- સ્પેશિયલ ફિચર્સ
શ્વાસના દર્દીઓ દિવાળી પણ આટલું રાખજો ધ્યાન; ઘણી બીમારીથી બચી જશો…
હાલ વર્ષના સૌથી મોટા તહેવાર દિવાળીના પર્વની શરૂઆત થઈ ચૂકી છે અને આ એક એવો સમય છે જ્યારે લોકો ધૂમધામથી ઉજવણીના મૂડમાં હોય છે. જો કે શ્વાસની સમસ્યાથી પીડિત લોકો માટે આ સમય ઘણો મુશ્કેલ છે. દિવાળી દરમિયાન પ્રદૂષણ અન્ય…
- આમચી મુંબઈ
દિવાળી માટે BMC એ જારી કરી નવી ગાઈડલાઈન, મુંબઈગરાઓને કરી આ અપીલ?
મુંબઈઃ દિવાળીમાં એર પોલ્યુશનને લઈને મુંબઈ મહાનગર પાલિકા (BMC)એ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. વધતા પ્રદૂષણને લઈ મુંબઈગરાઓની પાલિકાએ દિવાળી મુદ્દે ગાઈડલાઈન જારી કરતા કહ્યું હતું કે મુંબઈગરાઓ રાતના દસ વાગ્યા પછી ફટાકડાં ફોડે નહીં. આ ઉપરાંત, અવાજ વિનાના ફટાકડાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સત્તા માટે પારિવારિક સંઘર્ષ…
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓએ રાજ્યભરમાં ભીષણ આંતર-પારિવારિક લડાઈઓ ઉભી કરી છે, જેમાં ઓછામાં ઓછા છ થી સાત મતવિસ્તારોમાં પરિવારના સભ્યો સત્તા માટે એકબીજા સામે લડતા જોવા મળે છે. આ વલણ દર્શાવે છે કે કેવી રીતે વ્યક્તિગત વફાદારી રાજકીય મહત્વાકાંક્ષા સાથે અથડામણ…
- આમચી મુંબઈ
Election: ટિકિટ નહીં મળતા પાલઘરના નેતા શ્રીનિવાસ વનગા ‘ડિપ્રેશન’માં, પરિવારના લોકો ચિંતામાં…
પાલઘર: એકનાથ શિંદેની શિવસેનાએ મહાયુતિમાં પાલઘર સીટ પર રાજેન્દ્ર ગાવિતની ઉમેદવારીની જાહેરાત કરી છે. શ્રીનિવાસ વનગાની પાલઘર બેઠક પરથી ઉમેદવારી નકારી કાઢવામાં આવ્યા બાદ તેઓ ડિપ્રેશનમાં આવી ગયા હતા. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સાથે બળવામાં ભાગ લેનારા ૩૯ ધારાસભ્યોને ટિકિટ…
- આમચી મુંબઈ
Assembly Election: ભારતીય જનતા પાર્ટીએ આખરે સાથી પક્ષોને આપી ટિકિટ, જાણો કેટલી?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈ મહાયુતિમાં સામેલ મુખ્ય પાર્ટી સિવાય નાના નાના પક્ષોને પણ સીટ આપીને ખુશ કરવાની રણનીતિ અપનાવવામાં આવી રહી છે. મહાયુતિમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પણ આ જ નીતિ અખત્યાર કરીને પોતાના સાથી પક્ષો માટે ચાર બેઠક…
- નેશનલ
પ્રિયંકા ગાંધીએ ચૂંટણી પ્રચારમાં મધર ટેરેસાને કર્યા યાદ, શેર કર્યો બાળપણનો કિસ્સો…
નવી દિલ્હી: વાયનાડ લોકસભા બેઠક પર થનારી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધીએ મધર ટેરેસા સાથે સંકળાયેલ એક હૃદયસ્પર્શી કિસ્સો શેર કર્યો છે. તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન એક ચૂંટણી રેલીને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મારા પિતાની હત્યા બાદ મધર…
- આમચી મુંબઈ
કોંગ્રેસને આંચકો ભૂતપૂર્વ પ્રધાન અનીસ અહેમદ વંચિત બહુજન આઘાડીમાં જોડાયા…
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ભૂતપૂર્વ પ્રધાન અને કોંગ્રેસના નેતા અનીસ અહેમદ સોમવારે મુંબઈમાં વંચિત બહુજન અઘાડી (વીબીએ)માં જોડાયા હતા. તેઓ નાગપુર સેન્ટ્રલ એસેમ્બલી સીટ પરથી ચૂંટણી લડશે. પ્રકાશ આંબેડકર હાલમાં વંચિત બહુજન આઘાડીના વડા…
- આમચી મુંબઈ
એમવીએમાં સીટોનો મુદ્દો ઉકેલાઈ રહ્યો નથી: શરદ પવારે ભાજપની ટીકા કરી…
મુંબઈ: ઉમેદવારી પત્રકો ભરવાની અંતિમ તારીખના એક દિવસ પહેલા શરદ પવારે કહ્યું હતું કે રાજ્યની કુલ 288 બેઠકોમાંથી 90 થી 95 ટકા બેઠકો પર મહા વિકાસ અઘાડીમાં સર્વસંમતિ સધાઈ છે. આ પણ વાંચો : કૉંગ્રેસના મુસ્લિમ નેતાએ ઉદ્ધવસેનાના બૉયકોટની હાકલ…