- મનોરંજન
Abhishek Bachchan સાથેના ડિવોર્સ પર Aishwarya Rai-Bachchan એ કહ્યું કે જરા મુશ્કેલ છે અને…
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ અને બોલીવૂડની બ્યુટિફૂલ બેબ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) આજે 51મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. ઐશ્વર્યા હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. હવે અભિષેક બચ્ચનનું નામ બી-ટાઉનની એક્ટ્રેસ નિમ્રત કૌર સાથે જોડાઈ રહ્યું છે,…
- સ્પેશિયલ ફિચર્સ
Lifestyle: ફેફસાનું કેન્સર થયું છે કે નહીં, ઘરે બેઠાં આ રીતે કરો ટેસ્ટ…
Lung Cancer: દિવાળી પર ફૂટતાં ફટાકડાના કારણે હવા ઝેરી બની જાય છે. જેના કારણે ફેફસાના કેન્સરનો ખતરો વધી જાય છે. સ્ટમક અને બ્રેસ્ટ કેન્સર બાદ લંગ્સ કેન્સર ત્રીજું સૌથી કોમન કેન્સર છે. આંકડા પર નજર કરવામાં આવે તો વિશ્વમાં દર…
- આમચી મુંબઈ
ટીમ ઇન્ડિયાના સહાયક કોચ અભિષેક નાયરે ભારતીય બૅટર્સને કઈ ખાસ સલાહ આપી?
મુંબઈ: ન્યૂ ઝીલૅન્ડ સામે ટીમ ઇન્ડિયા ટેસ્ટ-સિરીઝમાં 0-2થી પાછળ છે અને હવે 0-3 ના વાઇટ-વૉશથી બચવાનું છે. એ માટે વાનખેડેના પ્રૅક્ટિસ સેશનમાં હેડ-કોચ ગૌતમ ગંભીર તેમ જ સહાયક કોચ અભિષેક નાયરે બુધવારે ખેલાડીઓને સામાન્ય સલાહ-સૂચનો ઉપરાંત કેટલીક ખાસ સલાહ પણ…
- આપણું ગુજરાત
Akshardham: ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 10 હજાર દીવાથી ઝળહળી ઉઠ્યું, જુઓ વીડિયો…
Gandhinagar: દિવાળીના પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરને દિવાળીના અવસરે દીવાઓથી ઝગમગી ઉઠ્યું હતું. અહીં મંદિરમાં 30મી ઓક્ટોબરથી 8મી નવેમ્બર સુધી દિવાળીની ઉજવણી કરવામાં આવશે. અહીં 10,000 થી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવશે. આ પણ વાંચો…
- નેશનલ
સોના-ચાંદીના વેપારીને ફળી ધનતેરસ, 25 ટન સોનું, 250 ટન ચાંદીનું થયું વેચાણ…
Gold Silver: ધનતેરસ પર સોના-ચાંદીના વેચાણનો આંકડો સામે આવ્યો છે. આ વર્ષે સોના-ચાંદીનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું છે. દર વર્ષે દેશમાં ધનતેરસ પર સોના-ચાંદીની ખરીદી વધી રહી છે. ચાલુ વર્ષે આશરે 2500 કરોડ રૂપિયાના સોના-ચાંદીની ખરીદી થઈ છે. માત્ર એક…
- સ્પોર્ટસ
ભારતની 180 જીત અને 180 હાર, હવે 181મું પરિણામ કઈ દિશામાં?
મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં શુક્રવાર, પહેલી નવેમ્બરે ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે સિરીઝની ત્રીજી તથા છેલ્લી ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી) શરૂ થશે એ સાથે કેટલાક નવા સીમાચિહનો પણ નોંધાશે. યોગાનુયોગ, ભારત જે 583 ટેસ્ટ રમ્યું છે એમાંથી 180 મૅચમાં ભારતનો વિજય…
- ઉત્સવ
ઔર યે મૌસમ હંસીં… : દિવાળી: સુખ તો વાતોના તડાકામાં છે, ભોગવી લેજો..!
જિંદગી ભર્તુહરિના શૃંગાર અને વૈરાગ્ય શતકના પાટા વચ્ચે ભાગે છે. બંને વિકલ્પ અંતિમ તબક્કા જેવા હોવા છતાં જિંદગીના અનેક તબક્કે શૃંગાર અને વૈરાગ્ય સાથે રહે છે. ભર્તૃહરિ કહે છે કે આ સંસારમાં જોવા જેવો પ્રિયતમાનો ચહેરો, સુંઘવા જેવો પ્રિયતમાનો શ્ર્વાસ,…
- આમચી મુંબઈ
સલમાન ખાનને ધમકી આપનારો ઝડપાયોઃ મુંબઈ પોલીસે ક્યાં નોંધ્યો કેસ, જાણો સંપૂર્ણ વિગત…
મુંબઈ: ફિલ્મ અભિનેતા સલમાન ખાન અને રાજ્યના ભૂતપૂર્વ નેતા બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીને ધમકી આપનારા યુવકને ક્રાઇમ બ્રાન્ચે નોઇડાથી સોમવારે પકડી પાડ્યા બાદ મંગળવારે સલમાન ખાનને ફરી ધમકી આપતો મેસેજ ટ્રાફિક પોલીસને મળ્યો હતો. મેસેજ મોકલનારે બે કરોડ રૂપિયાની…
- આમચી મુંબઈ
ભાજપની ચાલબાજી! દેખાય છે 148, પરંતુ શિવસેનામાં આઠ અને એનસીપીમાં ચાર ઉમેદવારો, શું છે સમીકરણ?
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ મંગળવારે પૂરી થઈ ગઈ હોવા છતાં, મહા વિકાસ અઘાડી અને મહાયુતિ વચ્ચે બેઠકોની વહેંચણીનો ગુંચવાડો હજુ પણ યથાવત છે. જેના કારણે પાર્ટીમાં વિખવાદ, સાથી પક્ષો વચ્ચે તકરાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં…