- સ્પોર્ટસ
ભારતની 180 જીત અને 180 હાર, હવે 181મું પરિણામ કઈ દિશામાં?
મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં શુક્રવાર, પહેલી નવેમ્બરે ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે સિરીઝની ત્રીજી તથા છેલ્લી ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી) શરૂ થશે એ સાથે કેટલાક નવા સીમાચિહનો પણ નોંધાશે. યોગાનુયોગ, ભારત જે 583 ટેસ્ટ રમ્યું છે એમાંથી 180 મૅચમાં ભારતનો વિજય…
- ઉત્સવ
ઔર યે મૌસમ હંસીં… : દિવાળી: સુખ તો વાતોના તડાકામાં છે, ભોગવી લેજો..!
જિંદગી ભર્તુહરિના શૃંગાર અને વૈરાગ્ય શતકના પાટા વચ્ચે ભાગે છે. બંને વિકલ્પ અંતિમ તબક્કા જેવા હોવા છતાં જિંદગીના અનેક તબક્કે શૃંગાર અને વૈરાગ્ય સાથે રહે છે. ભર્તૃહરિ કહે છે કે આ સંસારમાં જોવા જેવો પ્રિયતમાનો ચહેરો, સુંઘવા જેવો પ્રિયતમાનો શ્ર્વાસ,…
- આમચી મુંબઈ
સલમાન ખાનને ધમકી આપનારો ઝડપાયોઃ મુંબઈ પોલીસે ક્યાં નોંધ્યો કેસ, જાણો સંપૂર્ણ વિગત…
મુંબઈ: ફિલ્મ અભિનેતા સલમાન ખાન અને રાજ્યના ભૂતપૂર્વ નેતા બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીને ધમકી આપનારા યુવકને ક્રાઇમ બ્રાન્ચે નોઇડાથી સોમવારે પકડી પાડ્યા બાદ મંગળવારે સલમાન ખાનને ફરી ધમકી આપતો મેસેજ ટ્રાફિક પોલીસને મળ્યો હતો. મેસેજ મોકલનારે બે કરોડ રૂપિયાની…
- આમચી મુંબઈ
ભાજપની ચાલબાજી! દેખાય છે 148, પરંતુ શિવસેનામાં આઠ અને એનસીપીમાં ચાર ઉમેદવારો, શું છે સમીકરણ?
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ મંગળવારે પૂરી થઈ ગઈ હોવા છતાં, મહા વિકાસ અઘાડી અને મહાયુતિ વચ્ચે બેઠકોની વહેંચણીનો ગુંચવાડો હજુ પણ યથાવત છે. જેના કારણે પાર્ટીમાં વિખવાદ, સાથી પક્ષો વચ્ચે તકરાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં…
- સ્પોર્ટસ
119 કિલોમીટરની ઝડપે ફેંકાયેલો બૉલ મહિલા વિકેટકીપરને માથામાં વાગ્યો અને…
નોર્થ સિડની: ઑસ્ટ્રેલિયામાં મહિલાઓની બિગ બૅશ લીગ સ્પર્ધામાં મંગળવારના ત્રીજા દિવસે ટૂર્નામેન્ટની પાંચમી મૅચમાં એક ખેલાડીનાં માથેથી ઘાત ટળી હતી. મહિલા વિકેટકીપર બ્રિજેટ પૅટરસનને માથામાં બૉલ વાગ્યો હતો. સદનસીબે તે ગંભીર ઈજાથી બચી ગઈ હતી. આ પણ વાંચો : અમદાવાદમાં…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકી હત્યાકેસ: છ આરોપીની પોલીસ કસ્ટડી એક દિવસ લંબાવાઇ…
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા છ આરોપીની પોલીસ કસ્ટડી કોર્ટે એક દિવસ લંબાવી આપી હતી. આ પણ વાંચો : Death Threat: બિશ્નોઈ ગેંગની ઝિશાન સિદ્દીકીને લાસ્ટ વોર્નિંગ, જાણો લેટેસ્ટ અપડેટ્સ આરોપી નીતિન સપ્રે, પ્રદીપ ઠોંબરે,…
- ટોપ ન્યૂઝ
28 લાખ દીવાના ઝગમગાટથી ઝળહળી ઉઠી અયોધ્યા નગરી…
દેશભરમાં દિપોત્સવની ધામધૂમથી ઊજવણી થઈ રહી છે અને દેશનો ખુણે-ખુણે દીવાના પ્રકાશથી ઝગમગી રહ્યો છે. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પહેલી દિવાળી છે. બુધવારે છોટી દિવાલી નિમિત્તે રામ મંદિરમાં દિપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વખતે સરયુ નદીનો…
- આમચી મુંબઈ
રિયલ એસ્ટેટના વ્યવહારોમાં પારદર્શકતા લાવવાનો મહારેરાએ ભર્યું મોટું પગલું…
મુંબઈ: રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેકશનમાં પારદર્શકતા લાવવા માટે મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (મહારેરા) દ્વારા અલોટમેન્ટ લેટર્સના પ્રોફોમામાં અને વેચાણના કરારમાં સુધારો તથા રજિસ્ટર્ડ રિયલ એસ્ટેટ એજન્ટો દ્વારા કરાતા ટ્રાન્ઝેકશન માટે નવો ક્લોઝ ‘ક્લોઝ-૧૫એ’ને અમલમાં મૂકવામાં આવ્યો છે. ત્રીજી સપ્ટેમ્બર, ૨૦૨૪થી…
- આપણું ગુજરાત
PM Modi એ એકતાનગરમાં રૂ. 280 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો, જૂઓ વીડિયો…
PM Modi at Ekta Nagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 48 કલાકના સમયગાળામાં બીજી વખત ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. સરદાર પટેલની જન્મ જયંતિને લઈ તેઓ એકતાનગર ખાતે આવ્યા છે. કેવડિયામાં તેમણે રૂ. 280 કરોડથી વધુના મૂલ્યના વિવિધ માળખાકીય અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન…