- કચ્છ
બેંકના જ નિવૃત્ત કર્મચારી સાથે થયો ફ્રોડઃ ક્રેડિટ કાર્ડમાં પૈસા વધારવાના બહાને પૈસા ગુમાવ્યા…
ભુજઃ કચ્છના ગાંધીધામ શહેરના સપના નગરમાં રહેનાર ખુદ બેંકના નિવૃત્ત મહિલા કર્મચારીને ક્રેડિટકાર્ડમાં લિમિટ વધારવાના બહાને સાયબર ક્રિમિનલોએ રૂા.૧,૬૮,૫૬૭ સેરવી લેતાં ચકચાર પ્રસરી છે. સપનાનગર-એન.યુ. ૪, મકાન નંબર ઇ-૫૨માં રહેનાર તથા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી નિવૃત્ત થયેલા ધનલક્ષ્મીબેન શૈલેશ ગોર…
- અમદાવાદ
અમદાવાદ પાસપોર્ટ ઓફિસના ડિસ્પેચ ડિપાર્ટમેન્ટના બારકોડિંગ સિસ્ટમમાં ખામી સર્જાતા 1800 પાસપોર્ટ અટવાયા…
અમદાવાદઃ શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી પ્રાદેશિક પાસપોર્ટ કચેરીમાં તાજેતરમાં નવું વર્ઝન અમલી બનાવવામાં આવ્યું હતું. જે બાદ તેના ડિસ્પેચ ડિપાર્ટમેન્ટના બારકોડિંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા 1800 પાસપોર્ટ અટવાયા હતા. જે અરજદારોએ તત્કાલ પાસપોર્ટ માટે અરજી કરી હતી તેમને પણ…
- નેશનલ
PM નરેન્દ્ર મોદીએ 26 હજાર કરોડના વિકાસ કાર્યોને લીલી ઝંડી આપી, 103 અમૃત ભારત સ્ટેશનોનું ઉદ્ઘાટન…
બિકાનેર, રાજસ્થાનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનની મુલાકાત પહોંચ્યાં છે. તેઓ બિકાનેર અને દેશનોકમાં કરણી માતા મંદિરની મુલાકાતે પણ પહોંચ્યાં હતાં. વડા પ્રધાન અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકસિત દેશનોક સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું અને બિકાનેર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી…
- મનોરંજન
પરેશ રાવલને ‘બાબુરાવ’થી નફરત કેમ થઈ? ‘હેરા ફેરી 3’ છોડવા પાછળનું ચોંકાવનારું કારણ!
મુંબઈ: વર્ષ 2000માં રિલીઝ થયેલી પ્રિયદર્શન દિગ્દર્શિત કોમેડી ફિલ્મ ‘ફેરાફેરી’ લોકોને ખુબ પસંદ પડી હતી, ત્યાર બાદ વર્ષ 2006માં આ ફિલ્મની સિકવલ ‘ફિર ફેરાફેરી’ રિલીઝ થઇ હતી. આ બંને ફિલ્મોમાં બોલીવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલ(Paresh Rawal)એ ભજવેલા બાબુરાવ ગણપતરાવ આપ્ટેનાં…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, મુખ્ય પ્રધાને 24×7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા આપી સૂચના…
ગાંધીનગરઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પવન ફૂંકાવાની અને વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે…
- અમદાવાદ
અમદાવાદ મેટ્રોમાં ટેકનિકલ ફોલ્ટ સર્જાતા વસ્ત્રાલથી થલતેજનો રૂટ બંધ…
અમદાવાદઃ શહેરની લાઇફ લાઇન ગણાતી અમદાવાદ મેટ્રોમાં આજે સવારથી ટેકનિકલ ખામી સર્જાઈ છે. જેના કારણે હાલ વસ્ત્રાલથી થલતેજ રૂટની સર્વિસ ટેકનિકલ ખામીના કારણે બંધ કરવામાં આવી છે. આ અંગે માઇક દ્વારા મુસાફરોને જાણ કરવામાં આવી રહી છે. Gujarati jagran માઇકમાં…
- મનોરંજન
ફેન્સી ગાઉનને બદલે અદિતીએ પસંદ કરી લાલ સાડી, ઈન્ડિયન લૂકમાં કરી કમાલ…
ફ્રાન્સના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણી ભારતીય અભિનેત્રીઓની પણ હાજરી જોવા મળે છે. મોટેભાગે અહીં આવતી અભિનેત્રીઓના ગાઉન ચર્ચાનો વિષય બનતા હોય છે. ચાલી રહેલા ફેસ્ટિલવલમાં પણ ઉર્વશી રાઉતૈલાથી માંડી પારૂલ ગુલાટીના આઉટફીટ ચર્ચાનો વિષય બન્યા હતા. ઉર્વશીએ રંગબેરંગી ગાઉન અને…
- અમદાવાદ
અમદાવાદના ગુરુકુળમાં પૂર્વી ટાવરમાં 8 મા માળે લાગી આગ, 15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું…
અમદાવાદ: અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવેલા પૂર્વી ટાવરના 8મા માળે આગ લાગવાની ઘટના બની છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે એસીનું કોમ્પ્રેસર ફાટવાના કારણે આગ લાગી હતી, એટલું જ નહીં પરંતુ ઘરમાં રહેલા બે બાટલા પણ ફાટ્યા જેના કારણે આગ વધારે ફેલાઈ હતી.…
- પુરુષ
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : વાત ડિજિટલી સ્માર્ટ જનરેશનની…
શ્વેતા જોષી-અંતાણી મીરાં મહેતા – સેન્ટ મેરી હાઇસ્કૂલની અનઓફિશ્યલ ટેક ગુરુ. સ્કૂલમાં ટીચર્સને કોઈ પીડીએફ ક્ધવર્ટ કરવાની હોય, ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવાની હોય કે પછી કોઈને પ્રોજેક્ટ્સ માટે પીપીટી તૈયાર કરવી હોય તો લગભગ બધાંને મીરાં પાસે આવવું પડતું. એનો ફોન…
- પુરુષ
ભારતની વીરાંગનાઓ: સુભદ્રાકુમારી ચૌહાણ…
-ટીના દોશી બુન્દેલે હરબોલોં કે મુંહ હમને સુની કહાની થીખૂબ લડી મર્દાની વહ તો ઝાંસીવાલી રાની થીઅંગ્રેજો વિરુદ્ધ લડીને શહીદી વહોરનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના પરાક્રમ અને સાહસનું વર્ણન કરતું અને એને ઘેર ઘેર ગુંજતું કરનાર આ વીરકાવ્ય કોણે રચ્યું છે,…