-  વીક એન્ડ માઉન્ટેન હાઉસ – બ્રિટિશ કોલમ્બિયા -કેનેડા ચટ્ટાન સાથેનો અનોખો સંવાદ…સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા સ્થપતિ મિલાદ એથિયાધિ દ્વારા નિર્ધારિત કરેલ આ એક અનોખી કાલ્પનિક રચના છે. સન 2020-21ના ગાળામાં આ આવાસની ફરી કલ્પના કરાઈ હતી જે સ્થાપત્યમાં નિર્ધારિત થયેલી કેટલીક સીમાની બહાર જઈને પોતાની છાપ છોડી છે તેમ કહેવાય.… 
-  વીક એન્ડ એ ભુરિયાવ… છે આવી મજા?!મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી આ ભુરિયાઓને અહીંથી રાડ પાડી અને કહેજો કે `અમારા જેવી મોજ તમે ક્યારેય નહીં માણી શકો.’ કેવી અને કેટલા પ્રકારની એ પણ કહેવી. દાખલા તરીકે, વરસાદનું ઝાપટું પડે અને વીજ તંત્ર તમારા ઇલેક્ટ્રોનિક ઉપકરણો બગડી… 
-  વીક એન્ડ સંજય ગાંધીના મૃત્યુ બાદ પ્લેન ક્રેશ થયું ત્યાં ઇન્દિરા ગાંધી શું શોધતાં હતાં?ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક 23 જૂન, 1980નો દિવસ …તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનો નાનો દીકરો સંજય ગાંધી ત્યારના કૉંગ્રેસ પક્ષનો સૌથી `મોટો’ કર્તા-હર્તા નેતા…વહેલી સવારે હવાબાજીનો શોખ પૂરો કરવા માટે પોતાનું નવુંસવું પ્લેન લઈને નીકળે છે. થોડી જ… 
-  અમદાવાદ અમદાવાદ પ્લેન ક્રેશ: એર ઇન્ડિયા ફ્લાઇટ AI 171નું બીજું બ્લેક બોક્સ મળી આવ્યું…અમદાવાદ: 12 જુનના રોજ અમદવાદમાં બનેલી વિમાન દુર્ઘટનામાં 270 લોકોના મોત નીપજ્યા (Ahmadabad plane crash) છે. એર ઇન્ડિયાની ફ્લાઈટ AI 171 ક્રેશ થવા પાછળના કારણો જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. તપાસ કરી રહેલા અધિકારીઓને ઘટના સ્થળેથી વિમાનનું બીજું… 
-  અમદાવાદ અમદાવાદ પ્લેન દુર્ઘટના: 11 મૃતદેહોના DNA મેચ; બ્રિટિશ નાગરિકોના મૃતદેહ સોંપવા માટે બ્રિટિશ સરકાર સાથે સંકલન…અમદાવાદ: ગુરુવારે 12 જૂનના રોજ સર્જાયેલી અમદાવાદ વિમાન દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી રાહત, બચાવ અને ઓળખની કામગીરી અંગે માહિતી આપવા માટે આજે રાહત કમિશનર આલોક પાંડે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડન્ટ રજનીશ પટેલે એક સંયુક્ત… 
-  આપણું ગુજરાત ગુજરાતનો ડંકો: NEET UG 2025માં 2 ગુજરાતી વિદ્યાર્થીઓ ટોપ-10માં, રિઝલ્ટ જાહેર!નવી દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા NEET UG 2025 ના પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને તેમના રજિસ્ટર્ડ ઈમેલ એડ્રેસ પર પણ પરિણામ મોકલવામાં આવી… 
-  આપણું ગુજરાત ગુજરાતના ફેવરિટ હિલ સ્ટેશન ‘માઉન્ટ આબુ’નું નામ બદલવા ઉઠી માંગ, જાણો શું છે કારણ!માઉન્ટ આબુ: ગુજરાતની સરહદને અડીને આવેલા અને ગુજરાતીઓને ફરવા માટેનું ખાસ આકર્ષણનું સ્થળ એવા માઉન્ટ આબુનું નામ બદલવાણી માંગ ઉઠી છે. માઉન્ટ આબુનું નામ બદલીને ‘આબુરાજ’ કરવાની માંગ સાથે શુક્રવારે માઉન્ટ આબુના શક્તિ માતા મંદિરથી એક વિશાળ આધ્યાત્મિક રેલી કાઢવામાં… 
-  અમદાવાદ કોઈનું પ્લેન તો કોઈનું હેલિકોપ્ટર ક્રેશ થયું, દેશમાં અત્યાર સુધી જાણીતી 10 હસ્તીઓના થયા મોત…અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યું છે. તેમના નિધનથી ભાજપને મોટી ખોટ પડી છે. વિજય રૂપાણી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હોય એવા ગુજરાતના બીજા મુખ્ય પ્રધાન છે. 20 સપ્ટેમ્બર 1965ના રોજ રાજ્યના બીજા મુખ્ય… 
-  સ્પોર્ટસ ગૌતમ ગંભીર ઈંગ્લૅન્ડનો પ્રવાસ અધવચ્ચે છોડીને કેમ ભારત પાછો આવી ગયો?યૉર્કશરઃ ભારતના ટેસ્ટ ખેલાડીઓ પાંચ મૅચની ટેસ્ટ-શ્રેણી રમવા ઇંગ્લૅન્ડ આવ્યા છે અને 20મી જૂને શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટેની તૈયારીઓમાં વ્યસ્ત છે ત્યાં તેમનો મુખ્ય કોચ ગૌતમ ગંભીર (GAUTAM GAMBHIR) ઈંગ્લેન્ડની ટૂર અધવચ્ચે છોડીને ભારત પાછો આવી ગયો છે. આ… 
-  આમચી મુંબઈ અંધેરીમાં પ્રેમસંબંધનો વિરોધ કરનારા પિતાની હત્યા: પુત્રી-પ્રેમીની ધરપકડ…(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રેમસંબંધનો વિરોધ કરનારા પિતાની બેરહેમીથી મારપીટ કરવામાં આવતાં તેનું મોત નીપજ્યું હોવાની અંધેરીમાં બનેલી ઘટનામાં એમઆઈડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધી પુત્રી અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી. ઘાટકોપરના ભટવાડીમાં રહેતા શંકર કાંબળે (58)ની મોટી પુત્રી સોનાલી બાઈત… 
 
  
 








