- જામનગર

ક્રિકેટરના પત્નીમાંથી ‘મંત્રી’: રિવાબા જાડેજાની ટૂંકી પણ સફળ રાજકીય સફર…
ગાંધીનગર: આજે ગુજરાતમાં મંત્રીમંડળ બદલાઈ ગયું. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં અનેક નવા ધારાસભ્યોને સ્થાન મળ્યું, જે પૈકીનું એક નામ રિવાબા જાડેજાનું છે. અગાઉ તેઓ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની તરીકે જાણીતા હતા. પરંતુ હવે તેઓ રાજ્યકક્ષાના મંત્રી તરીકે ઓળખાશે. બહુ…
- સ્પોર્ટસ

પ્રભસિમરન સિંહઃ ભારતને મળી રહ્યો છે નવો આક્રમક ઓપનર…
કાનપુરઃ ઇન્ડિયા-એ ટીમે રવિવારે અહીં ઑસ્ટ્રેલિયા-એની પ્રવાસી ટીમને ત્રીજી અને અંતિમ બિનસત્તાવાર વન-ડેમાં હરાવીને સિરીઝ 2-1થી જીતી લીધી એનો સૌથી મોટો જશ ઓપનર પ્રભસિમરન (PRABHASIMRA) સિંહને ફાળે જાય છે. કારણકે તેણે આ મૅચમાં માત્ર 68 બૉલમાં સાત સિક્સર અને આઠ…
- નેશનલ

CJI બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ: બાર કાઉન્સિલે વકીલનું લાઇસન્સ રદ્દ કર્યું…
નવી દિલ્હીઃ ભારતના મુખ્ય ન્યાયધીશ બીઆર ગવઈ પર એક કેસની સુનાવણી દરમિયાન એક વકીલે તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા કર્મચારીઓ આ વકીલને તાત્કાલિક કોર્ટરૂમની બહાર લઈ ગયા હતા અને તેની અટકાયત કરી હતી. વકીલની આ હરકત મુદ્દે…
- મહારાષ્ટ્ર

પૂરથી પ્રભાવિત ખેડૂતોને કેન્દ્ર તરફથી મદદ મળી નથી: શરદ પવાર…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના મરાઠવાડા અને સોલાપુરના આઠ જીલ્લામાં લીલા દુકાળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે, ખેડૂતોના પાકની સાથે જમીનનું પણ ધોવાણ થઈ ગયું છે. અનેક સ્થળે શેરડીઓ સપાટ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં હતાશ થઈ ગયેલા ખેડૂતોને તાત્કાલિક…
- આમચી મુંબઈ

મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં, મુંબઈમાં 5 કિલોમીટર ટનલનું ખોદકામ પૂર્ણ…
મુંબઈ : મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ અંતર્ગત મુંબઈમાં બુલેટ ટ્રેન માટે 21 કિમી લાંબી ટનલમાંથી આશરે 5 કિલોમીટરનું ખોદકામ આજે પૂર્ણ થયું છે. આની સાથે ઘનસોલીથી શિલ્ફાટા સુધીની ટનલનું કામ પૂર્ણ થયું છે. ટનલની…
- નેશનલ

કવિતા માટે શબ્દોના પણ સૂર બેસાડનાર ‘નિર્ભીક’ની આ સ્ટોરી જાણી તમે પણ ચોંકી જશો…
ઉત્તર પ્રદેશના આંબેડકર નગરના કવિ અભય સિંહ ‘નિર્ભીક’એ હિન્દી કવિતાની દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું છે. તેણે વીર રસની કવિતાઓથી લોકોના દિલ જીત્યા છે, પરંતુ સામાન્ય રીતે તે પોતાના ‘સ’ અને ‘શ’ના ઉચ્ચારણને લઈ ટીકાકારોનો શિકાર બનતા હતા. કમ્પ્યુટર સાયન્સમાં…
- ઇન્ટરનેશનલ

નેપાળમાં સુશીલા કાર્કીએ વચગાળાના પીએમ તરીકે શપથ લીધા, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી…
કાઠમંડુ: નેપાળમાં વચગાળાની સરકારની રચના અને પરિસ્થિતિ સામાન્ય થયા કાઠમંડુમાંથી આજે સવારે 5 વાગ્યાથી કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે. જોકે, સેના હજુ થોડા દિવસો સુધી પેટ્રોલિંગ કરશે. રાષ્ટ્રપતિ ભવન શીતલ નિવાસ ખાતે વચગાળાના વડા પ્રધાન તરીકે સુશીલા કાર્કીએ શપથ લીધા…
- તરોતાઝા

પ્લાસ્ટિક બોટલમાં પાણી પીવું કેટલું સલામત?
આરોગ્ય એક્સપ્રેસ – રાજેશ યાજ્ઞિક પાણી મનુષ્યના જીવન માટે મૂળભૂત જરૂરિયાત છે. જેટલી મહત્ત્વપૂર્ણ સ્વચ્છ હવા છે, તેટલું જ મહત્ત્વપૂર્ણ છે સ્વચ્છ, પીવાલાયક પાણી. સમગ્ર વિશ્વમાં વસતિના પ્રમાણમાં પાણીનાં પ્રર્યાપ્ત સ્ત્રોત ન હોવાથી જળસંગ્રહ અતિ મહત્ત્વનો છે.વ્યક્તિગત રીતે લોકો પહેલાના…









