- ઇન્ટરનેશનલ
રોનાલ્ડો પહેલી વાર પેનલ્ટી કિક ચૂક્યો જેનાથી તેની ટીમને થયું આ મોટું નુકસાન…
રિયાધ: પોર્ટુગલનો સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાઉદી અરેબિયાની અલ નાસર ટીમ સાથે જોડાયો ત્યાર બાદ તેણે 29મી ઑક્ટોબર સુધીમાં આ ટીમ વતી અગાઉની તમામ 18 પેનલ્ટી કિકને ગોલમાં પરિવર્તિત કરીને એને સફળ બનાવી હતી, પરંતુ મંગળવારની મૅચમાં છેલ્લી ક્ષણે મળેલી…
- નેશનલ
25 નવેમ્બરથી શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર, આ કારણે 75 વર્ષ જૂની યાદ થશે તાજી…
Parliament Winter Session: સંસદનું શિયાળુ સત્ર ( parliament winter session 2024) આ મહિનાની શરૂઆતમાં શરૂ થઈ શકે છે. આ સત્ર 25 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી ચાલી શકે છે. આ સત્રની ખાસ વાત એ છે કે આ વખતે એક દિવસ બંને…
- આપણું ગુજરાત
સાવરકુંડલામાં દિવાળીની અલગ જ અંદાજમાં ઉજવણી, ઈંગોરિયા યુદ્ધનું લોકોમાં અનોખું આકર્ષણ…
Diwali Celebration 2024: સામાન્ય રીતે દિવાળીની ઉજવણી લોકો રાત્રિના સમયે ફટાકડા ફોડી કરતા હોય છે. પરંતુ, અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની અલગ જ અંદાજમાં ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા સાત દસકા કરતાં વધુ સમયથી અહીં ઈંગોરિયા યુદ્ધની પરંપરા ચાલી આવે છે.…
- મનોરંજન
Abhishek Bachchan સાથેના ડિવોર્સ પર Aishwarya Rai-Bachchan એ કહ્યું કે જરા મુશ્કેલ છે અને…
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ અને બોલીવૂડની બ્યુટિફૂલ બેબ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) આજે 51મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. ઐશ્વર્યા હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. હવે અભિષેક બચ્ચનનું નામ બી-ટાઉનની એક્ટ્રેસ નિમ્રત કૌર સાથે જોડાઈ રહ્યું છે,…
- સ્પેશિયલ ફિચર્સ
Lifestyle: ફેફસાનું કેન્સર થયું છે કે નહીં, ઘરે બેઠાં આ રીતે કરો ટેસ્ટ…
Lung Cancer: દિવાળી પર ફૂટતાં ફટાકડાના કારણે હવા ઝેરી બની જાય છે. જેના કારણે ફેફસાના કેન્સરનો ખતરો વધી જાય છે. સ્ટમક અને બ્રેસ્ટ કેન્સર બાદ લંગ્સ કેન્સર ત્રીજું સૌથી કોમન કેન્સર છે. આંકડા પર નજર કરવામાં આવે તો વિશ્વમાં દર…
- આમચી મુંબઈ
ટીમ ઇન્ડિયાના સહાયક કોચ અભિષેક નાયરે ભારતીય બૅટર્સને કઈ ખાસ સલાહ આપી?
મુંબઈ: ન્યૂ ઝીલૅન્ડ સામે ટીમ ઇન્ડિયા ટેસ્ટ-સિરીઝમાં 0-2થી પાછળ છે અને હવે 0-3 ના વાઇટ-વૉશથી બચવાનું છે. એ માટે વાનખેડેના પ્રૅક્ટિસ સેશનમાં હેડ-કોચ ગૌતમ ગંભીર તેમ જ સહાયક કોચ અભિષેક નાયરે બુધવારે ખેલાડીઓને સામાન્ય સલાહ-સૂચનો ઉપરાંત કેટલીક ખાસ સલાહ પણ…
- આપણું ગુજરાત
Akshardham: ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 10 હજાર દીવાથી ઝળહળી ઉઠ્યું, જુઓ વીડિયો…
Gandhinagar: દિવાળીના પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરને દિવાળીના અવસરે દીવાઓથી ઝગમગી ઉઠ્યું હતું. અહીં મંદિરમાં 30મી ઓક્ટોબરથી 8મી નવેમ્બર સુધી દિવાળીની ઉજવણી કરવામાં આવશે. અહીં 10,000 થી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવશે. આ પણ વાંચો…
- નેશનલ
સોના-ચાંદીના વેપારીને ફળી ધનતેરસ, 25 ટન સોનું, 250 ટન ચાંદીનું થયું વેચાણ…
Gold Silver: ધનતેરસ પર સોના-ચાંદીના વેચાણનો આંકડો સામે આવ્યો છે. આ વર્ષે સોના-ચાંદીનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું છે. દર વર્ષે દેશમાં ધનતેરસ પર સોના-ચાંદીની ખરીદી વધી રહી છે. ચાલુ વર્ષે આશરે 2500 કરોડ રૂપિયાના સોના-ચાંદીની ખરીદી થઈ છે. માત્ર એક…