- નેશનલ
રીલ બનાવવા મહાત્મા ગાંધીની પ્રતિમાના મોંમાં ફટાકડા રાખી ફોડ્યા, VIDEO વાયરલ…
હૈદરાબાદ: દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા અંગે પ્રસાશન દ્વારા જાહેર કરવામાં આવતી એડવાઇઝરીનું પાલન ભાગ્યે જ થતું હોય છે. લોકો ખુલ્લે આમ મોડી રાત સુધી ફટાકડા ફોડતા હોય છે. એવામાં હૈદરાબાદમાં અસામાજિક તત્વોએ તમામ મર્યાદા બાજુ મૂકી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની મૂર્તિના…
- સ્પેશિયલ ફિચર્સ
અભિનેત્રી કૃત્રિ સેનને મળી ગયો બોયફ્રેન્ડ, એરપોર્ટ પર કોની સાથે જોવા મળી?
નિર્માતા તરીકેની તેની પ્રથમ ફિલ્મ ‘દો પત્તી’ માટે સકારાત્મક પ્રતિસાદ મેળવનાર બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન, તેના રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે હાલમાં જોવા મળી હતી. પરિવાર અને મિત્રો સાથે દિવાળીની ઉજવણી કર્યા બાદ કૃતિ મુંબઇ એરપોર્ટ પર ચિઅરફૂલ અંદાજમાં જોવા મળી હતી.…
- આપણું ગુજરાત
શાલ, સ્વેટર તૈયાર રાખો, અંબાલાલે ઠંડીની તારીખ જાહેર કરી દીધી છે…
અમદાવાદ : ગુજરાતમાં નવેમ્બર માસની શરૂઆતથી જ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ છે. જેમાં આજે રાજ્યમાં સવારે ગુલાબી ઠંડીની અસર જોવા મળી છે. તેવા સમયે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી અંગે આગાહી કરી છે. તેમના મતે રાજ્યમાં 22 નવેમ્બરથી ઠંડીની શરૂઆત…
- સ્પોર્ટસ
ભારતની શરમજનક હાર પર શું બોલ્યા પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો?
India vs New Zealand: ભારતીય ટેસ્ટ ટીમનો ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં 0-3 થી ભૂંડી હાર બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરોએ સવાલ ઉઠાવ્યા છે. ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમના સૂપડાં સાફ કરતાં સ્તબ્ધ થઈ ગયેલા સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, હરભજન સિંહ અનેક પૂર્વ…
- આમચી મુંબઈ
શું તમે જાણો છો કે રોહિત ઑસ્ટ્રેલિયામાં સિરીઝની પહેલી ટેસ્ટ કદાચ કેમ નથી રમવાનો?
મુંબઈ: આગામી બાવીસમી નવેમ્બરે પર્થમાં ભારતની ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝની પ્રથમ ટેસ્ટ શરૂ થશે અને કૅપ્ટન રોહિત શર્મા એમાં રમશે કે કેમ એ વિશે તેને પોતાને શંકા છે. તેના મતે તે એ મૅચ માટે કદાચ ઉપલબ્ધ નહીં હોય. આ પણ વાંચો…
- આપણું ગુજરાત
સુરતમાં છઠ પર ઘરે જવા મુસાફરોએ રેલવે સ્ટેશન બહાર લગાવી દોઢ કિલોમીટર લાંબી લાઇન, હૈયેહૈયું દળાય તેવી ભીડ, જૂઓ Video…
Chhath Puja News: સુરતમાં મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ, બિહારથી શ્રમિકો રોજીરોટી રળવા આવે છે. છઠના (chhath puja) અવસર પર તેઓ વતન પરત ફરે છે. આ કારણે દિવાળીના (diwali) તહેવાર પર સુરતથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં (trains) ભીડ જોવા મળી…
- આમચી મુંબઈ
બીસીસીઆઇ રોહિત-કોહલીને ટેસ્ટ ટીમમાંથી હટાવી નાખવાના મૂડમાં છે?
મુંબઈ: ભારતીય ટેસ્ટ ટીમનો ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામેની સિરીઝમાં 0-3 થી શર્મનાક પરાજય થયો અને કૅપ્ટન રોહિત શર્માએ આ શ્રેણીમાં બૅટર તેમ જ કૅપ્ટન તરીકેની પોતાની નિષ્ફળતાની કબૂલાત પણ કરી છે. જોકે આ પરાજય એટલો બધો કારમો છે કે બીસીસીઆઇ…
- નેશનલ
UP By Election: યોગી આદિત્યનાથને અચાનક દિલ્હીનું તેડું કેમ આવ્યું, પીએમ મોદી સાથે શું થઈ ચર્ચા?
લખનૌઃ ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીને લઈ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આજે દિલ્હી પહોંચ્યા. પાટનગર દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પછી ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના વડા અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાને પણ મળ્યા. પીએમ મોદી અને સીએમ યોગીની…