- નેશનલ
કાશ્મીરમાં આતંકવાદીઓને આશરો આપ્યો તો ઘરો જમીનદોસ્ત થશે: મનોજ સિંહાએ આપી ચેતવણી…
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં એક દાયકા બાદ ચૂંટણી પૂર્ણ થયા બાદ નવી સરકાર રચાઇ છે. આ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલા આતંકી હુમલાઓની વચ્ચે ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ મંગળવારે ચેતવણી આપી છે કે આતંકવાદીઓને આશરો આપનારા લોકોના ઘરોને જમીનદોસ્ત કરી દેવામાં…
- ઇન્ટરનેશનલ
આવી ગઈ IPL 2025ની ઑક્શન તારીખ, 24-25 નવેમ્બરે સાઉદી અરબમાં થશે ખેલાડીઓની હરાજી…
IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં ખેલાડીઓના મેગા ઑક્શનની (IPL Mega Auction 2025) તારીખ જાહેર થઈ ગઈ છે. 24 અને 25 નવેમ્બરે સાઉદી અરબના જેદ્દામાં (Jeddah Saudi Arabia) ખેલાડીઓની હરાજી થશે. જેદ્દાના અબાદી અલ જોહર એરિનામાં ઓક્શન કાર્યક્રમ યોજાશે. અહીંયાથી…
- સ્પોર્ટસ
મોહમ્મદ શમીની આ વળી કેવી હૅટ-ટ્રિક?
લખનઊઃ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 2019ના વન-ડે વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડના સાઉધમ્પ્ટનમાં હૅટ-ટ્રિક લઈને ક્રિકેટજગતમાં છવાઈ ગયો હતો. જોકે આ વખતે તેણે જે હૅટ-ટ્રિક નોંધાવી છે એનાથી તેના ચાહકો નિરાશ થયા છે. તેની આ હૅટ-ટ્રિક ઈજા સંબંધિત છે. આ પણ વાંચો…
- આપણું ગુજરાત
અમરેલીના સાવરકુંડલામાં નાવલી નદી પર રૂ. 25 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનશે, મુખ્યપ્રધાને કર્યું ખાતમુહૂર્ત…
Amreli News: અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમણે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કુલ 122 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત સંપન્ન કર્યુ હતુ. આ ઉપરાંત મુખ્યપ્રધાને સાવરકુંડલામાં…
- નેશનલ
18 હજાર બોગસ કંપનીએ સરકારી તિજોરીને લગાવ્યો 25000 કરોડનો ચૂનો, આ રીતે થયો પર્દાફાશ…
GST News: દેશમાં 2017 થી જીએસટી (Goods and Service Tax) લાગુ થયો ત્યારથી લોકો ચોરી કરવાના અવનવા કિમીયા શોધી રહ્યા છે. ટેક્સ અધિકારીઓ (tax officers) દ્વારા 18 હજાર સેલ કંપનીઓ બનાવીને 25 હજાર કરોડ રૂપિયાની ચોરી કર્યાનો પર્દાફાશ કરવામાં આવ્યો…
- મનોરંજન
પિતા બોલીવૂડના સુપરસ્ટાર પણ તો ય ના લાગી દીકરીની એક્ટિંગની નૈયા પાર, પરંતુ…
સુનિલ શેટ્ટીની લાડકવાયી દીકરી આથિયા શેટ્ટી આજે એટલે કે પાંચમી નવેમ્બરના પોતાનો 32મો જન્મદિવસ ઊજવી રહી છે. ફિલ્મ હીરોથી એક્ટિંગની દુનિયામાં પા પા પગલી માંડનારી આથિયા શેટ્ટીએ અત્યાર સુધી ત્રણ ફિલ્મો કરી છે, પરંતુ આ ત્રણેય ફિલ્મો ખાસ કંઈ સારું…
- નેશનલ
મદરેસાની શક્તિઓ ઘટી? હવે માત્ર શિક્ષણ આપી શકાશે, સરકારે છીનવી લીધો આ હક…
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ મદ્રેસા એજ્યુકેશન એક્ટ 2004 ને સુપ્રીમ કોર્ટે માન્યતા તો આપી દીધી છે, પરંતુ સાથે તેમ પણ કહ્યું છે કે મદરેસા બાળકોને ડિગ્રી આપી શકશે નહીં. એટલે કે, મદરેસાઓમાં વિદ્યાર્થીઓ 12મા ધોરણ સુધીનું શિક્ષણ મેળવી શકશે પરંતુ…