- નેશનલ
મણિપુરમાં તંગ પરિસ્થિતિઃ છ ઘરમાં આગચંપી અને ગ્રામીણો પર હુમલો…
ઇમ્ફાલઃ મણિપુરના વંશીય સંઘર્ષગ્રસ્ત મણિપુરના જીરીબામ જિલ્લામાં સશસ્ત્ર ઉગ્રવાદીઓના એક જૂથે ઓછામાં ઓછા છ ઘરને આગ ચાંપવામાં આવી હતી તેમ જ આદિવાસી ગામના રહેવાસીઓ પર હુમલો કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ પણ વાંચો : Manipur Violence: મણિપુરમાં બે સ્થળોએ…
- નેશનલ
આયુર્વેદ અને યોગને ‘આયુષ્માન ભારત’માં સામેલ કરોઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માગ્યો જવાબ…
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આયુર્વેદ, યોગ અને નેચરોપેથીને રાષ્ટ્રીય આયુષ્માન ભારત યોજનામાં સામેલ કરવાની માંગ કરતી અરજી પર કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ જે. બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠે…
- આપણું ગુજરાત
Vav Assembly: વાવ હંમેશા મારો ગઢ છે એટલે આ વખતે ગુલાબસિંહને જીતાડશેઃ ગેનીબેન ઠાકોર…
Vav Assembly By Poll: ગુજરાતમાં 13 નવેમ્બરે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. હાલ આ બેઠક પર પ્રચાર વેગીલો બની રહ્યો છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકારે ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું, વાવ હંમેશા મારો ગઢ રહ્યો છે. આ વિસ્તાર કૌટુંબિક અને પરિવાર…
- આમચી મુંબઈ
રાહુલ ગાંધી કે તેમના વંશજો કલમ 370 ને પુન:સ્થાપિત કરી શકશે નહીં: અમિત શાહ…
સાંગલી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કે તેમની ચોથી પેઢી જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 પાછી લાવી શકશે નહીં, એમ કેન્દ્રીય પ્રધાન અમિત શાહે શુક્રવારે મહારાષ્ટ્રના સાંગલીમાં એક ચૂંટણી રેલીમાં જણાવ્યું હતું. આ પણ વાંચો : Assembly Election:…
- આમચી મુંબઈ
મુસ્લિમ મૌલાના ફતવા બહાર પાડે તો હું પણ…: રાજ ઠાકરે શું બોલી ગયા જાણો?
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે. તમામ રાજકારણીઓ પ્રચારમાં વ્યસ્ત છે. આ શ્રેણીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ ચૂંટણી સભા દરમિયાન ઘણા મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. મેં પહેલા જ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર…
- મનોરંજન
Malaika Arora સાથેના બ્રેકઅપ બાદ Arjun Kapoor ને લેવી પડી થેરેપી, થઈ આ બીમારી…
બોલીવૂડ એક્ટર અર્જુન કપૂર (Arjun Kapoor) અને છૈયા છૈયા ગર્લ મલાઈકા અરોરા (Malaika Arora) બ્રેકઅપની અફવાઓ છેલ્લાં કેટલાય સમયથી ચાલી રહી હતી અને હાલમાં જ અર્જુને બ્રેકઅપની ન્યૂઝને કન્ફર્મ કરી હતી અને હવે એક ઈન્ટરવ્યુમાં અર્જુન કપૂરે બ્રેકઅપ, ડિપ્રેશન, ફેઈલ્યર્સ,…
- આપણું ગુજરાત
જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન પર ૪ લાખની વીજચોરીનો ગુનો: સ્થાનિક રાજકારણમાં ચકચાર…
ભુજ: ભાજપ શાસિત કચ્છ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા તેમના ઘરનું વીજ મીટર બાયપાસ કરીને વીજળીની ચોરી કરતાં ઝડપાતાં સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર પ્રસરી છે. આ પણ વાંચો : કચ્છમાં ગૃહિણી બની ‘ડિજિટલ એરેસ્ટ’નો ભોગ: હજારો રુપિયાની કરાઈ…