- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં અમિત શાહ ગર્જ્યા, હરિયાણામાં કોંગ્રેસનો સફાયો થયો એમ…
મુંબઈ: હરિયાણામાં કોંગ્રેસની જીત પાકી છે એવું સમજીને મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)ના લોકોએ કરોડો રૂપિયાના ફટાકડા ખરીદ્યા હતા, પણ મોટા ભાગની જગ્યાએ તેઓએ તેમના ફટાકડા ભાજપના કાર્યકરોને આપ્યા હતા. આ પણ વાંચો : એક હૈ તો સેફ હૈ: વડા પ્રધાન…
- નેશનલ
“મને ટ્રોલ કરનારા બેરોજગાર થઈ જશે” વિદાય સમારંભમાં બોલ્યા CJI ચંદ્રચૂડ…
નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના છેલ્લા કાર્યકારી દિવસે આજે સુપ્રીમ કોર્ટમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદાય સમારંભ દરમિયાન તેમના સંબોધનમાં ભાવુક થયા હતા અને ચીફ જસ્ટિસે કહ્યું કે જરૂરિયાતમંદોની સેવા કરવા માટે સક્ષમ બનવાથી મોટી કોઈ…
- નેશનલ
મણિપુરમાં તંગ પરિસ્થિતિઃ છ ઘરમાં આગચંપી અને ગ્રામીણો પર હુમલો…
ઇમ્ફાલઃ મણિપુરના વંશીય સંઘર્ષગ્રસ્ત મણિપુરના જીરીબામ જિલ્લામાં સશસ્ત્ર ઉગ્રવાદીઓના એક જૂથે ઓછામાં ઓછા છ ઘરને આગ ચાંપવામાં આવી હતી તેમ જ આદિવાસી ગામના રહેવાસીઓ પર હુમલો કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ પણ વાંચો : Manipur Violence: મણિપુરમાં બે સ્થળોએ…
- નેશનલ
આયુર્વેદ અને યોગને ‘આયુષ્માન ભારત’માં સામેલ કરોઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માગ્યો જવાબ…
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આયુર્વેદ, યોગ અને નેચરોપેથીને રાષ્ટ્રીય આયુષ્માન ભારત યોજનામાં સામેલ કરવાની માંગ કરતી અરજી પર કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ જે. બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠે…
- આપણું ગુજરાત
Vav Assembly: વાવ હંમેશા મારો ગઢ છે એટલે આ વખતે ગુલાબસિંહને જીતાડશેઃ ગેનીબેન ઠાકોર…
Vav Assembly By Poll: ગુજરાતમાં 13 નવેમ્બરે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. હાલ આ બેઠક પર પ્રચાર વેગીલો બની રહ્યો છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકારે ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું, વાવ હંમેશા મારો ગઢ રહ્યો છે. આ વિસ્તાર કૌટુંબિક અને પરિવાર…
- આમચી મુંબઈ
રાહુલ ગાંધી કે તેમના વંશજો કલમ 370 ને પુન:સ્થાપિત કરી શકશે નહીં: અમિત શાહ…
સાંગલી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કે તેમની ચોથી પેઢી જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 પાછી લાવી શકશે નહીં, એમ કેન્દ્રીય પ્રધાન અમિત શાહે શુક્રવારે મહારાષ્ટ્રના સાંગલીમાં એક ચૂંટણી રેલીમાં જણાવ્યું હતું. આ પણ વાંચો : Assembly Election:…
- આમચી મુંબઈ
મુસ્લિમ મૌલાના ફતવા બહાર પાડે તો હું પણ…: રાજ ઠાકરે શું બોલી ગયા જાણો?
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે. તમામ રાજકારણીઓ પ્રચારમાં વ્યસ્ત છે. આ શ્રેણીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ ચૂંટણી સભા દરમિયાન ઘણા મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. મેં પહેલા જ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર…