- આપણું ગુજરાત
પાકિસ્તાનને હજુ પણ જુનાગઢના સપના આવે છેઃ શહેરના સ્વતંત્રતા દિવસે ધારાસભ્યએ કહ્યું કે…
જૂનાગઢ: આજે જુનાગઢ તેનો આઝાદી દિવસ ઉજવી રહ્યું છે. 15મી ઓગસ્ટ 1947 ના રોજ બ્રિટિશ ભારત અને ભારત સંઘ સાથે જોડાણ સ્વીકારેલા દેશી રાજ્યોનો ભાગ આઝાદ થયો હતો, પરંતુ જૂનાગઢ આઝાદીના 84 દિવસ બાદ એટલે કે 9 નવેમ્બર 1947ના દિવસે…
- નેશનલ
‘બાંગ્લાદેશી ઘૂસણખોરો’થી જન્મેલા બાળકોને આદિવાસીઓના અધિકારો નહીં હોય: જેપી નડ્ડા…
રાંચી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રસાદ નડ્ડાએ શનિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે એકવાર ઝારખંડમાં ભાજપ સત્તા પર આવશે તો ઘૂસણખોર પિતા અને સ્થાનિક આદિવાસી માતાના બાળકોને આદિવાસી અધિકારો આપશે નહીં. આ પણ વાંચો : મણિપુરમાં ફરી હિંસા:…
- ઇન્ટરનેશનલ
કેનેડાએ આ સ્ટુડન્ટ વિઝા યોજના કરી બંધ, જાણો ભારતીયો પર શું થશે અસર…
Canada News: કેનેડા ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓ (Canada Student Visa) માટે માઠા સમાચાર છે. કેનેડાએ સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (SDS) વિઝા યોજનાને તાત્કાલિક અસરથી સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. કેનેડાએ તેના આ નિર્ણય પાછળ રહેણાંક મકાનોની સમસ્યા અને સંસાધનોની અછત ગણાવી…
- આમચી મુંબઈ
ડ્રગ્સ જપ્તી અને લૂંટ ચલાવવાનો પ્રયાસ કરનારા ચારને કોર્ટે છોડી મૂક્યા…
થાણે: લૂંટ ચલાવવાની તૈયારી કરનારા ચાર જણને થાણે જિલ્લાની વિશેષ કોર્ટે છોડી મૂક્યા હતા. આરોપીઓ પાસેથી ડ્રગ્સ પણ જપ્ત કરાયું હતું. કોર્ટે કહ્યું હતું કે તેમની સામે આરોપો સાબિત કરવામાં તપાસકર્તા પક્ષ નિષ્ફળ ગયો છે. આ પણ વાંચો : Maharashtra…
- આપણું ગુજરાત
રેલવે આ તારીખોએ દોડાવી રહી છે સ્પેશિયલ ટ્રેન, મતદારોને પણ થશે ફાયદો…
ભુજઃ જે રીતે લાખો કચ્છીઓએ મુંબઈને પોતાનું ઘર બનાવ્યું છે તે રીતે એવા ઘણા મહારાષ્ટ્રીયન છે જે કામ ધંધા માટે કચ્છમાં આવી વસ્યા છે. કચ્છમાં વધતા જતા નાના-મોટા ઉદ્યોગો અને મેન્યુફેક્ચિરિંગ યુનીટ્સને કારણે અન્ય રાજ્યોમાંથી ઘણા લોકો અહીં રહે છે.…
- આપણું ગુજરાત
અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર સર્જાયો અકસ્માત; 28 યાત્રિકો ઘાયલ…
અંબાજી: અંબાજી નજીક આવેલા ત્રિશુલીયા ઘાટ પર ફરી એક અકસ્માત સર્જાયો છે. અંબાજીથી દર્શન કરીને પરત ફરી રહેલા યાત્રિકોની લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. આ બસમાં સવાર 28 મુસાફરોને ઇજા પહોંચી છે. દર્શન કરીને પરત ફરતા હતા તે સમયે ત્રિશુલીયા…
- આપણું ગુજરાત
જયંતી ભાનુશાલી હત્યાકાંડમાં વધુ એક આરોપી જામીનમુક્ત…
ભુજ: કચ્છની અબડાસા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પીઢ નેતા જેન્તી ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં શેખર અને સુરજીત ભાઉ નામના શાર્પશૂટરો દ્વારા સાયલેન્સર વાળી બંદૂકના ભડાકે હત્યા કરવાના ચકચારી ગુનામાં ભુજની પાલારા જેલમાં રહેલા વધુ એક અપરાધીને દેશની ઉચ્ચ ન્યાયાલયમાંથી…
- આપણું ગુજરાત
કચ્છમાં તસ્કરોના નિશાને ધર્મસ્થાનો: 11 મંદિરોમાંથી 97 હજારની ચોરી…
ભુજ: કચ્છના રાપર તાલુકાના ચિત્રોડ અને જેઠાસરી ગામમાં ત્રાટકેલા તસ્કરોએ ૧૧ જેટલા મંદિરોને નિશાન બનાવ્યા છે. તસ્કરોએ કુલ રૂા.97,000ની માલમતાની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવાઇ છે. આ પણ વાંચો : ડિજીટલ એરેસ્ટ જેવી કોઈ સિસ્ટમ જ નથી, છતા લોકો ફ્રોડનો…
- સ્પોર્ટસ
ગૌતમ ગંભીર પર લટકતી તલવાર, હવે સિરીઝ હારીશું તો હોદ્દો ગયો જ સમજો!
Team India Head Coach: રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં 0-3થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમના 24 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં સૂપડા સાફ થયા હતા. હવે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝ…