- આમચી મુંબઈ
આજે રેલવેની ત્રણેય લાઇનમાં બ્લોક…
મુંબઈ: મધ્ય અને પશ્ચિમ રેલવે દ્વારા સિગ્નલિંગ, ટ્રેક રિપેર સહિતના કામો હાથ ધરવામાં આવનાર હોવાથી રવિવારે મેગાબ્લોક રહેશે. આ પણ વાંચો : Viral Video: Mumbai Localમાં સીટ ના મળતાં કાકાએ કર્યું કંઈક એવું કે… મધ્ય રેલવે મેઇન લાઇનમાં માટુંગાથી મુલુંડ…
- આમચી મુંબઈ
કોંગ્રેસ શાસિત રાજ્યો પાર્ટીના ‘શાહી પરિવાર’નાં એટીએમ, એમવીએ ભ્રષ્ટાચારનું પ્રતીક: વડા પ્રધાન નરેન્દ્ર મોદી…
આકોલા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે જ્યાં પણ કોંગ્રેસની સરકાર બને છે, તે રાજ્ય પાર્ટીના ‘શાહી પરિવાર’ (રાજવી પરિવાર)નું એટીએમ (ઓટોમેટેડ ટેલર મશીન) બની જાય છે. અમે મહારાષ્ટ્રને કોંગ્રેસનું એટીએમ બનવા દઈશું નહીં. આ પણ વાંચો :…
- આમચી મુંબઈ
ચૂંટણી જીતવા કૉંગ્રેસ જૂઠાણું ફેલાવી રહી છે: સ્મૃતિ ઇરાની…
મુંબઈ: તેલંગણા, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં ચૂંટણી પહેલા આપવામાં આવેલા વચનો પૂરા કરવાના કૉંગ્રેસી નેતાઓના દાવાનો વિરોધ કરતા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ તેમના પર મહારાષ્ટ્રની ચૂંટણીમાં નફરતના બીજ વાવવાનો પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ પણ વાંચો :…
- આપણું ગુજરાત
પાકિસ્તાનને હજુ પણ જુનાગઢના સપના આવે છેઃ શહેરના સ્વતંત્રતા દિવસે ધારાસભ્યએ કહ્યું કે…
જૂનાગઢ: આજે જુનાગઢ તેનો આઝાદી દિવસ ઉજવી રહ્યું છે. 15મી ઓગસ્ટ 1947 ના રોજ બ્રિટિશ ભારત અને ભારત સંઘ સાથે જોડાણ સ્વીકારેલા દેશી રાજ્યોનો ભાગ આઝાદ થયો હતો, પરંતુ જૂનાગઢ આઝાદીના 84 દિવસ બાદ એટલે કે 9 નવેમ્બર 1947ના દિવસે…
- નેશનલ
‘બાંગ્લાદેશી ઘૂસણખોરો’થી જન્મેલા બાળકોને આદિવાસીઓના અધિકારો નહીં હોય: જેપી નડ્ડા…
રાંચી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રસાદ નડ્ડાએ શનિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે એકવાર ઝારખંડમાં ભાજપ સત્તા પર આવશે તો ઘૂસણખોર પિતા અને સ્થાનિક આદિવાસી માતાના બાળકોને આદિવાસી અધિકારો આપશે નહીં. આ પણ વાંચો : મણિપુરમાં ફરી હિંસા:…
- ઇન્ટરનેશનલ
કેનેડાએ આ સ્ટુડન્ટ વિઝા યોજના કરી બંધ, જાણો ભારતીયો પર શું થશે અસર…
Canada News: કેનેડા ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓ (Canada Student Visa) માટે માઠા સમાચાર છે. કેનેડાએ સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (SDS) વિઝા યોજનાને તાત્કાલિક અસરથી સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. કેનેડાએ તેના આ નિર્ણય પાછળ રહેણાંક મકાનોની સમસ્યા અને સંસાધનોની અછત ગણાવી…
- આમચી મુંબઈ
ડ્રગ્સ જપ્તી અને લૂંટ ચલાવવાનો પ્રયાસ કરનારા ચારને કોર્ટે છોડી મૂક્યા…
થાણે: લૂંટ ચલાવવાની તૈયારી કરનારા ચાર જણને થાણે જિલ્લાની વિશેષ કોર્ટે છોડી મૂક્યા હતા. આરોપીઓ પાસેથી ડ્રગ્સ પણ જપ્ત કરાયું હતું. કોર્ટે કહ્યું હતું કે તેમની સામે આરોપો સાબિત કરવામાં તપાસકર્તા પક્ષ નિષ્ફળ ગયો છે. આ પણ વાંચો : Maharashtra…
- આપણું ગુજરાત
રેલવે આ તારીખોએ દોડાવી રહી છે સ્પેશિયલ ટ્રેન, મતદારોને પણ થશે ફાયદો…
ભુજઃ જે રીતે લાખો કચ્છીઓએ મુંબઈને પોતાનું ઘર બનાવ્યું છે તે રીતે એવા ઘણા મહારાષ્ટ્રીયન છે જે કામ ધંધા માટે કચ્છમાં આવી વસ્યા છે. કચ્છમાં વધતા જતા નાના-મોટા ઉદ્યોગો અને મેન્યુફેક્ચિરિંગ યુનીટ્સને કારણે અન્ય રાજ્યોમાંથી ઘણા લોકો અહીં રહે છે.…
- આપણું ગુજરાત
અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર સર્જાયો અકસ્માત; 28 યાત્રિકો ઘાયલ…
અંબાજી: અંબાજી નજીક આવેલા ત્રિશુલીયા ઘાટ પર ફરી એક અકસ્માત સર્જાયો છે. અંબાજીથી દર્શન કરીને પરત ફરી રહેલા યાત્રિકોની લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. આ બસમાં સવાર 28 મુસાફરોને ઇજા પહોંચી છે. દર્શન કરીને પરત ફરતા હતા તે સમયે ત્રિશુલીયા…