- મનોરંજન
સેટ પર 10 મિનિટ મોડા પહોંચવા માટે Amitabh Bachchan ને ખખડાવી નાખવામાં આવ્યા…
બોલીવૂડના શહેનશાહ, મેગા સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. હાલમાં બિગ બી પોતાના લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિની 16મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે અને આ શો પર જ…
- નેશનલ
ક્યારે છે દેવઉઠી એકાદશી ? જાણો મહત્વ, શુભ મુર્હુત, પૂજાવિધિ…
સનાતન ધર્મમાં દરેક માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની એકાદશીની તિથીનું ખૂબ જ મહત્વ રહેલું છે. આ દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે. સાથે જ બે એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે જેમાં અષાઢ મહિનાની એકાદશી કે જે દેવપોઢી…
- નેશનલ
ગ્રહોના રાજા સૂર્ય કરશે ગોચર, 30 દિવસ સુધી રાજા જેવું જીવન જીવશે આ લોકો…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહોને અલગ અલગ દરજ્જો આપવામાં આવ્યો છે અને સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે. દરેક ગ્રહ એક ચોક્કસ સમયે ગોચર કરે છે. ગ્રહોના રાજા સૂર્ય દર મહિને ગોચર કરે છે અને નવેમ્બરમાં સૂર્ય ગોચર કરવા જઈ રહ્યા…
- શેર બજાર
રૂપિયા રાખો તૈયાર, ખુલી રહ્યો છે વધુ એક IPO, ગ્રે માર્કેટમાં અત્યારથી જ તેજી…
IPO watch: આગામી સપ્તાહે વધુ એક શાનદાર આઈપીઓ ખુલી રહ્યો છે. ઓનિક્સ બાયોટેક લિમિટેડનો આઈપીઓ (Onyx Biotech Limited IPO) 13 નવેમ્બરે ખુલશે અને 18 નવેમ્બરે બંધ થશે. આ માટે પ્રાઈસ બેંડ (Price Band) 61 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ગ્રે…
- નેશનલ
જ્યારે એક ખેડૂત રેલવેની ભૂલને કારણે આખેને આખી ટ્રેનનો માલિક બની ગયો…
હેડિંગ વાંચીને કદાચ તમને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે. રેલવેની એક ભૂલને કારણે એક માણસ આખેને આખી ટ્રેનનો માલિક બની ગયો હતો. આ આખી ઘટના પંજાબના લુધિયાણાના કટાણા ગામના રહેવાસી અને વ્યવસાયે ખેડુત એવા સંપૂર્ણ સિંહે એ કરી દેખાડ્યું…
- સ્પેશિયલ ફિચર્સ
સ્લાઈડિંગ વિન્ડો ટ્રેક સાફ કરતા થાકી જાઓ છો? ટ્રાય કરો આ ટીપ્સ…
દિવાળીના દિવસોમાં ઘરની ખાસ સફાઈ કરવામાં આવે છે, પરંતુ રોજબરોજ જો ઘરની સફાઈ ન થાય તો રહેવું મુશ્કેલ બની જાય છે. ઘરની જે પણ વ્યક્તિ કે પછી કામવાળી સફાઈ કરતી હશે તેને જ ખબર હશે કે અમુક જગ્યાઓની સાફસૂફી દમ…
- આપણું ગુજરાત
સેનેગલ, માલી અને ટોગો જેવી ગરમી પડી રહી છે ગુજરાતના આ ત્રણ શહેરોમાં,…
ભુજઃ દીપોત્સવી પર્વના પૂર્ણ થયાના દસ દિવસ બાદ પણ ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ શિયાળો બેઠો નથી અને ગરમીએ વાતાવરણને વિષમ બનાવી દીધું છે. આજે પૃથ્વીના સમગ્ર ઉત્તર ગોળાર્ધમાં દુનિયાના સૌથી ગરમ ૧૫ શહેરોની યાદીમાં ગુજરાતના ત્રણ શહેરોનો સમાવેશ થતાં રાજ્યમાં કેટલી પારાવાર…
- સ્પેશિયલ ફિચર્સ
ખોટું બોલનારાને નરકમાં પણ નથી મળતું ચેન, ગરુડ પુરાણમાં છે ઉલ્લેખ…
Garuda Purana: ગરુડ પુરાણ હિન્દુ ધર્મ ગ્રંથના 18 મહાપુરાણોમાંથી એક છે જેમાં જન્મથી લઈ મૃત્યુ, સ્વર્ગ, નરક, યમલોક, પુનર્જન્મ, અધોગતિ વગેરે અંગે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. જીવનમાં સારા-ખરાબ કામ કરતા હોય તો મૃત્યુ બાદ તેનું ફળ જરૂર મળે છે. આ…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં ISKON પર પ્રતિબંધની માંગ: ઈસ્લામિક સંગઠને લગાવ્યા કત્લના નારા…
ઢાકા: બાંગ્લાદેશમાં ઈસ્લામિક સંગઠન હેફાઝત-એ-ઈસ્લામે ચટગાંવમાં ઈસ્કોન પર પ્રતિબંધની માંગણી કર્યા બાદ કોમી તણાવમાં વધારો થયો છે. જાણીતા બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને સોશિયલ મીડિયા પર ચેતવણી આપી હતી કે ચટગાંવમાં હેફાઝત-એ-ઈસ્લામની રેલી દરમિયાન “ઈસ્કોન વાળાને પકડો, પછી કત્લ કરો” જેવા…