- સ્પોર્ટસ
ભારત સામેની પહેલી ટેસ્ટમાં આ નવો બૅટર રમશે ઓપનિંગમાં, ઑસ્ટ્રેલિયાએ જાહેર કરી ટીમ…
પર્થઃ આગામી બાવીસમી નવેમ્બરે પર્થમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે ઑસ્ટ્રેલિયાએ ટીમ જાહેર કરી છે અને એમાં ખાસ કરીને પચીસ વર્ષના નવા બૅટિંગ-ઑલરાઉન્ડર નૅથન મૅકસ્વીનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. મૅકસ્વીનીને ઓપનિંગ બૅટર તરીકેની જવાબદારી સોંપાશે અને તે ઉસમાન ખ્વાજા સાથે…
- મનોરંજન
Kartik Aryan અને Sonu Nigam બંને હતા મંચ પર હાજર અને થયું કંઈક એવું કે…
બોલીવૂડના સફળ અને સુપરહિટ સિંગર્સની વાત ચાલી રહી હોય તો એમાં સોનુ નિગમ (Sonu Nigam)નું નામ ના આવે તો જ નવાઈ. આવું હોય પણ કેમ નહીં ભાઈ 32થી વધુ એવોર્ડ અને 746થી વધુ ફિલ્મોમાં પોતાના સૂરીલા અવાજનો જાદુ ચલાવ્યો છે…
- આમચી મુંબઈ
19 વર્ષથી ફરાર આરોપી સગાંને મળવા આવ્યો અને પોલીસને હાથે ઝડપાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ધમકી અને ગંભીર ઇજાના કેસમાં ફરાર આરોપી દિવાળી નિમિત્તે સગાંને મળવા દક્ષિણ મુંબઈમાં આવ્યો અને છેક 19 વર્ષે પોલીસને હાથે ઝડપાઈ ગયો હતો. આ પણ વાંચો : મીરા રોડમાં બિલ્ડિંગની ટેરેસ પર બાળકીસાથે દુષ્કર્મ: આરોપી યુપીમાં પકડાયો……
- આમચી મુંબઈ
બાળાસાહેબ અને સાવરકરનું અપમાન કરનારાઓના પક્ષે ઉદ્ધવ ઠાકરે: અમિત શાહ…
મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે કહ્યું હતું કે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસનો સાથ આપી રહ્યા છે, જેમના નેતાઓએ શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરે અને હિન્દુત્વના વિચારક વીર સાવરકરનું અપમાન કર્યું હતું. શાહે કહ્યું હતું કે, ‘હું ઉદ્ધવ…
- આમચી મુંબઈ
રાજ્યમાં 180 થી વધુ બેઠકો મળવા એમવીએનો દાવો…
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને હવે માત્ર 10 દિવસ બાકી છે. રાજ્યમાં 20 નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં ચૂંટણી બાદ કોની સરકાર આવશે? આ અંગે વિવિધ આગાહીઓ કરવામાં આવી રહી છે. ત્યારે મહાયુતિએ એવો દાવો કર્યો…
- આમચી મુંબઈ
મીરા રોડમાં બિલ્ડિંગની ટેરેસ પર બાળકીસાથે દુષ્કર્મ: આરોપી યુપીમાં પકડાયો…
થાણે: મીરા રોડમાં બિલ્ડિંગની અગાશી પર લઈ ગયા પછી સાત વર્ષની બાળકી સાથે કથિત બળાત્કાર ગુજારવા પ્રકરણે પોલીસે આરોપીને ઉત્તર પ્રદેશમાં પકડી પાડ્યો હતો. આ પણ વાંચો : ‘જો લાડકી બહીન સ્કીમની લાભાર્થી મહિલાઓ MVA રેલીમાં દેખાય તો…’, ભાજપ સાંસદના…
- નેશનલ
કેનેડામાં મંદિર પર હુમલાના વિરોધમાં દિલ્હીમાં શીખો ઉતર્યા રસ્તા પર…
નવી દિલ્હી: કેનેડામાં હિંદુ મંદિરો પરના હુમલાના વિરોધમાં, હિંદુ શીખ ગ્લોબલ ફોરમના સભ્યો આજે રસ્તા પર ઉતરી આવ્યા અને દિલ્હીના ચાણક્યપુરીમાં ભારતમાં કેનેડિયન હાઈ કમિશનની બહાર પ્રદર્શન કર્યું હતું અને તેમણે આવા હુમલાઓ સામે પગલાં લેવાની માંગ કરી હતી. પ્રદર્શનને…
- મનોરંજન
સેટ પર 10 મિનિટ મોડા પહોંચવા માટે Amitabh Bachchan ને ખખડાવી નાખવામાં આવ્યા…
બોલીવૂડના શહેનશાહ, મેગા સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. હાલમાં બિગ બી પોતાના લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિની 16મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે અને આ શો પર જ…
- નેશનલ
ક્યારે છે દેવઉઠી એકાદશી ? જાણો મહત્વ, શુભ મુર્હુત, પૂજાવિધિ…
સનાતન ધર્મમાં દરેક માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની એકાદશીની તિથીનું ખૂબ જ મહત્વ રહેલું છે. આ દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે. સાથે જ બે એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે જેમાં અષાઢ મહિનાની એકાદશી કે જે દેવપોઢી…