- વીક એન્ડ

ભાત ભાત કે લોગ : ધૂરંધરોએ કરેલી આગાહીઓ, જે ઐતિહાસિક ઢબે ધરાર ખોટી પડી!
જ્વલંત નાયક પ્રિડિકશન’ મજાનો શબ્દ છે. પ્રિડિકશન એટલે કોઈક બાબતનું પૂર્વાનુમાન. સંજોગો કે કોઈક પ્રકારની ગણતરીને આધારે આવાં પૂર્વાનુમાન થતા હોય છે. સાદા શબ્દોમાં એને આગાહી કહી શકાય. શૅરબજારને બાદ કરીએ ભારતમાં મુખ્યત્વે બે પ્રકારની આગાહીમાં પ્રજાને ભારે રસ પડે.…
- આપણું ગુજરાત

મે-જૂન મહિનાની ભીડને પહોંચી વળવા રેલવેએ જાહેર કરી બે સ્પેશિયલ ટ્રેન…
અમદાવાદઃ વેકેશન દરમિયાન અને નિયિમતપણે મુંબઈથી ગુજરાત વચ્ચે આવનારા લોકોની સંખ્યા હજારોમાં હોય છે. સૌરાષ્ટ્ર અને કચ્છના હજારો લોકો રોજ મુંબઈ નોકરીધંધા અને અન્ય કારણસર આવેજાય છે ત્યારે તે બધા માટે સુવિધામાં વધારો કરવા રેલવેએ રાજકોટ-મુંબઈ અને ગાંધીધામ-મુંબઈ વચ્ચે તેજસ…
- કચ્છ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન ટાંકણે જ કચ્છમાંથી બહાર આવ્યું જાસૂસી કૌભાંડ: પત્રકાર પરિષદમાંથી ઝડપાયો જાસૂસ…
ભુજ: સરહદી જિલ્લા કચ્છમાં એકતરફ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભુજ મુલાકાતનો તખ્તો ગોઠવાઈ ચુક્યો છે ત્યારે તેમની મુલાકાતને ટાંકણે જ રાજ્યના ત્રાસવાદ વિરોધી દળે (ATS) એ એક પાકિસ્તાની જાસૂસને ઝડપી લેતાં આ બનાવને સુરક્ષા દળો અત્યંત ગંભીરતાથી લઇ રહ્યા છે.…
- સુરત

રત્નકલાકારો માટે સરકારે જાહેર કર્યું પેકેજ, જાણો કોને મળશે લાભ…
સુરતઃ ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરતમાં હાલ હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. હીરામાં મંદીના કારણે અનેક રત્નકલાકારોએ જીવન ટૂંકાવ્યું છે. રત્ન કલાકારોના અનેક પ્રશ્નોને ધ્યાને લઈ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 11 માર્ચે ઑલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે…
- સ્પોર્ટસ

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, ગિલ કેપ્ટન; ત્રેવડી સદી ફટકારનારા ખેલાડીની વાપસી…
મુંબઈઃ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ હતી. શુભમન ગિલને નવા ટેસ્ટ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે, ઋષભ પંત ટેસ્ટ વાઇસ-કેપ્ટન રહેશે. બુમરાહ કે કેએલ રાહુલને જવાબદારી આપવામાં આવી નથી.ગિલને કેપ્ટન તરીકે પસંદ કરવાને લઈ શું કહ્યું…
- નેશનલ

કેરળમાં ચોમાસાનું 8 દિવસ પહેલા આગમન, મુંબઈમાં ઓરેન્જ એલર્ટ…
નવી દિલ્હીઃ ચોમાસું કેરળ પહોંચી ગયું છે. છેલ્લા 16 વર્ષમાં પ્રથમ વખત ચોમાસાનું નિયમ સમય કરતાં વહેલા આગમન થયું હતું. આ વખતે ચોમાસું 8 દિવસ પહેલાં જ કેરળ પહોંચી ગયું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. આ પહેલાં 2009માં ચોમાસું 23…
- બનાસકાંઠા

બીએસએફે બનાસકાંઠા બોર્ડર પર એક પાકિસ્તાની ઘૂસણખોરને સફળતાપૂર્વક કર્યો ઠાર…
બનાસકાંઠાઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે પણ સંબંધો ખરાબ ચાલી રહ્યાં છે. તેવામાં બનાસકાંઠાની સરહદ (Banaskantha Border) પર પાકિસ્તાન ધૂસણખોર (Pakistani intruder)ને ઠાર કરવામાં આવ્યો છે. ધૂસણખોરને બીએસએફ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. તેમ છતાં ભારતની સરહદમાં આવી રહ્યો હોવાથી…
- નેશનલ

Video: રાહુલ ગાંધીએ પૂંછની મુલાકાત લીધી, પાકિસ્તાનના ફાયરિંગનો ભોગ બનેલા પીડિતોને કહી આ વાત…
શ્રીનગરઃ ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ વચ્ચે લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પૂંછ પહોંચ્યા હતા. ઓપરેશન સિંદૂર બાદ રઘવાયા થયેલા પાકિસ્તાને આ વિસ્તારને નિશાન બનાવ્યું હતું. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગથી રહેણાંક વિસ્તારોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. રાહુલ ગાંધીએ…
- નેશનલ

પોક્સો કેસના આરોપીને સુપ્રીમ કોર્ટે કલમ 142નો ઉપયોગ કરી છોડી દીધો, જાણો શં છે કારણ…
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગત શુક્રવારે એક પોક્સો કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો. કોર્ટે પોક્સો કેસમાં ચુકાદો આપતી વખતે ખૂબ જ મહત્વની ટિપ્પણી પણ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવમી દરમિયાન કાયદાની કલમ 142 નો ઉપયોગ કરીને આરોપીને છોડી દીધો…









