- નેશનલ
મણિપુરમાં તંગ પરિસ્થિતિઃ રાતોરાત કેન્દ્ર સરકારે કેન્દ્રીય સશસ્ત્ર દળના 2000 જવાનને મોકલ્યા
નવી દિલ્હી: મણિપુરમાં થઈ થઈ રહેલી હિંસાઓ અને કથળી રહેલી કાયદાની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે હવે કેન્દ્ર સરકારે પગલાં ભર્યા છે. મણિપુરમાં હિંસાની તાજેતરની ઘટનાઓ અને કાયદો-વ્યવસ્થાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તાત્કાલિક કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ની 20 વધારાની…
- નેશનલ
મોહમ્મદ શમીને વિકેટ ન મળી, પણ નાનો ભાઈ એક વિકેટ લેવામાં સફળ…
ઇન્દોરઃ રણજી ટ્રોફીના ચાર દિવસીય મૅચના નવા રાઉન્ડમાં અહીં બુધવારે બેંગાલની ટીમ શાહબાઝ અહમદના 92 રનની મદદથી બનેલા 228 રનના સાધારણ સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું હતું અને ત્યાર બાદ મધ્ય પ્રદેશે એક વિકેટે 103 રન બનાવ્યા હતા. રજત પાટીદાર…
- આમચી મુંબઈ
Assembly Election: ઉદ્ધવ ઠાકરેના કાફલાને અટકાવાયો, ક્યાં અને કોણે રોક્યો?
મુંબઈ: શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ-યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેના કાફલાને સિંધુદુર્ગ જિલ્લામાં મહારાષ્ટ્ર-ગોવા બોર્ડર પર આજે અટકાવવામાં આવ્યો હતો. યવતમાળ ખાતે ચૂંટણી અધિકારીએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની બેગને તપાસ્યા પછી એક દિવસ બાદ તેમના કાફલાને અટકાવાયો હતો. આ પણ વાંચો…
- આપણું ગુજરાત
ખ્યાતિ હોસ્પિટલ કાંડઃ ગેરકાયદે કાર્ડિયાક સર્જરી કરતા હો તો સુધરી જજો…
PMJAY: અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં મહેસાણા જિલ્લાના બોરીસણા ગામના 19 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. આ પૈકી 7 દર્દીઓમાં કોઇપણ પ્રકારની સંમતિ વિના જ સ્ટેન્ટ પણ લગાવી દેવામાં આવ્યું હતું. જેમાંથી બે દર્દીઓ સ્ટેન્ટ લગાવ્યાના થોડા જ કલાકમાં મૃત્યુ પામ્યા હતા…
- નેશનલ
હિમાચલ પ્રદેશની સુખવિંદર સિંહની સરકારને મોટો ઝટકો, હાઈ કોર્ટે ભર્યું આ પગલું?
શિમલા: હિમાચલ પ્રદેશની હાઈ કોર્ટે રાજ્ય સરકારને સૌથી મોટો ઝટકો આપતા છ મુખ્ય સંસદીય સચિવોની નિમણૂકો રદ કરી છે. હાઈ કોર્ટના નિર્ણય બાદ સીપીએસ (ચીફ પાર્લામેન્ટરી સેક્રેટરી)ને આપવામાં આવતી તમામ સુવિધાઓ સમાપ્ત થઈ જશે. હવે તમામ છ મુખ્ય સંસદીય સચિવો…
- નેશનલ
ઉત્કૃષ્ટતા કેવી હોય એ પંકજ અડવાણીએ આપણને વારંવાર દેખાડ્યું છેઃ પીએમ મોદી…
નવી દિલ્હીઃ ભારતના સ્નૂકર-બિલિયર્ડ્સ લેજન્ડ પંકજ અડવાણીએ તાજેતરમાં વિક્રમજનક 28 મું વર્લ્ડ ટાઇટલ જીતી લીધું એ બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેની આ સિદ્ધિને અસાધારણ ગણાવીને તેની ખૂબ પ્રશંસા કરી છે. આ પણ વાંચો : જુનિયર તેન્ડુલકરની ઇન્તેજારીનો અંત…રણજીમાં મેળવી…
- આમચી મુંબઈ
વર્સોવાના બિલ્ડિંગ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં પંચાવન કરોડની ઠગાઈ: ડેવલપર વિરુદ્ધ ગુનો…
મુંબઈ: અંધેરીના વર્સોવા પરિસરમાં રિડેવલપ થઈ રહેલા બિલ્ડિંગના રહેવાસીઓની સહમતી વિના પંચાવન કરોડથી વધુની કિંમતના ફ્લૅટ વેચી નાખી રહેવાસીઓ સાથે કથિત છેતરપિંડી કરવા બદલ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ વિકાસક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ પણ વાંચો : ગડકરી પછી…
- આપણું ગુજરાત
કચ્છના બન્નીમાં ત્રણ ચિત્તલ હરણના મોત અંગે વન વિભાગનું મૌનઃ આંકડા છુપાવતા હોવાનો આરોપ…
ભુજ: કચ્છના બન્ની પ્રદેશમાં ચિત્તાના અને કાળીયાર પ્રજાતિના હરણના સંવર્ધન કેન્દ્ર બાદ રામપરા વન્યજીવ અભયારણ્યમાંથી પ્રારંભિક તબક્કે લાવવામાં આવેલા 20 જેટલા ચિતલ હરણના ઝુંડમાંના એક ચિત્તલનું શિયાળના હુમલામાં મોત થયાનું વનતંત્રએ જાહેર કર્યું હતું જો કે, હકીકતમાં ફેન્સિંગ વચ્ચે વિચરનારા…