- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં સેના કેમ્પ પર આતંકી હુમલો; સાતનાં મોત…
કરાંચી: પાકિસ્તાનના અશાંત રહેતા બલુચિસ્તાન પ્રાંતમાં શનિવારે મોટો હુમલો થયો છે. સુરક્ષા ચેક પોસ્ટ પર થયેલા ઘાતક હુમલામાં સાત લોકો માર્યા ગયાના અને અન્ય દસ જેટલા લોકો ઘાયલ થયાનાં અહેવાલો છે. આ હુમલો આર્મી કેમ્પ પર થયો છે. આ હુમલામાં…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામેની ટી-20 સિરીઝ જીતી લીધી…
સિડનીઃ ઑસ્ટ્રેલિયાએ અહીં આજે પાકિસ્તાનને ત્રણ મૅચવાળી ટી-20 સિરીઝની બીજી રોમાંચક મૅચમાં 13 રનથી હરાવીને શ્રેણીમાં 2-0થી વિજયી સરસાઈ મેળવી લીધી હતી. આ પણ વાંચો : ઝંઝાવાતી બેટિંગ કરતા આ શું કર્યું સંજુ સેમસને કે…. રડી રડીને થયા બૂરા હાલ…
- નેશનલ
સાઉથની એક્ટ્રેસ કસ્તુરી શંકરની પોલીસે કેમ કરી ધરપકડ? જાણો શું છે મામલો…
નવી દિલ્હીઃ તમિલનાડુમાં તેલુગુ ભાષી લોકો વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ અભિનેત્રી કસ્તુરી શંકરની શનિવારે હૈદરાબાદમાં ધરપકડ કરવામાં આવી હતી. તમિલનાડુ માટે ભાજપના રાષ્ટ્રીય સહ-પ્રભારી ડૉ. પોંગુલેટી સુધાકર રેડ્ડીએ હિન્દુ મક્કલ કાચીની બેઠકમાં 50 વર્ષીય અભિનેતાની ટિપ્પણી પર સખત વાંધો…
- આપણું ગુજરાત
Gujarat માં ઠંડી ક્યારથી ભૂક્કા બોલાવશે? વાંચો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી…
Ambalal Patel Forecast: ગુજરાતમાં નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો હોવા છતાં હજુ પણ જોઈએ તેવી ઠંડીની શરૂઆત નથી થઈ. માત્ર વહેલી સવારે અને રાત્રિના સમયે થોડો ઠંડીનો ચમકારો જોવા મળે છે. જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.…
- નેશનલ
તમિલનાડુમાં સિનેમા હૉલ બહાર ફેંકવામાં આવ્યા પેટ્રોલ બોમ્બ…
તિરુનેલવેલીઃ તમિલનાડુમાં ફિલ્મ અમરણને લઈ બબાલ મચી છે. તિરુનેલવેલીમાં કેટલાક અજાણ્યા ઇસમોએ સિનેમા હૉલ બહાર પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. આ થિયેટરમાં અભિનેતા શિવકાર્તિકેયનની ફિલ્મ અમરણ બતાવવામાં આવતી હતી. આ પણ વાંચો : Punjab: સુખબીર સિંહ બાદલે શિરોમણી અકાલી દળના અધ્યક્ષ…
- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુંબઈમાં કર્યો ચૂંટણી પ્રચાર; ચાર જનસભા સંબોધી…
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈને આજે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુંબઈના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંતર્ગત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુંબઈમાં તેમના પ્રવાસ દરમિયાન એક જ દિવસમાં ચાર જનસભાને સંબોધી હતી. આ પણ વાંચો…
- સ્પોર્ટસ
રણજીમાં સૌરાષ્ટ્ર એક દાવથી જીત્યું, મુંબઈનો નવ વિકેટે વિજય…
ચંડીગઢ/નવી દિલ્હીઃ સૌરાષ્ટ્રએ અહીં રણજી ટ્રોફીમાં એલીટ, ગ્રૂપ ડી’ની મોખરાની ટીમ ચંડીગઢને એક દાવ અને 59 રનથી હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં બોનસ પૉઇન્ટની મદદથી પ્રગતિ કરી હતી. સૌરાષ્ટ્ર હવે કુલ સાત પૉઇન્ટ મેળવવાની સાથે 11 પૉઇન્ટ લઈને પાંચમા સ્થાને આવી ગયું છે.…
- આમચી મુંબઈ
ફડણવીસ અને ભાજપના નેતાઓ વોટ જેહાદનો મુદ્દો બનાવીને ચૂંટણીને ધાર્મિક રંગ આપે છે: શરદ પવાર…
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)ના વડા શરદ પવારે શનિવારે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે તે ‘વોટ જેહાદ’ જેવા શબ્દોનો ઉપયોગ કરી રહી છે અને ‘બટેંગે તો કટંગે (વિભાજીત થઈ જશે)’ જેવા સૂત્રોનો ઉપયોગ કરીને ચૂંટણીને ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ…