- સ્પેશિયલ ફિચર્સ
આવતીકાલે છે ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ: ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિની કૃપા ભરશે ધનનાં ભંડાર…
આવતીકાલે એટલે કે 21મી નવેમ્બરે ગુરુ પુષ્ય યોગ રચાઈ રહ્યો છે. જ્યોતિષમાં ગુરુ પુષ્ય યોગને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. દેવગુરુ બૃહસ્પતિ ધન અને સમૃદ્ધિનાં કારક છે. જો ગુરુવારે પુષ્ય નક્ષત્રનો સંયોગ હોય તો આવકના સ્ત્રોતની તક પ્રાપ્ત થાય…
- નેશનલ
યુપી પેટા ચૂંટણીઃ ગાઝિયાબાદમાં માત્ર 33 ટકા વોટિંગ, ઓછું મતદાન કઈ વાતનો છે સંકેત?
લખનઉઃ મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે ઉત્તર પ્રદેશની 9 સીટો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. ગાઝિયાબાદમાં માત્ર 33 ટકા જ મતદાનથયું હતું. જો બાકીની આઠ બેઠકો કરતાં ઓછું મતદાન હતું. મહારાષ્ટ્રમાં 58.22 ટકા અને ઝારખંડમાં 67.59 ટકા મતદાન થયું હતું. યુપી…
- નેશનલ
હવે ચંદીગઢ પર કોનું નિયંત્રણ? હરિયાણા-પંજાબ સરકાર વચ્ચે ઉપડ્યો નવો વિવાદ…
ચંદીગઢ: હરિયાણા વિધાનસભામાં હવે પાટનગર ચંદીગઢ પર કોનું નિયંત્રણ તેને લઈને પ્રશ્ન ઉઠ્યો છે. ચંદીગઢમાં નવા વિધાનસભા પરિસર બનાવવાના નિર્ણયનો પંજાબ સરકારે વિરોધ કર્યો છે અને હરિયાણા વિધાનસભામાં પણ આ અંગે ચર્ચા કરવામાં આવી છે. મંગળવારે આ મામલે લાંબી ચર્ચા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં જંત્રી માટે મુસદ્દો જાહેર: આ તારીખ સુધી વાંધા-સૂચનો રજૂ કરવાની તક…
ગાંધીનગર: રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ્સ અધિનિયમ-૧૯૫૮ની કલમ-૩૨(ક)ના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો/સ્થાવર મિલ્કતોની બજાર કિંમત નક્કી કરવા માટેની ગાઈડલાઈન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નક્કી કરવામાં આવે છે. રાજ્યમાં થતાં ઝડપી વિકાસ અને ઔદ્યોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને…
- આમચી મુંબઈ
શિંદે, ઠાકરે, ફડણવીસ કે પવાર, સીએમની પહેલી પસંદ કોણ? એક્ઝિટ પોલ્સ ચોંકી ગયા…
મુંબઈ: મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો પર ચૂંટણી પૂર્ણ થયા પછી, રાજ્યના આગામી મુખ્ય પ્રધાન કોણ હશે તે અંગે ચર્ચા ચાલી રહી છે. આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં શાંતિપૂર્ણ થયું મતદાનઃ છેલ્લા કલાકોમાં થયું બમ્પર વોટિંગ… મહારાષ્ટ્ર એક્ઝિટ પોલ પરિણામો 2024:…
- મનોરંજન
માત્ર A. R. Rehman જ નહીં, આ સ્ટાર્સે પણ લગ્નના વર્ષો બાદ લીધા હતા છૂટાછેડા…
ઑસ્કાર વિજેતા સંગીતકાર એ. આર. રહેમાનનાં છૂટાછેડાની ચર્ચા થઈ રહી છે. તેની પત્ની સાયરા બાનુનેએ લગ્નના 29 વર્ષ પછી તેના પતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમના વકીલે એક સત્તાવાર નિવેદનમાં આ જાહેરાત કરી હતી. આ ખબરથી તેના ફેંસને આચકો…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર ચૂંટણીમાં આ પાંચ મુદ્દા મહત્ત્વનો ભાગ ભજવશે, જાણો હવે નવા તારણો?
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મતદાનના એક દિવસ પહેલા મહાયુતિ અને એમવીએએ જે રીતે એકબીજા પર નિશાન સાધ્યું છે તે છેલ્લા રાઉન્ડમાં તેમના પ્રતિસ્પર્ધી પર વિજય મેળવવાની વ્યૂહરચના છે, પરંતુ તે કેટલું કામ કરશે તે કહેવાનું મુશ્કેલ છે. મતદાનના માત્ર એક દિવસ પહેલા,…
- આમચી મુંબઈ
મુંબઈ-થાણેમાં એક્ઝિટ પોલમાં ઠાકરે જ રાજા!
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાન બાદ એક્ઝિટ પોલના આંકડા આવવા લાગ્યા છે. મુંબઈ અને થાણે પટ્ટાના પત્રકારોના એક્ઝિટ પોલમાંથી ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે, જેણે સમગ્ર મહારાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું છે. લોકસભા ચૂંટણીના આંકડાઓ અનુસાર, મહાવિકાસ આઘાડી મુંબઈની 20 વિધાનસભા બેઠકો…
- આમચી મુંબઈ
Election Day: બીડમાં મતદાન વખતે અપક્ષના ઉમેદવારને આવ્યો હાર્ટ એટેક અને…
બીડઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આજે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ પણ રાજ્યમાં એક ચોંકાવનારો બનાવ બન્યો. ચૂંટણી લડી રહેલા અપક્ષના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત થવાથી લોકોમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. આ પણ વાંચો : સટ્ટા બજાર પ્રમાણે મહારાષ્ટ્રમાં કોની બનશે સરકાર?…