- નેશનલ
CBSE એ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો કરી જાહેર, આ તારીખથી શરૂ થશે પરીક્ષા…
નવી દિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ આજે ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાની તારીખોની જાહેરાત કરી છે. ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા 15 ફેબ્રુઆરી, 2025 થી શરૂ થશે. ધોરણ 10 ની પરીક્ષા 15 ફેબ્રુઆરીએ અંગ્રેજીના પેપર…
- સ્પોર્ટસ
શુક્રવારથી પ્રથમ ટેસ્ટ: પર્થમાં કેવી હોઈ શકે ભારતની પ્લેઇંગ-ઇલેવન?
પર્થઃ શુક્રવાર, 22મી નવેમ્બરે પર્થના ઑપ્ટસ સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામે શરૂ થનારી સિરીઝની પ્રથમ ટેસ્ટ (સવારે 7.50 વાગ્યાથી)માં કૅપ્ટન રોહિત શર્મા બીજી વાર પિતા બન્યો એટલે નથી રમવાનો અને શુભમન ગિલ ડાબા હાથના અંગૂઠાના ફ્રૅક્ચરને લીધે નહીં રમે એટલે પ્લેઇંગ-ઇલેવનમાં કેટલાક…
- સ્પેશિયલ ફિચર્સ
આવતીકાલે છે ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ: ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિની કૃપા ભરશે ધનનાં ભંડાર…
આવતીકાલે એટલે કે 21મી નવેમ્બરે ગુરુ પુષ્ય યોગ રચાઈ રહ્યો છે. જ્યોતિષમાં ગુરુ પુષ્ય યોગને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. દેવગુરુ બૃહસ્પતિ ધન અને સમૃદ્ધિનાં કારક છે. જો ગુરુવારે પુષ્ય નક્ષત્રનો સંયોગ હોય તો આવકના સ્ત્રોતની તક પ્રાપ્ત થાય…
- નેશનલ
યુપી પેટા ચૂંટણીઃ ગાઝિયાબાદમાં માત્ર 33 ટકા વોટિંગ, ઓછું મતદાન કઈ વાતનો છે સંકેત?
લખનઉઃ મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે ઉત્તર પ્રદેશની 9 સીટો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. ગાઝિયાબાદમાં માત્ર 33 ટકા જ મતદાનથયું હતું. જો બાકીની આઠ બેઠકો કરતાં ઓછું મતદાન હતું. મહારાષ્ટ્રમાં 58.22 ટકા અને ઝારખંડમાં 67.59 ટકા મતદાન થયું હતું. યુપી…
- નેશનલ
હવે ચંદીગઢ પર કોનું નિયંત્રણ? હરિયાણા-પંજાબ સરકાર વચ્ચે ઉપડ્યો નવો વિવાદ…
ચંદીગઢ: હરિયાણા વિધાનસભામાં હવે પાટનગર ચંદીગઢ પર કોનું નિયંત્રણ તેને લઈને પ્રશ્ન ઉઠ્યો છે. ચંદીગઢમાં નવા વિધાનસભા પરિસર બનાવવાના નિર્ણયનો પંજાબ સરકારે વિરોધ કર્યો છે અને હરિયાણા વિધાનસભામાં પણ આ અંગે ચર્ચા કરવામાં આવી છે. મંગળવારે આ મામલે લાંબી ચર્ચા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં જંત્રી માટે મુસદ્દો જાહેર: આ તારીખ સુધી વાંધા-સૂચનો રજૂ કરવાની તક…
ગાંધીનગર: રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ્સ અધિનિયમ-૧૯૫૮ની કલમ-૩૨(ક)ના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો/સ્થાવર મિલ્કતોની બજાર કિંમત નક્કી કરવા માટેની ગાઈડલાઈન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નક્કી કરવામાં આવે છે. રાજ્યમાં થતાં ઝડપી વિકાસ અને ઔદ્યોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને…
- આમચી મુંબઈ
શિંદે, ઠાકરે, ફડણવીસ કે પવાર, સીએમની પહેલી પસંદ કોણ? એક્ઝિટ પોલ્સ ચોંકી ગયા…
મુંબઈ: મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો પર ચૂંટણી પૂર્ણ થયા પછી, રાજ્યના આગામી મુખ્ય પ્રધાન કોણ હશે તે અંગે ચર્ચા ચાલી રહી છે. આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં શાંતિપૂર્ણ થયું મતદાનઃ છેલ્લા કલાકોમાં થયું બમ્પર વોટિંગ… મહારાષ્ટ્ર એક્ઝિટ પોલ પરિણામો 2024:…
- મનોરંજન
માત્ર A. R. Rehman જ નહીં, આ સ્ટાર્સે પણ લગ્નના વર્ષો બાદ લીધા હતા છૂટાછેડા…
ઑસ્કાર વિજેતા સંગીતકાર એ. આર. રહેમાનનાં છૂટાછેડાની ચર્ચા થઈ રહી છે. તેની પત્ની સાયરા બાનુનેએ લગ્નના 29 વર્ષ પછી તેના પતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમના વકીલે એક સત્તાવાર નિવેદનમાં આ જાહેરાત કરી હતી. આ ખબરથી તેના ફેંસને આચકો…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર ચૂંટણીમાં આ પાંચ મુદ્દા મહત્ત્વનો ભાગ ભજવશે, જાણો હવે નવા તારણો?
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મતદાનના એક દિવસ પહેલા મહાયુતિ અને એમવીએએ જે રીતે એકબીજા પર નિશાન સાધ્યું છે તે છેલ્લા રાઉન્ડમાં તેમના પ્રતિસ્પર્ધી પર વિજય મેળવવાની વ્યૂહરચના છે, પરંતુ તે કેટલું કામ કરશે તે કહેવાનું મુશ્કેલ છે. મતદાનના માત્ર એક દિવસ પહેલા,…