- આમચી મુંબઈ
અજિત પવાર પણ બની શકે છે મુખ્યમંત્રીઃ છગન ભુજબળે મમરો મૂક્યો…
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં મહાયુતિની ભવ્ય જીત થઈ હતી. ભાજપને 132, શિવસેના (SHS)ને 57 અને અજિત પવારની એનસીપીને 41 સીટ મળી હતી. આ દરમિયાન રાજ્યના આગામી મુખ્યમંત્રીને લઈ અટકળો થઈ રહી છે. દેવેન્દ્ર ફડણવીસને સીએમ પદના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.…
- નેશનલ
મસ્જિદ સર્વેક્ષણને લઈને સંભલમાં હિંસા: આગચંપી, પથ્થરમારો અને ગોળીબારમાં ત્રણના મોત…
સંભલ: ઉત્તર પ્રદેશના સંભલ શહેરમાં શાહી જામા મસ્જિદમાં સર્વેક્ષણને મામલે ફાટી નિકળેલી હિંસાને લઈને ભારે હોબાળો મચી ગયો છે. આ હિંસામાં ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોની ઓળખ નઈમ ખાન, બિલાલ અને નોમાન તરીકે થઈ છે. ટોળાએ પથ્થરમારો કરતા પોલીસે…
- સ્પોર્ટસ
આઇપીએલ-ઑક્શનના પ્રારંભિક તબક્કામાં કોણે કોને ખરીદ્યો, જાણી લો…
જેદ્દાહઃ આઇપીએલની 2025 ની સીઝન પહેલાંના બે દિવસના મેગા ઑક્શનમાં રવિવારે પહેલા જ દિવસે મોટા ધૂમધડાકા થયા હતા. લખનઊએ વિકેટકીપર રિષભ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદીને તેને આઇપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બનાવ્યો તો બીજી બાજુ પંજાબે શ્રેયસ ઐયરને 26.75…
- મનોરંજન
કપિલના શોમાં ગોવિંદા-કૃષ્ણાનું થયું રિયુનિયન…
કોમેડિયન કૃષ્ણા અભિષેક અને ગોવિંદા વચ્ચે ઘણા વર્ષોથી અણબનાવ હતો. બંને એકબીજા સાથે બોલવાનું કે સાથે કોઇ શોમાં જવાનું પણ ટાળતા હતા. પણ હવે હાલમાં જ ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં 8 વર્ષ બાદ મામા-ભાણેજનું મિલન થયું હતું. ગોવિંદાએ કૃષ્ણાને…
- સ્પોર્ટસ
આઈપીએલ ઑક્શનમાં શમીને લાગી લૉટરી, આ ટીમે 10 કરોડમાં ખરીદ્યો…
IPL Auction 2024: ક્રિકેટના મહાકુંભ ગણાતા ઈન્ડિયન પ્રીમિયર લીગની જેદ્દાહ (સાઉદી અરેબિયા)માં ઑક્શન ચાલી રહી છે. ઑક્શનના પ્રથમ દિવસે જ ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ થયો હતો. ગત સીઝનમાં ગુજરાત ટાઈટન્સનો હિસ્સો રહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પણ લોટરી લાગી હતી.…
- નેશનલ
હેમંત સોરેને રજૂ કર્યો સરકાર બનાવવાનો દાવો, 28 નવેમ્બરે શપથવિધિ…
નવી દિલ્હી: જેએમએમના નેતા હેમંત સોરેને રવિવારે ઝારખંડના રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તેઓ 28 નવેમ્બરે મુખ્ય પ્રધાન પદના શપથ લેશે. બીજી તરફ આજે રાજ્યમાં ઇન્ડી ગઠબંધનના નેતાઓએ સર્વસંમતિથી હેમંત સોરેનને ધારાસભ્ય દળના…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના પરિણામોની સાઈડ ઈફેક્ટઃ આ ત્રણ સાંસદોનું રાજકીય ભાવિ અધ્ધરતાલ…
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યાને લગભગ 24 કલાક થવા આવ્યા પરંતુ હજુ પણ મહાવિકાસ આઘાડીને માન્યામાં આવતું નથી, કે તેઓ માત્ર 57 બેઠકમાં સમેટાઈ ગયા છે. રાજ્યમાં 288 બેઠકમાંથી મહાયુતીને 233 બેઠક પર વિજય મળ્યો છે. કૉંગ્રેસને 16, ઉદ્ધવસેનાને…
- નેશનલ
કમૂરતા ક્યારથી લાગશે, જાણો શું કરવું જોઇએ અને શું નહીં કરવું જોઇએ…
સનાતન ધર્મમાં ખરમાસ એટલે કે કમુરતાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ અને સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે એનાથી વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ અને સુખ આવે છે. આ પણ વાંચો…
- સ્પોર્ટસ
પંત બન્યો આઈપીએલ ઑકશનનો સૌથી મોંઘો ખેલાડી, લખનઉએ 27 કરોડમાં ખરીદ્યો…
IPL Auction 2024: ક્રિકેટના મહાકુંભ ગણાતા ઈન્ડિયન પ્રીમિયર લીગની જેદ્દાહ (સાઉદી અરેબિયા)માં ઑક્શન ચાલી રહી છે. શરૂઆતમાં 12 માર્કી ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી હતી. આ વખતે માર્કી ખેલાડીઓની યાદીમાં સાત ભારતીય અને પાંચ વિદેશી ખેલાડીઓ હતા. આ તમામ ખેલાડીએ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ભાજપની જીત પાછળ સંઘે કેવી રીતે નીભાવ્યો મહત્ત્વનો રોલ?
Maharashtra election results: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે શાનદાર દેખાવ કર્યો હતો. ભાજપના 149 ઉમેદવારોમાંથી 132ની જીત થઈ હતી. મહારાષ્ટ્રમાં ભાજપનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભાજપની સાથે મહાયુતિમાં સામેલ અન્ય પક્ષોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ જીતની પાછળ સંઘની મહત્ત્વની…