- નેશનલ
યુપીના સંભલમાં હિંસા બાદ જનજીવન સામાન્યઃ શાળાઓ ફરી શરૂ, ઇન્ટરનેટ હજુ બંધ…
સંભલઃ ઉત્તર પ્રદેશ (યુપી)ના સંભલ જિલ્લામાં અદાલતના જામા મસ્જિદના સર્વેક્ષણ આદેશ પછી ફેલાયેલી હિંસાના બે દિવસ પછી જનજીવન ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યું છે. આજે શાળાઓ ફરી ખુલી હતી. આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો પણ ખુલવા લાગી હતી. જોકે ઈન્ટરનેટ…
- આમચી મુંબઈ
Good News: આવતીકાલથી પશ્ચિમ રેલવેમાં 13 એસી લોકલ ટ્રેનની સર્વિસ વધશે…
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં એસી (એર કન્ડિશન્ડ) લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે. એસી લોકલ ટ્રેનની વધતી લોકપ્રિયાતને કારણે પશ્ચિમ રેલવેમાં આવતીકાલથી વધુ ટ્રેનની સર્વિસ ઉપલબ્ધ થશે. આ પણ વાંચો : સેબીની દરમિયાનગીરી બાદ સીટુસી એડવાન્સનું લિસ્ટિંગ મોકૂફ…
- આમચી મુંબઈ
મરાઠાઓ શિંદેને સીએમ તરીકે ઈચ્છે છે: શિવસેનાનો દાવો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન માટે મહાયુતિમાં અત્યારે ખેંચતાણ ચાલી હોવાથી પ્રવર્તી રહેલા સસ્પેન્સ વચ્ચે, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના એક નેતાએ એવો દાવો કર્યો છે કે મરાઠા સમુદાય એકનાથ શિંદેને ટોચના પદ પર ચાલુ રાખવા માંગે છે.…
- આમચી મુંબઈ
ભાજપને મુખ્ય પ્રધાન જાહેર કરવાની ઉતાવળ નહીં…
મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) મહારાષ્ટ્રની નવી સરકારમાં પોર્ટફોલિયોની વહેંચણીને આખરી ઓપ આપવામાં ન આવે ત્યાં સુધી મુખ્ય પ્રધાનપદના ઉમેદવારની જાહેરાત કરવાની ઉતાવળ કરશે નહીં, એમ પાર્ટીના ઉચ્ચ પદસ્થ સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું. આ પણ વાંચો : મહારાષ્ટ્રને અત્યાર સુધીમાં…
- આમચી મુંબઈ
માનો યા ના માનોઃ મહારાષ્ટ્રમાં ભાજપના ‘મહાવિજય’ની આ હતી Formula, જાણો…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પતી ગઈ અને પરિણામો પણ જાહેર થઇ ગયા છે. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની ‘શાનદાર’ જીત પાછળની વાતો ધીમે ધીમે પ્રકાશમાં આવી રહી છે. છેલ્લા છ મહિનાથી વિદર્ભમાં…
- આમચી મુંબઈ
નાગપુરમાં પિકનિક જતી બસ ઊંધી વળીઃ વિદ્યાર્થીનું મોત…
નાગપુર: સ્કૂલ પિકનિક જતી બસને આજે સવારે નડેલા અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોત તથા અનેક વિદ્યાર્થી અને શિક્ષકો ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. શંકર નગરની સરસ્વતી હાઇ સ્કૂલના વિદ્યાર્થીઓની પિકનિક બસમાં વર્ધા જિલ્લાએ જઇ રહી હતી. ત્યારે આ અકસ્માત…
- નેશનલ
Supreme Court એ બેલેટથી ચૂંટણીની માંગ કરતી અરજી ફગાવી, કહ્યું કોર્ટ કાલ્પનિક દાવાઓ પર વિચાર ના કરી શકે…
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે(Supreme Court)એક મહત્વપૂર્ણ ચુકાદામાં દેશમાં ઇવીએમના બદલે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. આ અરજી ડૉ. કે.એ. પૉલે દાખલ કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પીબી…
- ઇન્ટરનેશનલ
ભારત પછી ચીનમાં તમિલ ફિલ્મ ‘મહારાજા’ ધમાલ મચાવશે…
બીજિંગઃ તમિલ ફિલ્મ ‘મહારાજા’ શુક્રવારે ચીનમાં રીલિઝ થશે અને તેની સાથે બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય થયા બાદ ચીનના દર્શકોને બતાવવામાં આવનારી આ પહેલી ભારતીય ફિલ્મ બનશે. આ પણ વાંચો : સ્કૂલના દિવસોને યાદ કરીને અનન્યા પાંડેએ કરી ચોંકાવનારી વાતો……