- આપણું ગુજરાત
નિર્દયતા ! Surat માં પુત્રએ જ 85 વર્ષની માતાની હત્યા કરી, ભોજન મુદ્દે થયો હતો ઝઘડો…
સુરત: ગુજરાતના સુરતમાં(Surat)જમવા બાબતે થયેલા વિવાદ બાદ ઉશ્કેરાયેલા પુત્રએ ખાંડણી દસ્તો મારીને 85 વર્ષની માતાની નિર્દયતાથી હત્યા કરી હતી. આ ઘટના સુરત શહેરના ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના પંચશીલ નગરમાં ઘટી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવીને…
- સ્પેશિયલ ફિચર્સ
દુનિયાની વયોવૃદ્ધ વ્યક્તિનું 112 વર્ષે થયું નિધન…
વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ જોન ટિનિસવુડનું 112 વર્ષની ઉંમરે નિધન થયું. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ (જીડબલ્યુઆર) વતી જણાવવામાં આવ્યું છે કે જોન ટિનિસવુડનું સોમવારે ઇંગ્લેન્ડના સાઉથપોર્ટના એક ઓલ્ડેજ કેરહોમમાં નિધન થયું હતું. આ પણ વાંચો : તંદુરસ્તી-મનદુરસ્તી : આપણે…
- આપણું ગુજરાત
Rajkot માં સરદારધામના ઉપપ્રમુખ પર હુમલો કરનાર પીઆઇને સસ્પેન્ડ કરવાની માંગ…
રાજકોટ : ગુજરાતના રાજકોટમાં(Rajkot Sardardham)25 નવેમ્બરના રોજ પૂર્વે કોર્પોરેટર અને ઉદ્યોગપતિ જયંતિ સરધારા પર પીઆઇ સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં જયંતિ સરધારાને લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જેના પગલે હવે પાટીદાર સમાજની બે મુખ્ય…
- સ્પોર્ટસ
ચૅમ્પિયન્સ ટ્રોફીનું ભાવિ શુક્રવારે નક્કી થઈ જશે, જાણો કેવી રીતે…
દુબઈઃ ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં વન-ડેની જે બહુચર્ચિત ચૅમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે એનું સમયપત્રક નક્કી કરવા આઇસીસીની શુક્રવાર, 29મી નવેમ્બરે વર્ચ્યુઅલ મીટિંગ યોજાશે. ભારત આ સ્પર્ધામાં રમવા પોતાની ટીમ પાકિસ્તાન નથી મોકલવાનું એટલે ટાઇમટેબલ નક્કી કરવામાં વિલંબ થયો છે. બીસીસીઆઇનો દૃઢ આગ્રહ…
- મનોરંજન
પ્રિયંકા ચોપરાએ લંડનની કડકડતી ઠંડીમાં કર્યું શૂટ, તસવીરો ખુશીથી શેર કરી…
લંડનઃ જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા-જોનાસ અત્યારે પોતાની ફિલ્મના શૂટિંગ માટે લંડનમાં છે. તેણે વરસાદમાં શૂટિંગ દરમિયાનની ઘણી તસવીરો અને ક્લિપ્સ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. પહેલી તસ્વીર લોહીથી લથપથ હોલની છે. પ્રિયંકા સવાલ કર્યો હતો કે તમને શું લાગે…
- નેશનલ
યુપીના સંભલમાં હિંસા બાદ જનજીવન સામાન્યઃ શાળાઓ ફરી શરૂ, ઇન્ટરનેટ હજુ બંધ…
સંભલઃ ઉત્તર પ્રદેશ (યુપી)ના સંભલ જિલ્લામાં અદાલતના જામા મસ્જિદના સર્વેક્ષણ આદેશ પછી ફેલાયેલી હિંસાના બે દિવસ પછી જનજીવન ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યું છે. આજે શાળાઓ ફરી ખુલી હતી. આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો પણ ખુલવા લાગી હતી. જોકે ઈન્ટરનેટ…
- આમચી મુંબઈ
Good News: આવતીકાલથી પશ્ચિમ રેલવેમાં 13 એસી લોકલ ટ્રેનની સર્વિસ વધશે…
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં એસી (એર કન્ડિશન્ડ) લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે. એસી લોકલ ટ્રેનની વધતી લોકપ્રિયાતને કારણે પશ્ચિમ રેલવેમાં આવતીકાલથી વધુ ટ્રેનની સર્વિસ ઉપલબ્ધ થશે. આ પણ વાંચો : સેબીની દરમિયાનગીરી બાદ સીટુસી એડવાન્સનું લિસ્ટિંગ મોકૂફ…
- આમચી મુંબઈ
મરાઠાઓ શિંદેને સીએમ તરીકે ઈચ્છે છે: શિવસેનાનો દાવો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન માટે મહાયુતિમાં અત્યારે ખેંચતાણ ચાલી હોવાથી પ્રવર્તી રહેલા સસ્પેન્સ વચ્ચે, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના એક નેતાએ એવો દાવો કર્યો છે કે મરાઠા સમુદાય એકનાથ શિંદેને ટોચના પદ પર ચાલુ રાખવા માંગે છે.…