- આમચી મુંબઈ
શિંદે જૂથના નેતાએ કર્યો મોટો દાવો, એકનાથ શિંદે કેન્દ્રમાં નહીં જાય પણ…
છત્રપતિ સંભાજી નગર: શિવસેના (એકનાથ શિંદે) જૂથના નેતા સંજય શિરસાટે કહ્યું હતું કે જો એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાનનું પદ સ્વીકારશે નહીં તો અમારી પાર્ટીના કોઈ અન્ય નેતાને આ પદ મળશે અને એના અંગે આજે સાંજ સુધીમાં નિર્ણય લેવામાં આવશે.…
- ટોપ ન્યૂઝ
વિશ્વમાં ભારતનો દબદબો વધ્યોઃ UN પીસકીપિંગ કમિશનમાં ભારતને ફરી બનાવાયું સભ્ય…
ન્યૂ યોર્કઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આજે વિશ્વમાં પ્રશંસા થાય છે. જેના કારણે વિશ્વના નકશા પર ભારતની એક અલગ ઓળખ ઊભી થઈ છે. વિશ્વમાં ભારતના વધતાં કદની સમગ્ર વિશ્વ નોંધ લઈ રહ્યું છે ત્યારે ભારતની 2025-26 માટે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં…
- નેશનલ
બિરસા મુંડાના પરપૌત્ર મંગલ મુંડાનું નિધન, PM મોદી અને CM સોરેને શ્રદ્ધાંજલિ પાઠવી…
રાંચી: ઝારખંડના મહાન આદિવાસી સ્વતંત્ર સેનાની બિરસા મુંડાના પરપૌત્ર મંગલ મુંડાનું આજે શુક્રવારે અવસાન (Mangal Munda Passed away) થયું હતું. 45 વર્ષીય મંગલ મુંડા રોડ અકસ્માતમાં ઘાયલ થયા હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ખુંટી તામર રોડ પર રૂતાડીહ ગામ…
- સ્પેશિયલ ફિચર્સ
પર્સમાં રાખો આ નાનકડી સફેદ વસ્તુ, ક્યારેય નહીં વર્તાય પૈસાની અછત…
દુનિયામાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેને પૈસા કમાવવાની ઈચ્છા નહીં હોય. પૈસા કમાવવા માટે તેઓ કોઈ પણ હદે જવા તૈયાર હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ ધનપ્રાપ્તિ માટેના વિવિધ ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને કરીને ધનપ્રાપ્તિ થાય છે. આજે…
- આપણું ગુજરાત
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનો હુંકાર, Priyanka Gandhi ભાજપ માટે પડકાર નહી…
સુરત : ગુજરાતમાં સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે હાલમાં જ સાંસદ બનેલા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi)પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે પ્રિયંકા ગાંધી ભાજપ માટે કોઈ પડકાર નથી. આખો પરિવાર આવે તો પણ અમને વાંધો…
- નેશનલ
ફેંગલ ચક્રવાતથી ભારે વરસાદનું એલર્ટ, તબાહી મચાવશે વાવાઝોડું…
નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન આજે નવેમ્બરે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 2 દિવસમાં આ ચક્રવાત શ્રીલંકાના કિનારે થઈને તમિલનાડુ તરફ આગળ વધી શકે છે. આ…
- આપણું ગુજરાત
ખ્યાતિ કાંડમાં નવો ખુલાસોઃ ગામના સરપંચ, આસપાસની હોસ્પિટલના ડૉક્ટરોને અપાતું હતું કમીશન…
અમદાવાદઃ અમદાવાદના એસ.જી. હાઈવે પર સ્થિત ખ્યાતિ હૉસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પાંચ આરોપીઓમાં હૉસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, પ્રતીક ભટ્ટ, મિલિન્દ પટેલ અને પંકિલ પટેલની ધરપકડ કરવામાં આવી…
- મનોરંજન
આખરે લગ્નના આટલા વર્ષે છુટા પડ્યા Aishwarya અને…
હેડિંગ વાંચીને જો તમે વિચારી રહ્યા હોવ કે અહીં બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ની વાત ચાલી રહી છે તો એવું નથી. આ તો અહીં સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની દીકરી ઐશ્વર્યા રજનીકાંત (Aishwarya Rajnikanth)ની વાત થઈ રહી છે. લગ્નના 20…