- નેશનલ
પશ્વિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડઃ પૂર્વ TMC નેતા કુંતલ ઘોષને મળ્યા જામીન…
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે પશ્ચિમ બંગાળ પ્રાથમિક શાળા ભરતી કૌભાંડ સંબંધિત સીબીઆઈ કેસમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ભૂતપૂર્વ યુવા નેતા કુંતલ ઘોષના નિયમિત જામીન મંજૂર કર્યા છે. જસ્ટિસ સૂર્યકાંત અને ઉજ્જવલ ભુઇયાની ખંડપીઠે જણાવ્યું હતું કે આ મામલે નજીકના ભવિષ્યમાં…
- આપણું ગુજરાત
ભુજમાં બન્યો ચોંકાવનારો કિસ્સોઃ ફોન પર વાત કરતા યુવતીનું પરિવાર સામે થયું મોત…
ભુજઃ સ્માર્ટફોન આજે લોકોના જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે. તેના વગર લોકો થોડીવાર પણ રહી શકતા નથી. ભુજમાં આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. મોબાઈલ ફોન પર વાત કરવામાં મશગુલ બનેલી ૨૨ વર્ષની કાજલ લાલજી વાઘેલા તેના પરિવારજનોની નજર…
- આપણું ગુજરાત
ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી, સંવેદનશીલ માહિતી મોકલતો જાસૂસ ઝડપ્યો…
દ્વારકાઃ ગુજરાત એટીએસ દ્વારા ફરી એક વખત દેશના ગદ્દારને ઝડપવામાં આવ્યો હતો. એટીએસ દ્વારા ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરવાના આરોપમાં એક ભારતીય નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ઓખા બીચ પર એક કંપનીમાં નોકરી હતી. જેની આડમાં તે ઓખા, દ્વારકા,…
- આમચી મુંબઈ
શિંદે જૂથના નેતાએ કર્યો મોટો દાવો, એકનાથ શિંદે કેન્દ્રમાં નહીં જાય પણ…
છત્રપતિ સંભાજી નગર: શિવસેના (એકનાથ શિંદે) જૂથના નેતા સંજય શિરસાટે કહ્યું હતું કે જો એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાનનું પદ સ્વીકારશે નહીં તો અમારી પાર્ટીના કોઈ અન્ય નેતાને આ પદ મળશે અને એના અંગે આજે સાંજ સુધીમાં નિર્ણય લેવામાં આવશે.…
- ટોપ ન્યૂઝ
વિશ્વમાં ભારતનો દબદબો વધ્યોઃ UN પીસકીપિંગ કમિશનમાં ભારતને ફરી બનાવાયું સભ્ય…
ન્યૂ યોર્કઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આજે વિશ્વમાં પ્રશંસા થાય છે. જેના કારણે વિશ્વના નકશા પર ભારતની એક અલગ ઓળખ ઊભી થઈ છે. વિશ્વમાં ભારતના વધતાં કદની સમગ્ર વિશ્વ નોંધ લઈ રહ્યું છે ત્યારે ભારતની 2025-26 માટે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં…
- નેશનલ
બિરસા મુંડાના પરપૌત્ર મંગલ મુંડાનું નિધન, PM મોદી અને CM સોરેને શ્રદ્ધાંજલિ પાઠવી…
રાંચી: ઝારખંડના મહાન આદિવાસી સ્વતંત્ર સેનાની બિરસા મુંડાના પરપૌત્ર મંગલ મુંડાનું આજે શુક્રવારે અવસાન (Mangal Munda Passed away) થયું હતું. 45 વર્ષીય મંગલ મુંડા રોડ અકસ્માતમાં ઘાયલ થયા હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ખુંટી તામર રોડ પર રૂતાડીહ ગામ…
- સ્પેશિયલ ફિચર્સ
પર્સમાં રાખો આ નાનકડી સફેદ વસ્તુ, ક્યારેય નહીં વર્તાય પૈસાની અછત…
દુનિયામાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેને પૈસા કમાવવાની ઈચ્છા નહીં હોય. પૈસા કમાવવા માટે તેઓ કોઈ પણ હદે જવા તૈયાર હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ ધનપ્રાપ્તિ માટેના વિવિધ ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને કરીને ધનપ્રાપ્તિ થાય છે. આજે…
- આપણું ગુજરાત
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનો હુંકાર, Priyanka Gandhi ભાજપ માટે પડકાર નહી…
સુરત : ગુજરાતમાં સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે હાલમાં જ સાંસદ બનેલા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi)પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે પ્રિયંકા ગાંધી ભાજપ માટે કોઈ પડકાર નથી. આખો પરિવાર આવે તો પણ અમને વાંધો…