- વડોદરા

વડોદરામાં પીએમ મોદીના રોડ શો માં પહોંચ્યો કર્નલ સોફિયાનો પરિવાર, કહ્યું ઓપરેશન સિંદૂરથી ખુશ…
વડોદરા : ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પ્રથમ વખત બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. તેમણે વડોદરામાં રોડ શો કરીને ગુજરાતની તેમની બે દિવસીય મુલાકાતની શરૂઆત કરી. આ રોડ શો દરમિયાન લોકોએ વડાપ્રધાન મોદી પર ફૂલોનો વરસાદ પણ કર્યો. ખાસ…
- આમચી મુંબઈ

મુંબઈમાં 12 દિવસ પહેલા આવ્યું ચોમાસુ! ભારે વરસાદે તબાહી મચાવી, આ વિસ્તારોમાં હાઈ એલર્ટ…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચોમાસુ 12 દિવસ વહેલું આવ્યું છે. ચોમાસુ શરૂ થતાની સાથે છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી કેટલાક દિવસ સુધી હજી ભારે વરસાદ થવાનો છે. જેના કારણે હવામાન…
- ધર્મતેજ

પ્રેમસખી પ્રેમાનંદ સ્વામીનું તપ ને તેજ સંગીત કે સમયને આધીન નથી હોતા સંત…
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની એમની સંગીત પ્રસ્તુતિથી તત્કાલીન સંગીતજ્ઞોએ અચંબિત બનીને અપૂર્વ અનુભૂતિ અનુભવેલી,એના ઘણાં દૃષ્ટાંતો સ્વામિનારાયણીય સત્સંગ સભામાં પ્રચલિત છે. ‘હરિલીલાચરિત્રસાગર’માં પણ ઉદાત થયેલા છે. એક વખત ગ્વાલિયર રાજ્યના સંગીતજ્ઞ મહાનુભાવો શ્રીહરિના દર્શને અને પોતાની શ્રેષ્ઠ ગણાતી ગાયકીનો…
- ધર્મતેજ

સૌથી જરૂરી મનની શાંતિ…
ચિંતન -હેમુ ભીખુ જીવનમાં સૌથી જરૂરી મનની શાંતિ છે, ખુશી નહીં. જો મન શાંત હોય તો બધી જ વસ્તુ વ્યવસ્થિત લાગે, કશા માટે કશી ફરિયાદ ન રહે, ક્યાંય કોઈ પ્રકારનો અસંતોષ કે ઉદ્વેગ ન રહે, દરેક બાબતની સ્વીકૃતિ શક્ય બને,…
- ધર્મતેજ

સહજાનંદ સ્વામી: આવા મહાન સંતો થકી ભારત ભૂમિ થાય છે પાવન…
આચમન -અનવર વલિયાણી આ વાત એ સમયની છે જ્યારે કોલાબાથી કચ્છ સુધીનો આખો વિસ્તાર મુંબઈ રાજ્ય ગણાતું મુંબઈ રાજ્યના બ્રિટિશ ગવર્નર સર માલકમ રાજના કામે રાજકોટ ગયેલા. રાજકોટમાં એ સમયે સર મિસ્ટર બ્લેન નામે પોલિટિકલ એજન્ટ હતા. સર માલકમે બ્લેનને…
- ધર્મતેજ

હનુમાનજી તો બુદ્ધિમાનોના અગ્રણી ગણાય છે…
અલૌકિક દર્શન -ભાણદેવ (ગતાંકથી ચાલુ)કોઈ પણ ધર્મના કોઈ પણ તત્ત્વને યથાર્થત: સમજવાનો પ્રસત્ન કર્યા વિના તેની હાંસી ઉડાવવી કે તેની ટીકા કરવી તે ડહાપણનું લક્ષણ નથી. હનુમાનજી:પરંપરાગત માન્યતા અને ‘રામાયણ’નું વર્ણન એવું છે કે હનુમાનજી વાનર હતા. હનુમાનજીનાં ચિત્રો અને…
- વડોદરા

વડોદરામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, સિંદૂર સન્માન યાત્રાએ જમાવ્યું આકર્ષણ, જુઓ તસવીરો…
વડોદરાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યાં છે.આ દરમિયાન તેઓ કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. વડોદરામાં નરેન્દ્ર મોદીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. વડોદરામાં વડા પ્રધાનનું સ્વાગત કરવા માટે પધારેલી નારીશક્તિમાં વિકાસ…
- ઇન્ટરનેશનલ

દક્ષિણ કેરોલિનાના બીચ ટાઉનમાં થયો ગોળીબાર, એકનું મોત અને 11 ઘાયલ…
દક્ષિણ કેરોલિનાઃ દક્ષિણ કેરોલિના (South Carolina)ના દરિયાકાંઠાના શહેર લિટલ રિવર (Little River)માં રવિવારે રાત્રે ગોળીબારની ઘટના ઘટી હતી. આ ગોળીબારમાં 11 લોકોને ગંભીર ઇજાઓ થઈ હોવાથી નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે હોરી કાઉન્ટી પોલીસે (Horry County Police)…
- ધર્મતેજ

મોક્ષ માટે મરવાની જરૂર નથી, મોક્ષ એ આંતરિક પરિવર્તનનું નામ છે…
માનસ મંથન -મોરારિબાપુ ‘રામચરિતમાનસ’માં ગોસ્વામીજીના મોક્ષ વિશે કેવા વિચારો છે? આપણને ધર્મગુરુ સમજાવે છે, ધર્મગુરુ એ વિશે કહે છે, પરંતુ તત્ત્વત: મોક્ષ છે શું ? જો કે આપ સૌ મને નિરંતર સાંભળનારા જાણો છો કે વ્યક્તિગતરૂપે હું મોક્ષવાદી નથી. મારી…









