- સ્પોર્ટસ
ભારતીય ક્રિકેટરો ઑસ્ટ્રેલિયાની પ્રૅક્ટિસ વન-ડે માં જીત્યા પછી પણ રમતા રહ્યા, જાણો શા માટે…
કૅનબેરાઃ રોહિત શર્માની કૅપ્ટન્સીમાં ભારતે અહીં રવિવારે પ્રાઇમ મિનિસ્ટર્સ ઇલેવન સામેની પ્રૅક્ટિસ વન-ડે મૅચમાં છ આસાનીથી વિજય મેળવી લીધો હતો. જોકે ટીમ ઇન્ડિયાના આ વિજય સાથે મૅચ સમાપ્ત થઈ ત્યાર પછી પણ ભારતીય બૅટર્સે રમવાનું ચાલુ રાખ્યું હતું. આનું કારણ…
- આમચી મુંબઈ
દાઢીવાળાને કમ નહીં સમજતા: શિંદે જૂથની ચેતવણી…
મુંબઈ: 5 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે એમ પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું. દરમિયાન સરકારની રચના અંગે યંત્રણા સક્રિય થઈ છે ત્યારે રાજ્યના રખેવાળ મુખ્યપ્રધાન સાતારા જિલ્લાના…
- મનોરંજન
હમ ભૂલ ગયે રે હર બાત મગર…ઃ અમિતાભનું નામ સાંભળતા જ રેખાએ કહ્યું કે…
બોલીવૂડની જાજરમાન અભિનેત્રી રેખા હજુ લાઈમલાઈટમાં રહે છે. પોતાની સુંદરતા, ડ્રેસિંગ, ગ્રેસને લીધે તેનાં વિશે પણ લોકોને જાણવું ગમતું હોય છે. રેખા જ્યારે પણ સ્ક્રીન સામે આવે ત્યારે લોકોને અમિતાભ બચ્ચન યાદ આવ્યા વિના રહેતા નથી. વળી, રેખા પણ ક્યાંક…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના નામ પર થપ્પો લાગી ગયો: રાવસાહેબ દાનવે…
મુંબઈ: મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાનનું નામ નક્કી થઈ ગયું છે અને પક્ષના વરિષ્ઠ નેતૃત્વ તરફથી પુષ્ટિની રાહ જોવાઈ રહી છે એમ જણાવી ભાજપના નેતા રાવસાહેબ દાનવેએ રવિવારે કોઈનું નામ લીધા વગર ઉમેર્યું હતું કે મહારાષ્ટ્રના લોકો જાણે છે કે આગામી…
- નેશનલ
આરએસએસ વડા Mohan bhagwat એ વસ્તી વૃદ્ધિ દર મુદ્દે આપ્યું આ મોટું નિવેદન…
નવી દિલ્હી : દેશમાં વસ્તી વધારાના કાયદાની માંગ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના વડા મોહન ભાગવતનું(Mohan bhagwat)વસ્તી વૃદ્ધિ દર મુદ્દે નિવેદન આવ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન સંઘ પ્રમુખે કહ્યું કે વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો ચિંતાનો વિષય છે. તેમણે એમ પણ…
- આપણું ગુજરાત
દાયકાઓની પ્રતિક્ષા બાદ હવે અલકાપુરી ગરનાળા પર બનશે રેલવે ઓવરબ્રિજ…
વડોદરા: જેની ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને ચર્ચાઓ થતી હતી તે અલકાપુરી બ્રિજનો વિકાસ હવે સ્વપ્નમાંથી હકીકત બનવા જઈ રહ્યો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડોદરાની એક કાયમી મુશ્કેલી નિવારવા માટે અલકાપુરી રેલવે અંડર પાસની જગ્યાએ ઓવરબ્રિજ…
- સ્પોર્ટસ
IND vs AUS: બીજી મેચમાં રોહિત ઓપનીંગ નહીં કરે! લોઅર ઓર્ડરમાં રમતો જોવા મળી શકે છે…
એડિલેડ: ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચ 6ઠ્ઠી ડિસેમ્બરથી શરુ થવાની છે, એ પહેલા ભારતીય ટીમે પ્રાઈમ મિનિસ્ટર પ્લેઈંગ ઈલેવન (Prime Ministers XI vs India) સામે પ્રેક્ટિસ મેચ રમી હતી. આ બે દિવસીય મેચમાં પ્રથમ દિવસની રમત વરસાદના કારણે રમાઈ શકી…
- સ્પોર્ટસ
`એ ભાઈ, ગાર્ડન મેં ઘૂમ રહા હૈ કયા?’ મોહમ્મદ સિરાજ આવું ગુસ્સામાં કેમ અને કોને બોલ્યો?
કૅનબેરાઃ અહીં રવિવારે ઑસ્ટ્રેલિયાના પાટનગર કૅનબેરામાં પ્રાઇમ મિનિસ્ટર્સ ઇલેવન સામેની પ્રૅક્ટિસ મૅચમાં ભારતનો પેસ બોલર મોહમ્મદ સિરાજે હતાશામાં અને ગુસ્સામાં વાપરેલા શબ્દો ટાળી શક્તો હતો, પરંતુ તેણે જે બળાપો બહાર કાઢ્યો એ સમજી શકાય એવો હતો. એનું કારણ એ છે…
- નેશનલ
જે Ajmer Sharif Dargah પર પીએમ મોદી દર વર્ષે ચાદર મોકલે છે; ત્યાં મંદિર હોવાના દાવો કોણે કયો?
અજમેર: અયોધ્યામાં બાબરી મસ્જીદ-રામ મંદિર વિવાદે દેશનાં રાજકારણમાં મોટા બદલાવ લાવ્યા હતા, આ વિવાદના નિરાકરણ બાદ અન્ય જગ્યાઓએ પણ નવા વિવાદ ઉભા કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જીદ, મથુરાની શાહી ઈદગાહી મસ્જીદ, સંભલની જામા મસ્જીદની જગ્યાએ મદિર હોવા…
- નેશનલ
તેલંગાણાના જંગલમાં એન્કાઉન્ટરમાં 7 નક્સલવાદીઓ ઠાર, હથિયારો જપ્ત…
હૈદરાબાદ: તેલંગાણા પોલીસને માઓવાદીઓ વિરુદ્ધ આભિયાનમાં મોટી સફળતા (Telangana Police) મળી છે. મુલુગુ જિલ્લાના જંગલો (Milugu District)માં રવિવારે પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં સાત માઓવાદીઓ માર્યા ગયા હતા. માઓવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન દરમિયાન ગોળીબાર થયો હતો, ત્યાર…