- આપણું ગુજરાત
Morbi માં પોલીસે પોસડોડાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ…
મોરબી : મોરબી(Morbi)એસઓજી ટીમ નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં ખાસ ઝુંબેશના ભાગરૂપે પેટ્રોલિંગમાં જુના બસ સ્ટેન્ડ પાછળથી એક વ્યક્તિના ઘરેથી પોસડોડાના જથ્થા સાથે ધરપકડ કરી હતી. આ અંગે એસઓજીને…
- નેશનલ
દિલ્હી ચૂંટણી પહેલા જ AAP નું “એકલા ચાલો રે”: કોંગ્રેસ સાથે નહિ કરે ગઠબંધન…
નવી દિલ્હી: આગામી વર્ષે યોજાનાર દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના (AAP)રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે (Arvind Kejariwal) દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ (congress) સાથે ગઠબંધન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું છે કે આપ દિલ્હીમાં કોઈની સાથે…
- સ્પોર્ટસ
ભારતીય ક્રિકેટરો ઑસ્ટ્રેલિયાની પ્રૅક્ટિસ વન-ડે માં જીત્યા પછી પણ રમતા રહ્યા, જાણો શા માટે…
કૅનબેરાઃ રોહિત શર્માની કૅપ્ટન્સીમાં ભારતે અહીં રવિવારે પ્રાઇમ મિનિસ્ટર્સ ઇલેવન સામેની પ્રૅક્ટિસ વન-ડે મૅચમાં છ આસાનીથી વિજય મેળવી લીધો હતો. જોકે ટીમ ઇન્ડિયાના આ વિજય સાથે મૅચ સમાપ્ત થઈ ત્યાર પછી પણ ભારતીય બૅટર્સે રમવાનું ચાલુ રાખ્યું હતું. આનું કારણ…
- આમચી મુંબઈ
દાઢીવાળાને કમ નહીં સમજતા: શિંદે જૂથની ચેતવણી…
મુંબઈ: 5 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે એમ પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું. દરમિયાન સરકારની રચના અંગે યંત્રણા સક્રિય થઈ છે ત્યારે રાજ્યના રખેવાળ મુખ્યપ્રધાન સાતારા જિલ્લાના…
- મનોરંજન
હમ ભૂલ ગયે રે હર બાત મગર…ઃ અમિતાભનું નામ સાંભળતા જ રેખાએ કહ્યું કે…
બોલીવૂડની જાજરમાન અભિનેત્રી રેખા હજુ લાઈમલાઈટમાં રહે છે. પોતાની સુંદરતા, ડ્રેસિંગ, ગ્રેસને લીધે તેનાં વિશે પણ લોકોને જાણવું ગમતું હોય છે. રેખા જ્યારે પણ સ્ક્રીન સામે આવે ત્યારે લોકોને અમિતાભ બચ્ચન યાદ આવ્યા વિના રહેતા નથી. વળી, રેખા પણ ક્યાંક…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના નામ પર થપ્પો લાગી ગયો: રાવસાહેબ દાનવે…
મુંબઈ: મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાનનું નામ નક્કી થઈ ગયું છે અને પક્ષના વરિષ્ઠ નેતૃત્વ તરફથી પુષ્ટિની રાહ જોવાઈ રહી છે એમ જણાવી ભાજપના નેતા રાવસાહેબ દાનવેએ રવિવારે કોઈનું નામ લીધા વગર ઉમેર્યું હતું કે મહારાષ્ટ્રના લોકો જાણે છે કે આગામી…
- નેશનલ
આરએસએસ વડા Mohan bhagwat એ વસ્તી વૃદ્ધિ દર મુદ્દે આપ્યું આ મોટું નિવેદન…
નવી દિલ્હી : દેશમાં વસ્તી વધારાના કાયદાની માંગ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના વડા મોહન ભાગવતનું(Mohan bhagwat)વસ્તી વૃદ્ધિ દર મુદ્દે નિવેદન આવ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન સંઘ પ્રમુખે કહ્યું કે વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો ચિંતાનો વિષય છે. તેમણે એમ પણ…
- આપણું ગુજરાત
દાયકાઓની પ્રતિક્ષા બાદ હવે અલકાપુરી ગરનાળા પર બનશે રેલવે ઓવરબ્રિજ…
વડોદરા: જેની ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને ચર્ચાઓ થતી હતી તે અલકાપુરી બ્રિજનો વિકાસ હવે સ્વપ્નમાંથી હકીકત બનવા જઈ રહ્યો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડોદરાની એક કાયમી મુશ્કેલી નિવારવા માટે અલકાપુરી રેલવે અંડર પાસની જગ્યાએ ઓવરબ્રિજ…
- સ્પોર્ટસ
IND vs AUS: બીજી મેચમાં રોહિત ઓપનીંગ નહીં કરે! લોઅર ઓર્ડરમાં રમતો જોવા મળી શકે છે…
એડિલેડ: ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચ 6ઠ્ઠી ડિસેમ્બરથી શરુ થવાની છે, એ પહેલા ભારતીય ટીમે પ્રાઈમ મિનિસ્ટર પ્લેઈંગ ઈલેવન (Prime Ministers XI vs India) સામે પ્રેક્ટિસ મેચ રમી હતી. આ બે દિવસીય મેચમાં પ્રથમ દિવસની રમત વરસાદના કારણે રમાઈ શકી…