- આમચી મુંબઈ
‘શ્રીકાંત શિંદેને નાયબ મુખ્ય પ્રધાન બનાવવાની માંગણી નથી કરી’
મુંબઈ: મહારાષ્ટ્રના રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે નાયબ મુખ્ય પ્રધાન બનશે એવી ચર્ચા રાજકીય વર્તુળમાં ચાલી રહી છે. આ સંદર્ભે શિંદે જૂથની શિવસેનાના સંસદ સભ્ય નરેશ મ્હસ્કેએ ખુલાસો કર્યો છે. કલ્યાણના સંસદ સભ્ય શ્રીકાંત શિંદે અને નાયબ…
- આમચી મુંબઈ
તાવ અને ગળામાં ચેપ રખેવાળ મુખ્ય પ્રધાન શિંદે બિમાર વિધાનસભ્યોની બેઠક પણ ટાળી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની તબિયતમાં હજુ સુધારો ન થતાં ડોક્ટરોએ તેમને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. તેથી તેઓ થાણેમાં શુભદીપ બંગલોમાં આરામ કરી રહ્યા છે. તાવ અને ગળામાં ઈન્ફેક્શનના કારણે ડોક્ટરે તેમને આરામ કરવાની…
- આપણું ગુજરાત
અત્યાર સુધીમાં 2.75 કરોડથી વધુ નાગરિકોનું e-KYC પૂર્ણ: 1.38 કરોડ લોકોએ ઘરે બેઠા કર્યું e-KYC…
અમદાવાદ: નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રાશન કાર્ડમાં e-KYC ની કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા પર બે અધિકારીઓ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં 1.38 કરોડ લોકોએ ઘરે બેઠા માય-રેશન એપ દ્વારા જ્યારે ગ્રામ પંચાયત લેવલે VCE…
- નેશનલ
Bangladesh પર ઇસ્કોનનો મોટો આક્ષેપ, 63 સંતોને ભારતમાં પ્રવેશવા ના દીધા…
કોલકાતા : બાંગ્લાદેશમાં(Bangladesh)ઇસ્કોનના પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ ઇસ્કોનના અન્ય સંતો અને અનુયાયીઓને પણ પરેશાન કરવામાં આવી રહ્યા છે. જેમાં હવે કોલકાતામાં ઇસ્કોનના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે સપ્તાહના અંતે બાંગ્લાદેશના બેનાપોલ બંદર પર 63થી વધુ સંતોને રોકવામાં આવ્યા…
- ધર્મતેજ
અલૌકિક દર્શન : સ્વપ્ન ઘણી વાર આધ્યાત્મિક અનુભૂતિનું માધ્યમ બને છે…
–ભાણદેવ સાંઈ મકરંદ૧. કેટલાક જીવો પ્રચંડ અધ્યાત્મસાધના, પ્રચંડ સ્વાધ્યાય અને પ્રચંડ કર્મો દ્વારા મહાપુરુષની પદવી પ્રાપ્ત કરે છે, પરંતુ કેટલાક મહાન આત્માઓ જન્મથી જ મહાપુરુષ હોય છે. આવા જન્મોજન્મના મહાપુરુષ છે – આપણા મહાન આત્મા સાંઈ મકરંદ!૨. પરબ્રહ્મ પરમાત્મા અનેક…
- નેશનલ
‘જામીન મળ્યાના બીજા જ દિવસે પ્રધાન બની ગયા’ સુપ્રીમ કોર્ટે આ નેતાની ઝાટકણી કાઢી…
નવી દિલ્હી: તમિલનાડુ ભરતી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસના આરોપી સેન્થિલ બાલાજી (Senthil Balaji)ને જામીન મળ્યા બાદ તરત જ તેમને રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે રાજ્ય સરકારની કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતાં, જે અંગે આજે સુપ્રીમ કોર્ટે નારાજગી દર્શાવી હતી. સુપ્રીમ…
- નેશનલ
ચિંતાનો વિષયઃ એક તરફ જીડીપી પટકાયો, બીજી બાજુ મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ પણ નબળો…
નવી દિલ્હી : દેશમાં ભાવના સતત વધતા દબાણ અને નબળી સ્થાનિક માંગના પગલે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ(Manufacturing Growth)11 મહિનામાં સૌથી નબળા સ્તરે પહોંચ્યો છે. જેમાં એસએન્ડપી ગ્લોબલ દ્વારા સંકલિત ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) ઓક્ટોબર માસમાં 57.5 હતો જે નવેમ્બર…
- મનોરંજન
અભિષેક અને ઐશ્વર્યાએ સાથે જ ઉજવ્યો આરાધ્યાનો જન્મદિવસ; આ વિડીયોથી અટકળો પર મીંડું…
ઐશ્વર્યા રાય (Aishwarya Rai) અને અભિષેક બચ્ચનની (Abhishek Bachchan) દીકરી આરાધ્યાનો જન્મદિવસ 16 નવેમ્બરે હતો. તેના જન્મદિવસ પર ઐશ્વર્યાએ આરાધ્યા સાથેની તસવીરો શેર કરી હતી, જેમાં અભિષેક જોવા નહોતો મળ્યો. આ તસવીરો પરથી એવું માનવામાં આવતું હતું કે અભિષેકે દીકરી…
- નેશનલ
“હું 12 જ્યોતિર્લિંગોમાંનો એક” ખડગેના આ નિવેદન પર ગરમાયું રાજકારણ…
નવી દિલ્હીઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત સભામાં એક નિવેદન આપ્યું છે, જેને લઈને વિવાદ સર્જાયો છે. ખડગેએ પોતાની સરખામણી જ્યોતિર્લિંગ સાથે કરી છે. તેમણે કહ્યું, ‘હું હિંદુ છું, મારું નામ મલ્લિકાર્જુન ખડગે છે, હું…