- આપણું ગુજરાત
થેલેસેમિયાના કુલ દર્દીઓમાંથી 40% દર્દીઓ એકલા અમરેલીમાં જ! શા કારણો જવાબદાર?
અમદાવાદ: થેલેસેમિયાની સ્થિતિને લઈને રાજ્ય સરકારના ડેટા અનુસાર ગુજરાતમાં થેલેસેમિયાના કુલ દર્દીઓમાંથી 40% દર્દીઓ એકલા સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં છે. ડેટા દર્શાવે છે કે ગુજરાતમાં નોંધાયેલા થેલેસેમિયા કુલ 2,168 દર્દીઓમાંથી 40.4% એટલે કે 876 દર્દીઓ એકલા અમરેલી જિલ્લામાં છે. આ સિવાય…
- નેશનલ
Tripura માં બાંગ્લાદેશ સહાયક હાઇ કમિશન ઓફિસમાં તોડફોડ, વિદેશ મંત્રાલયે ખેદ વ્યક્ત કર્યો…
અગરતલા: ત્રિપુરાની(Tripura)રાજધાની અગરતલામાં બાંગ્લાદેશ સહાયક હાઈ કમિશન ઓફિસ પરિસરમાં થયેલી તોડફોડ અંગે કેન્દ્ર સરકારે ખેદ વ્યક્ત કર્યો છે. તેમજ હાઈ કમિશન અને અન્ય શહેરોમાં સ્થિત બાંગ્લાદેશના હાઇ કમિશન ઓફિસની સુરક્ષા વધારવાની ખાતરી આપી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને…
- આપણું ગુજરાત
અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ બની સરકારનો “કમાઉ દીકરો”-અઢી મહિનામાં જ કરોડોની આવક…
અમદાવાદ: અમદાવાદ-ભુજ વચ્ચે ચાલી રહેલી નમો ભારત રેપિડ રેલ ટ્રેનને મુસાફરો તરફથી ખૂબ જ પ્રતિસાદ મળી રહ્યો છે. તેની શરૂઆત 16 સપ્ટેમ્બર 2024નાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુલ્ રીતે કરવામાં આવી હતી. તેની શરૂઆતથી લઈને આજદિન સુધી ટ્રેનમાં એક…
- નેશનલ
પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની તડામાર તૈયારીઓ, 26 મુખ્ય ચોક પર મુકાશે અર્જુન અને ગરુડ સહિતની પ્રતિમાઓ…
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ મેળા 2025(Mahakunbh 2025)ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં 14 જાન્યુઆરી 2025 થી 26 ફેબ્રુઆરી 2025 દરમિયાન મહાકુંભનું આયોજન કરવામાં આવશે. આ વખતે દેશ-વિદેશથી આવતા ભક્તો મહાકુંભમાં પ્રાચીન ભારતીય સંસ્કૃતિની દિવ્યતા અને અલૌકિકતાના દર્શન કરવા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના આ ગામમાં મંગળવારે વિધાનસભાની ફેરચૂંટણી, ગ્રામજનો સીધા બેલેટ પેપર પર મતદાન કરશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સોલાપુર જિલ્લાના માલશિરસ મતવિસ્તારમાં આવેલું મરકડવાડી ગામ હાલ ચર્ચામાં છે. આ બેઠક પરથી શરદ પવાર જૂથના ઉત્તમરાવ જાનકર જીત્યા છે. પરંતુ મરકડવાડી ગામમાં મહાયુતિના રામ સાતપુતેને સારા મત મળ્યા હતા, જેને કારણે શંકા જતાં ગ્રામજનોએ ત્યાં બેલટ…
- આમચી મુંબઈ
સિડકોની જમીન ગેરકાયદે વેચી વેપારી સાથે 18 કરોડની છેતરપિંડી: બે પકડાયા…
મુંબઈ: નવી મુંબઈમાં સિડકોની માલિકીની જમીન ગેરકાયદે વેચીને વેપારી પાસેથી 18 કરોડ રૂપિયા કથિત રીતે પડાવવાના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. આ પણ વાંચો : મહારાષ્ટ્રની નવી સરકારમાં એકનાથ શિંદેની ભૂમિકા અંગે ૩ શક્યતાઓ હોવાની ચર્ચાઓ પોલીસ અધિકારીના…
- સ્પોર્ટસ
જુનિયર એશિયા કપમાં ભારતે જાપાનને તોતિંગ માર્જિનથી હરાવીને જીતવાનું શરૂ કરી દીધું…
શારજાહ: અન્ડર-19 એશિયા કપ વન-ડે સ્પર્ધામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે અહીં યુએઈમાં પાકિસ્તાન સામેની પ્રથમ મૅચના પરાજય સાથે આરંભ કર્યા બાદ સોમવારે જાપાનને 211 રનના તોતિંગ માર્જિનથી હરાવીને જીતવાની શરૂઆત કરી દીધી હતી. આ પણ વાંચો : ભારતીય ક્રિકેટરો ઑસ્ટ્રેલિયાની પ્રૅક્ટિસ…
- આમચી મુંબઈ
‘શ્રીકાંત શિંદેને નાયબ મુખ્ય પ્રધાન બનાવવાની માંગણી નથી કરી’
મુંબઈ: મહારાષ્ટ્રના રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે નાયબ મુખ્ય પ્રધાન બનશે એવી ચર્ચા રાજકીય વર્તુળમાં ચાલી રહી છે. આ સંદર્ભે શિંદે જૂથની શિવસેનાના સંસદ સભ્ય નરેશ મ્હસ્કેએ ખુલાસો કર્યો છે. કલ્યાણના સંસદ સભ્ય શ્રીકાંત શિંદે અને નાયબ…
- આમચી મુંબઈ
તાવ અને ગળામાં ચેપ રખેવાળ મુખ્ય પ્રધાન શિંદે બિમાર વિધાનસભ્યોની બેઠક પણ ટાળી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની તબિયતમાં હજુ સુધારો ન થતાં ડોક્ટરોએ તેમને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. તેથી તેઓ થાણેમાં શુભદીપ બંગલોમાં આરામ કરી રહ્યા છે. તાવ અને ગળામાં ઈન્ફેક્શનના કારણે ડોક્ટરે તેમને આરામ કરવાની…