- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના આ ગામમાં મંગળવારે વિધાનસભાની ફેરચૂંટણી, ગ્રામજનો સીધા બેલેટ પેપર પર મતદાન કરશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સોલાપુર જિલ્લાના માલશિરસ મતવિસ્તારમાં આવેલું મરકડવાડી ગામ હાલ ચર્ચામાં છે. આ બેઠક પરથી શરદ પવાર જૂથના ઉત્તમરાવ જાનકર જીત્યા છે. પરંતુ મરકડવાડી ગામમાં મહાયુતિના રામ સાતપુતેને સારા મત મળ્યા હતા, જેને કારણે શંકા જતાં ગ્રામજનોએ ત્યાં બેલટ…
- આમચી મુંબઈ
સિડકોની જમીન ગેરકાયદે વેચી વેપારી સાથે 18 કરોડની છેતરપિંડી: બે પકડાયા…
મુંબઈ: નવી મુંબઈમાં સિડકોની માલિકીની જમીન ગેરકાયદે વેચીને વેપારી પાસેથી 18 કરોડ રૂપિયા કથિત રીતે પડાવવાના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. આ પણ વાંચો : મહારાષ્ટ્રની નવી સરકારમાં એકનાથ શિંદેની ભૂમિકા અંગે ૩ શક્યતાઓ હોવાની ચર્ચાઓ પોલીસ અધિકારીના…
- સ્પોર્ટસ
જુનિયર એશિયા કપમાં ભારતે જાપાનને તોતિંગ માર્જિનથી હરાવીને જીતવાનું શરૂ કરી દીધું…
શારજાહ: અન્ડર-19 એશિયા કપ વન-ડે સ્પર્ધામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે અહીં યુએઈમાં પાકિસ્તાન સામેની પ્રથમ મૅચના પરાજય સાથે આરંભ કર્યા બાદ સોમવારે જાપાનને 211 રનના તોતિંગ માર્જિનથી હરાવીને જીતવાની શરૂઆત કરી દીધી હતી. આ પણ વાંચો : ભારતીય ક્રિકેટરો ઑસ્ટ્રેલિયાની પ્રૅક્ટિસ…
- આમચી મુંબઈ
‘શ્રીકાંત શિંદેને નાયબ મુખ્ય પ્રધાન બનાવવાની માંગણી નથી કરી’
મુંબઈ: મહારાષ્ટ્રના રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે નાયબ મુખ્ય પ્રધાન બનશે એવી ચર્ચા રાજકીય વર્તુળમાં ચાલી રહી છે. આ સંદર્ભે શિંદે જૂથની શિવસેનાના સંસદ સભ્ય નરેશ મ્હસ્કેએ ખુલાસો કર્યો છે. કલ્યાણના સંસદ સભ્ય શ્રીકાંત શિંદે અને નાયબ…
- આમચી મુંબઈ
તાવ અને ગળામાં ચેપ રખેવાળ મુખ્ય પ્રધાન શિંદે બિમાર વિધાનસભ્યોની બેઠક પણ ટાળી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની તબિયતમાં હજુ સુધારો ન થતાં ડોક્ટરોએ તેમને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. તેથી તેઓ થાણેમાં શુભદીપ બંગલોમાં આરામ કરી રહ્યા છે. તાવ અને ગળામાં ઈન્ફેક્શનના કારણે ડોક્ટરે તેમને આરામ કરવાની…
- આપણું ગુજરાત
અત્યાર સુધીમાં 2.75 કરોડથી વધુ નાગરિકોનું e-KYC પૂર્ણ: 1.38 કરોડ લોકોએ ઘરે બેઠા કર્યું e-KYC…
અમદાવાદ: નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રાશન કાર્ડમાં e-KYC ની કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા પર બે અધિકારીઓ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં 1.38 કરોડ લોકોએ ઘરે બેઠા માય-રેશન એપ દ્વારા જ્યારે ગ્રામ પંચાયત લેવલે VCE…
- નેશનલ
Bangladesh પર ઇસ્કોનનો મોટો આક્ષેપ, 63 સંતોને ભારતમાં પ્રવેશવા ના દીધા…
કોલકાતા : બાંગ્લાદેશમાં(Bangladesh)ઇસ્કોનના પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ ઇસ્કોનના અન્ય સંતો અને અનુયાયીઓને પણ પરેશાન કરવામાં આવી રહ્યા છે. જેમાં હવે કોલકાતામાં ઇસ્કોનના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે સપ્તાહના અંતે બાંગ્લાદેશના બેનાપોલ બંદર પર 63થી વધુ સંતોને રોકવામાં આવ્યા…
- ધર્મતેજ
અલૌકિક દર્શન : સ્વપ્ન ઘણી વાર આધ્યાત્મિક અનુભૂતિનું માધ્યમ બને છે…
–ભાણદેવ સાંઈ મકરંદ૧. કેટલાક જીવો પ્રચંડ અધ્યાત્મસાધના, પ્રચંડ સ્વાધ્યાય અને પ્રચંડ કર્મો દ્વારા મહાપુરુષની પદવી પ્રાપ્ત કરે છે, પરંતુ કેટલાક મહાન આત્માઓ જન્મથી જ મહાપુરુષ હોય છે. આવા જન્મોજન્મના મહાપુરુષ છે – આપણા મહાન આત્મા સાંઈ મકરંદ!૨. પરબ્રહ્મ પરમાત્મા અનેક…
- નેશનલ
‘જામીન મળ્યાના બીજા જ દિવસે પ્રધાન બની ગયા’ સુપ્રીમ કોર્ટે આ નેતાની ઝાટકણી કાઢી…
નવી દિલ્હી: તમિલનાડુ ભરતી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસના આરોપી સેન્થિલ બાલાજી (Senthil Balaji)ને જામીન મળ્યા બાદ તરત જ તેમને રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે રાજ્ય સરકારની કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતાં, જે અંગે આજે સુપ્રીમ કોર્ટે નારાજગી દર્શાવી હતી. સુપ્રીમ…