- આપણું ગુજરાત
Tourism: ટૂંક જ સમયમાં ઓમકારેશ્વરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી ક્રૂઝ સેવા શરૂ થવાના સંકેત…
ગાંધીનગર: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વધુ પ્રવાસીઓને આકર્ષવા અને બન્ને રાજ્યોની સંસ્કૃતિના દર્શન કરાવવાના હેતુથી કેવડિયાથી મધ્યપ્રદેશના ઓમકારેશ્વર સુધી ક્રુઝ સેવા હવે ટૂંક જ સમયમાં શરૂ થાય તેવા સંકેતો મળી રહ્યા છે. મધ્યપ્રદેશના પવિત્ર જ્યોતિર્લિંગ ઓમકારેશ્વરથી એકાત્મ ધામ (Statue of…
- સ્પોર્ટસ
IND vs AUS: વિરાટ કોહલી ડોન બ્રેડમેનનો 76 વર્ષ જૂનો આ રેકોર્ડ તોડી શકે છે…
એડિલેડ: બોર્ડર ગાવસ્કર ટ્રોફી(Border Gavaskar Trophy)ની પહેલી મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને કારમી (IND vs AUS) હાર આપી હતી. પાંચ મેચની સિરીઝની બીજી મેચ 6ઠ્ઠી ડિસેમ્બરથી શરુ થવાની છે, આ મેચમાં સૌની નજર ભારતના સ્ટાર બેટમેન વિરાટ કોહલી (Virat Kohli) પર…
- નેશનલ
લોકસભાના સ્પીકર OM Birla મંત્રીઓ પર કેમ ભડક્યા ? જાણો વિગતે…
નવી દિલ્હી : લોકસભામાં મંગળવારે સ્પીકર ઓમ બિરલા(OM Birla)અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. જેમાં તેવો ક્યારેક સાંસદો પર નિશાન સાધતા જોવા મળ્યા તો ક્યારેક મંત્રીઓ પર પોતાની નારાજગી વ્યક્ત કરી. જ્યારે ઝીરો અવર દરમિયાન તેઓ મંત્રીઓ પર ગુસ્સે થયા અને…
- આપણું ગુજરાત
ACB એ રંગે હાથે ઝડપ્યો લાંચિયો નાયબ મામલતદાર: અરજી મંજૂર કરવા માંગી એક લાખની લાંચ…
કાલોલ: એસીબી દ્વારા લાંચિયા અધિકારીઓની સામે સતત કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે હવે કાલોલ તાલુકા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસરને લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી લીધા છે. સરકારી પડતર જમીનને ખેતી માટે માંગવા માટે…
- નેશનલ
2025 માં શનિની ચાલમાં થશે મોટો ફેરફાર, આ રાશિના લોકો બિરાજશે સિંહાસને…
જ્યોતિષ શાસ્ત્રમાં શનિને અનુશાસન અને ન્યાયના દેવતા ગણવામાં આવે છે. શનિને કર્મદાતા કહેવાય છે. તેો તમને તમારા કર્મ પ્રમાણે ફળ આપે છે. શનિ સૌથી ધીમી ગતિથી ગોચર કરનારો ગ્રહ છે. દરેક રાશિના જાતકોના જીવન પર શનિની અસર લાંબા સમય સુધી…
- આપણું ગુજરાત
થેલેસેમિયાના કુલ દર્દીઓમાંથી 40% દર્દીઓ એકલા અમરેલીમાં જ! શા કારણો જવાબદાર?
અમદાવાદ: થેલેસેમિયાની સ્થિતિને લઈને રાજ્ય સરકારના ડેટા અનુસાર ગુજરાતમાં થેલેસેમિયાના કુલ દર્દીઓમાંથી 40% દર્દીઓ એકલા સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં છે. ડેટા દર્શાવે છે કે ગુજરાતમાં નોંધાયેલા થેલેસેમિયા કુલ 2,168 દર્દીઓમાંથી 40.4% એટલે કે 876 દર્દીઓ એકલા અમરેલી જિલ્લામાં છે. આ સિવાય…
- નેશનલ
Tripura માં બાંગ્લાદેશ સહાયક હાઇ કમિશન ઓફિસમાં તોડફોડ, વિદેશ મંત્રાલયે ખેદ વ્યક્ત કર્યો…
અગરતલા: ત્રિપુરાની(Tripura)રાજધાની અગરતલામાં બાંગ્લાદેશ સહાયક હાઈ કમિશન ઓફિસ પરિસરમાં થયેલી તોડફોડ અંગે કેન્દ્ર સરકારે ખેદ વ્યક્ત કર્યો છે. તેમજ હાઈ કમિશન અને અન્ય શહેરોમાં સ્થિત બાંગ્લાદેશના હાઇ કમિશન ઓફિસની સુરક્ષા વધારવાની ખાતરી આપી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને…
- આપણું ગુજરાત
અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ બની સરકારનો “કમાઉ દીકરો”-અઢી મહિનામાં જ કરોડોની આવક…
અમદાવાદ: અમદાવાદ-ભુજ વચ્ચે ચાલી રહેલી નમો ભારત રેપિડ રેલ ટ્રેનને મુસાફરો તરફથી ખૂબ જ પ્રતિસાદ મળી રહ્યો છે. તેની શરૂઆત 16 સપ્ટેમ્બર 2024નાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુલ્ રીતે કરવામાં આવી હતી. તેની શરૂઆતથી લઈને આજદિન સુધી ટ્રેનમાં એક…
- નેશનલ
પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની તડામાર તૈયારીઓ, 26 મુખ્ય ચોક પર મુકાશે અર્જુન અને ગરુડ સહિતની પ્રતિમાઓ…
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ મેળા 2025(Mahakunbh 2025)ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં 14 જાન્યુઆરી 2025 થી 26 ફેબ્રુઆરી 2025 દરમિયાન મહાકુંભનું આયોજન કરવામાં આવશે. આ વખતે દેશ-વિદેશથી આવતા ભક્તો મહાકુંભમાં પ્રાચીન ભારતીય સંસ્કૃતિની દિવ્યતા અને અલૌકિકતાના દર્શન કરવા…