- નેશનલ
વિશ્વનો સૌથી શ્રીમંત ભારતીય ક્રિકેટર’ માત્ર બાવીસ વર્ષની ઉંમરે નિવૃત્ત’…
નવી દિલ્હીઃ બિલિયનેર કુમાર મંગલમ બિરલાનો પુત્ર આર્યમન બિરલા 27 વર્ષનો છે, પરંતુ બાવીસ વર્ષની ઉંમરે રણજી ટ્રોફીમાં રમ્યા બાદ તેમ જ આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સની ટીમમાં સામેલ થયા બાદ ક્રિકેટ નથી રમ્યો અને એ લાંબા બે્રક બાદ તેણે હવે ક્રિકેટમાં…
- આમચી મુંબઈ
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મુંબઈ કોર્ટે આરોપી ઠાકુર વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ સ્થગિત રાખ્યું…
મુંબઈ : મુંબઈની વિશેષ એનઆઈએ કોર્ટે ૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટ કેસના આરોપી ભાજપના ભૂતપૂર્વ સંસદસભ્ય પ્રજ્ઞા સિંહ ઠાકુર વિરુદ્ધ જારી કરાયેલ જામીનપાત્ર વોરંટને સ્થગિત રાખ્યું છે, કારણ કે તેઓ ઉત્તર પ્રદેશની એક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. આ પણ વાંચો :…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તૈયારી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકારની સ્થાપનાની તૈયારીઓ ચાલી રહી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે હાજર રહેવાના હોવાથી શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. આ તૈયારીની સમીક્ષા કરવા માટે ભાજપના અનેક નેતાઓ મંગળવારે આઝાદ મેદાનમાં આવ્યા હતા.…
- નેશનલ
Maha Kumbh 2025 : મહાકુંભની તડામાર તૈયારીઓ, કેન્દ્ર સરકારે યુપી સરકારને ફાળવી આટલા કરોડની ગ્રાન્ટ…
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જાન્યુઆરી મહિનામાં શરૂ થનારા વિશ્વના સૌથી મોટા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મેળો ‘મહાકુંભ-2025′(Maha Kumbh 2025)માટે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકારની માંગ પર કેન્દ્ર સરકારે 2100 કરોડ રૂપિયાની વિશેષ ગ્રાન્ટ-ઇન-એઇડ…
- આમચી મુંબઈ
કૉંગ્રેસે વિપક્ષી એકતા સુનિશ્ચિત કરવી જોઈએ: શિવસેના (યુબીટી)…
મુંબઈ: રવિવારે, આપ કન્વીનર અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરતા અને મમતા બેનર્જીની ટીએમસી એ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીથી દૂર રહેવાની રાજનીતિ અપનાવતા,મંગળવારે શિવસેના (યુબીટી) એ કોંગ્રેસને આત્મનિરીક્ષણ કરવા અને વિપક્ષી એકતા માટે પગલાં લેવા જણાવ્યું હતું.…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેના યોગદાનને યોગ્ય રીતે માન્યતા આપવી જોઈએઃ કેસરકર…
શિવસેનાના નેતા દીપક કેસરકરે સોમવારે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી એકનાથ શિંદેના નેતૃત્વમાં લડવામાં આવી હતી અને હવે તેમનું કદ કેવી રીતે જાળવી રાખવું તે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ પર નિર્ભર કરે છે. અમે તે…
- નેશનલ
Bangladesh એ ત્રિપુરામાં કોન્સ્યુલર સેવા બંધ કરવાની જાહેરાત કરી…
અગરતલા : બાંગ્લાદેશમાં(Bangladesh)હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર વચ્ચે ત્રિપુરાની રાજધાની અગરતલામાં બાંગ્લાદેશની સહાયક હાઈ કમિશન ઓફિસના તોડફોડના કેસમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કેમ્પસમાં ઘૂસણખોરીના કેસમાં ચાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન બાંગ્લાદેશમાં ભારતીય…
- આપણું ગુજરાત
Tourism: ટૂંક જ સમયમાં ઓમકારેશ્વરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી ક્રૂઝ સેવા શરૂ થવાના સંકેત…
ગાંધીનગર: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વધુ પ્રવાસીઓને આકર્ષવા અને બન્ને રાજ્યોની સંસ્કૃતિના દર્શન કરાવવાના હેતુથી કેવડિયાથી મધ્યપ્રદેશના ઓમકારેશ્વર સુધી ક્રુઝ સેવા હવે ટૂંક જ સમયમાં શરૂ થાય તેવા સંકેતો મળી રહ્યા છે. મધ્યપ્રદેશના પવિત્ર જ્યોતિર્લિંગ ઓમકારેશ્વરથી એકાત્મ ધામ (Statue of…
- સ્પોર્ટસ
IND vs AUS: વિરાટ કોહલી ડોન બ્રેડમેનનો 76 વર્ષ જૂનો આ રેકોર્ડ તોડી શકે છે…
એડિલેડ: બોર્ડર ગાવસ્કર ટ્રોફી(Border Gavaskar Trophy)ની પહેલી મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને કારમી (IND vs AUS) હાર આપી હતી. પાંચ મેચની સિરીઝની બીજી મેચ 6ઠ્ઠી ડિસેમ્બરથી શરુ થવાની છે, આ મેચમાં સૌની નજર ભારતના સ્ટાર બેટમેન વિરાટ કોહલી (Virat Kohli) પર…
- નેશનલ
લોકસભાના સ્પીકર OM Birla મંત્રીઓ પર કેમ ભડક્યા ? જાણો વિગતે…
નવી દિલ્હી : લોકસભામાં મંગળવારે સ્પીકર ઓમ બિરલા(OM Birla)અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. જેમાં તેવો ક્યારેક સાંસદો પર નિશાન સાધતા જોવા મળ્યા તો ક્યારેક મંત્રીઓ પર પોતાની નારાજગી વ્યક્ત કરી. જ્યારે ઝીરો અવર દરમિયાન તેઓ મંત્રીઓ પર ગુસ્સે થયા અને…