- મનોરંજન
અમિતાભ બચ્ચને માત્ર એક રૂપિયામાં કરી હતી ‘મોહબ્બતેં’…
એક સમય હતો જ્યારે બોલિવૂડમાં પારિવારિક વાતાવરણ હતું, લોકો એકબીજાની પરવા કરતા હતા. એકબીજાને સુખદુઃખમાં ટેકો પણ આપતા હતા. તાજેતરમાં જ ફિલ્મમેકર નિખિલ અડવાણીએ આ અંગેનો ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે લોકોને વિશ્વાસ નહીં થાય પણ એ હકીકત…
- આમચી મુંબઈ
પોડ ટેક્સી પ્રોજેક્ટ સાયન સ્ટેશન સુધી વિસ્તારવાની યોજના છે MMRDA ની…
મુંબઇઃ કુર્લા – BKC – બાંદ્રા વિસ્તારમાં ટ્રાફિકની ભીડને હલ કરવા માટે બનાવવામાં આવી રહેલા Pod Taxi પ્રોજેક્ટને બીજા તબક્કામાં સાયન રેલવે સ્ટેશન સુધી લંબાવવાની મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)ની યોજના છે. આ પણ વાંચો : સચિન તેંડુલકર વિનોદ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં 2.15 કરોડ ખેડૂતો પાસે છે સોઇલ હેલ્થ કાર્ડ? જાણો કેવી રીતે બને છે…
ગાંધીનગર: જમીનની ગુણવત્તા જાળવી રાખવા તેમજ જમીન સંરક્ષણની જરૂરિયાત અંગે લોકજાગૃતિ કેળવવા દર વર્ષે 5 ડિસેમ્બરને “વિશ્વ જમીન દિવસ” (World Soil Day) તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ જમીન દિવસની ઉજવણી “જમીનની સંભાળ: માપ, દેખરેખ, વ્યવસ્થા” થીમના આધારે કરવામાં…
- નેશનલ
ખેડૂતોના મુદ્દે ઉપરાષ્ટ્રપતિના કેન્દ્ર સરકાર સામે સવાલ; કયા ગયા વચનો?
નવી દિલ્હી: દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને લઈને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કેન્દ્ર સરકારને સીધા સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, ‘મને સમજાતું નથી કે ખેડૂત સાથે વાતચીત કેમ નથી થઈ રહી. અમે ખેડૂતને પુરસ્કાર આપવાને બદલે તેનો યોગ્ય હક્ક પણ નથી…
- આપણું ગુજરાત
નવી જંત્રી સામે બિલ્ડરો મેદાનમાં; ક્રેડાઈ-ગાહેડએ નોંધાવ્યો વિરોધ…
અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા સૂચિત જંત્રીદર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં હાલના ભાવ કરતાં બેથી ત્રણ ગણાનો વધારો જોવા મળ્યો છે. જેની સીધી અસર પ્રોપર્ટી ખરીદતા સમયે વર્તાશે. પહેલી એપ્રિલ, 2025 થી નવી જંત્રીના ભાવ અમલમાં આવશે. જેની સામે હવે…
- નેશનલ
Sambhal Violence માં પાકિસ્તાન કનેક્શન મળી આવ્યું, એસઆઈટી શરૂ કરી સઘન તપાસ…
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશની સંભલ હિંસાની(Sambhal Violence)તપાસ કરી રહેલી એસઆઈટીએને હિંસામાં પાકિસ્તાન કનેક્શન મળી આવ્યું છે. આ હિંસામાં એસઆઈટી એન ફોરેન્સિક ટીમને હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પાકિસ્તાન અને અમેરિકા બનેલા ખોખા મળી આવ્યા છે કે સ્થળે યુવકોના ગોળી વાગવાથી મોત થયા…
- આમચી મુંબઈ
આજે સસ્પેન્સનો અંત: સાંજ સુધીમાં મુખ્ય પ્રધાનનું નામ જાહેર થઈ જશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકારની સ્થાપનાની તૈયારીઓ ચાલી રહી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે હાજર રહેવાના હોવાથી આઝાદ મેદાનમાં શપથગ્રહણ સમારોહની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. આ બધાની વચ્ચે હજી સુધી રાજ્યના આગામી મુખ્ય પ્રધાનના નામને લઈને સસ્પેન્સ…
- આમચી મુંબઈ
હૉસ્પિટલમાંથી પાછા ફરેલા એકનાથ શિંદેને મળવા પહોંચ્યા દેવેન્દ્ર ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી સરકારના ગઠન માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે મંગળવારે અચાનક જ રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ થતાં આખા રાજ્યની ચિંતામાં વધારો થયો હતો, પરંતુ તેમની હાલત ગંભીર ન હોવાનું જણાવવામાં…
- આપણું ગુજરાત
રાજ્યમાં 6 ડિસેમ્બરના દાંતીવાડાથી થશે રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪નો પ્રારંભ…
ગાંધીનગર: ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના આશય સાથે રાજ્ય સરકાર દ્વારા આગમી તા.6 અને 7 ડિસેમ્બરના રોજ “રવિ કૃષિ મહોત્સવ-2024”નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી…