- આમચી મુંબઈ
આજે સસ્પેન્સનો અંત: સાંજ સુધીમાં મુખ્ય પ્રધાનનું નામ જાહેર થઈ જશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકારની સ્થાપનાની તૈયારીઓ ચાલી રહી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે હાજર રહેવાના હોવાથી આઝાદ મેદાનમાં શપથગ્રહણ સમારોહની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. આ બધાની વચ્ચે હજી સુધી રાજ્યના આગામી મુખ્ય પ્રધાનના નામને લઈને સસ્પેન્સ…
- આમચી મુંબઈ
હૉસ્પિટલમાંથી પાછા ફરેલા એકનાથ શિંદેને મળવા પહોંચ્યા દેવેન્દ્ર ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી સરકારના ગઠન માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે મંગળવારે અચાનક જ રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ થતાં આખા રાજ્યની ચિંતામાં વધારો થયો હતો, પરંતુ તેમની હાલત ગંભીર ન હોવાનું જણાવવામાં…
- આપણું ગુજરાત
રાજ્યમાં 6 ડિસેમ્બરના દાંતીવાડાથી થશે રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪નો પ્રારંભ…
ગાંધીનગર: ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના આશય સાથે રાજ્ય સરકાર દ્વારા આગમી તા.6 અને 7 ડિસેમ્બરના રોજ “રવિ કૃષિ મહોત્સવ-2024”નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી…
- નેશનલ
વિશ્વનો સૌથી શ્રીમંત ભારતીય ક્રિકેટર’ માત્ર બાવીસ વર્ષની ઉંમરે નિવૃત્ત’…
નવી દિલ્હીઃ બિલિયનેર કુમાર મંગલમ બિરલાનો પુત્ર આર્યમન બિરલા 27 વર્ષનો છે, પરંતુ બાવીસ વર્ષની ઉંમરે રણજી ટ્રોફીમાં રમ્યા બાદ તેમ જ આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સની ટીમમાં સામેલ થયા બાદ ક્રિકેટ નથી રમ્યો અને એ લાંબા બે્રક બાદ તેણે હવે ક્રિકેટમાં…
- આમચી મુંબઈ
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મુંબઈ કોર્ટે આરોપી ઠાકુર વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ સ્થગિત રાખ્યું…
મુંબઈ : મુંબઈની વિશેષ એનઆઈએ કોર્ટે ૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટ કેસના આરોપી ભાજપના ભૂતપૂર્વ સંસદસભ્ય પ્રજ્ઞા સિંહ ઠાકુર વિરુદ્ધ જારી કરાયેલ જામીનપાત્ર વોરંટને સ્થગિત રાખ્યું છે, કારણ કે તેઓ ઉત્તર પ્રદેશની એક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. આ પણ વાંચો :…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તૈયારી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકારની સ્થાપનાની તૈયારીઓ ચાલી રહી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે હાજર રહેવાના હોવાથી શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. આ તૈયારીની સમીક્ષા કરવા માટે ભાજપના અનેક નેતાઓ મંગળવારે આઝાદ મેદાનમાં આવ્યા હતા.…
- નેશનલ
Maha Kumbh 2025 : મહાકુંભની તડામાર તૈયારીઓ, કેન્દ્ર સરકારે યુપી સરકારને ફાળવી આટલા કરોડની ગ્રાન્ટ…
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જાન્યુઆરી મહિનામાં શરૂ થનારા વિશ્વના સૌથી મોટા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મેળો ‘મહાકુંભ-2025′(Maha Kumbh 2025)માટે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકારની માંગ પર કેન્દ્ર સરકારે 2100 કરોડ રૂપિયાની વિશેષ ગ્રાન્ટ-ઇન-એઇડ…
- આમચી મુંબઈ
કૉંગ્રેસે વિપક્ષી એકતા સુનિશ્ચિત કરવી જોઈએ: શિવસેના (યુબીટી)…
મુંબઈ: રવિવારે, આપ કન્વીનર અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરતા અને મમતા બેનર્જીની ટીએમસી એ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીથી દૂર રહેવાની રાજનીતિ અપનાવતા,મંગળવારે શિવસેના (યુબીટી) એ કોંગ્રેસને આત્મનિરીક્ષણ કરવા અને વિપક્ષી એકતા માટે પગલાં લેવા જણાવ્યું હતું.…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેના યોગદાનને યોગ્ય રીતે માન્યતા આપવી જોઈએઃ કેસરકર…
શિવસેનાના નેતા દીપક કેસરકરે સોમવારે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી એકનાથ શિંદેના નેતૃત્વમાં લડવામાં આવી હતી અને હવે તેમનું કદ કેવી રીતે જાળવી રાખવું તે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ પર નિર્ભર કરે છે. અમે તે…
- નેશનલ
Bangladesh એ ત્રિપુરામાં કોન્સ્યુલર સેવા બંધ કરવાની જાહેરાત કરી…
અગરતલા : બાંગ્લાદેશમાં(Bangladesh)હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર વચ્ચે ત્રિપુરાની રાજધાની અગરતલામાં બાંગ્લાદેશની સહાયક હાઈ કમિશન ઓફિસના તોડફોડના કેસમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કેમ્પસમાં ઘૂસણખોરીના કેસમાં ચાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન બાંગ્લાદેશમાં ભારતીય…