- આમચી મુંબઈ
મહાયુતિએ રજૂ કર્યો સરકાર બનાવવાનો દાવો: એક જ કારમાં રાજભવન પહોંચ્યા ફડણવીસ, શિંદે અને પવાર…
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના નામ પરનો રહસ્યનો પડદો હવે ઉઠી ગયો છે. ત્યારે દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર રાજભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરી. ત્રણેય નેતાઓએ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. મહાયુતિના નેતાઓએ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને…
- નેશનલ
Railway મુસાફરો માટે સારા સમાચાર, ટ્રેનોમાં આટલા જનરલ કોચ ઉમેરાશે…
નવી દિલ્હી: રેલવેના મુસાફરો(Railway News)માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગરીબ મુસાફરો માટે આ મહિનાના અંત સુધીમાં ટ્રેનોમાં એક હજાર જનરલ કોચ ઉમેરવામાં આવશે અને એકંદરે 10 હજાર નવા કોચ ઉમેરવાનો કાર્યક્રમ છે. રેલવે પ્રધાન…
- સ્પોર્ટસ
ICC ટેસ્ટ રેન્કિંગમાં યશસ્વી જયસ્વાલને નુકશાન, આ બેટ્સમેન નં.1 પર યથાવત…
મુંબઈ: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ દ્વારા નવી ટેસ્ટ રેન્કિંગ (ICC test ranking) જાહેર કરવામાં આવી છે, બેટિંગ રેન્કિંગમાં ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે. ઈંગ્લેન્ડનો જો રૂટ હજુ પણ નંબર વન પર યથાવત છે, જ્યારે ભારતના યશસ્વી જયસ્વાલને નુકશાન પહોંચ્યું છે.…
- મનોરંજન
અમિતાભ બચ્ચને માત્ર એક રૂપિયામાં કરી હતી ‘મોહબ્બતેં’…
એક સમય હતો જ્યારે બોલિવૂડમાં પારિવારિક વાતાવરણ હતું, લોકો એકબીજાની પરવા કરતા હતા. એકબીજાને સુખદુઃખમાં ટેકો પણ આપતા હતા. તાજેતરમાં જ ફિલ્મમેકર નિખિલ અડવાણીએ આ અંગેનો ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે લોકોને વિશ્વાસ નહીં થાય પણ એ હકીકત…
- આમચી મુંબઈ
પોડ ટેક્સી પ્રોજેક્ટ સાયન સ્ટેશન સુધી વિસ્તારવાની યોજના છે MMRDA ની…
મુંબઇઃ કુર્લા – BKC – બાંદ્રા વિસ્તારમાં ટ્રાફિકની ભીડને હલ કરવા માટે બનાવવામાં આવી રહેલા Pod Taxi પ્રોજેક્ટને બીજા તબક્કામાં સાયન રેલવે સ્ટેશન સુધી લંબાવવાની મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)ની યોજના છે. આ પણ વાંચો : સચિન તેંડુલકર વિનોદ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં 2.15 કરોડ ખેડૂતો પાસે છે સોઇલ હેલ્થ કાર્ડ? જાણો કેવી રીતે બને છે…
ગાંધીનગર: જમીનની ગુણવત્તા જાળવી રાખવા તેમજ જમીન સંરક્ષણની જરૂરિયાત અંગે લોકજાગૃતિ કેળવવા દર વર્ષે 5 ડિસેમ્બરને “વિશ્વ જમીન દિવસ” (World Soil Day) તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ જમીન દિવસની ઉજવણી “જમીનની સંભાળ: માપ, દેખરેખ, વ્યવસ્થા” થીમના આધારે કરવામાં…
- નેશનલ
ખેડૂતોના મુદ્દે ઉપરાષ્ટ્રપતિના કેન્દ્ર સરકાર સામે સવાલ; કયા ગયા વચનો?
નવી દિલ્હી: દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને લઈને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કેન્દ્ર સરકારને સીધા સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, ‘મને સમજાતું નથી કે ખેડૂત સાથે વાતચીત કેમ નથી થઈ રહી. અમે ખેડૂતને પુરસ્કાર આપવાને બદલે તેનો યોગ્ય હક્ક પણ નથી…
- આપણું ગુજરાત
નવી જંત્રી સામે બિલ્ડરો મેદાનમાં; ક્રેડાઈ-ગાહેડએ નોંધાવ્યો વિરોધ…
અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા સૂચિત જંત્રીદર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં હાલના ભાવ કરતાં બેથી ત્રણ ગણાનો વધારો જોવા મળ્યો છે. જેની સીધી અસર પ્રોપર્ટી ખરીદતા સમયે વર્તાશે. પહેલી એપ્રિલ, 2025 થી નવી જંત્રીના ભાવ અમલમાં આવશે. જેની સામે હવે…
- નેશનલ
Sambhal Violence માં પાકિસ્તાન કનેક્શન મળી આવ્યું, એસઆઈટી શરૂ કરી સઘન તપાસ…
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશની સંભલ હિંસાની(Sambhal Violence)તપાસ કરી રહેલી એસઆઈટીએને હિંસામાં પાકિસ્તાન કનેક્શન મળી આવ્યું છે. આ હિંસામાં એસઆઈટી એન ફોરેન્સિક ટીમને હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પાકિસ્તાન અને અમેરિકા બનેલા ખોખા મળી આવ્યા છે કે સ્થળે યુવકોના ગોળી વાગવાથી મોત થયા…