- આપણું ગુજરાત

ભુજના લોરીયા પાસે કેમિકલ ભરેલું પલટ્યું; લોકોની આંખો-ત્વચામાં બળતરાથી ભય…
ભુજ: ભુજ તાલુકાના લોરીયા ગામ નજીક શુક્રવારની વહેલી પરોઢે હાઈડ્રોક્લોરિક એસિડ ભરેલું ટેન્કર અકસ્માતે માર્ગ પરથી પલટી જતા તેમાં રહેલુ આ કેમિકલ લીક થવા લાગતાં લોકોની આંખો-ત્વચામાં બળતરા અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ પણ…
- સ્પોર્ટસ

ઍડિલેઇડમાં પહેલા દિવસે રસાકસી વચ્ચે ગરમાગરમી, કોહલી-બુમરાહે લાબુશેનને નિશાન બનાવ્યો…
ઍડિલેઇડઃ અહીં પિન્ક બૉલ ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ મૅચ (સવારે 9.30 વાગ્યાથી લાઇવ)નો પ્રથમ દિવસ સંપૂર્ણપણે ઑસ્ટ્રેલિયાના નામે હતો. જોકે બન્ને ટીમ વચ્ચે રસાકસી તો થઈ જ હતી અને એમાં એક તબક્કે મેદાન પર વાતાવરણ થોડું ગરમ હતું. વિરાટ કોહલીએ…
- આપણું ગુજરાત

કચ્છના ત્રણ તાલુકાઓમાં પશુરોગ લમ્પીની દેખા; માલધારીઓમાં ચિંતા…
ભુજ: આજથી બરાબર બે વર્ષ પહેલા દુધાળાં પશુઓ માટે જાણે કાળ બનીને ત્રાટકેલા લમ્પી નામના રોગચાળાને મળતાં આવતાં લક્ષણો ધરાવતો રોગ કચ્છના કેટલાક વિસ્તારોમાં ફરી દેખાવા લાગતાં માલધારીઓ ચિંતિત બન્યા છે. માંડવી તાલુકાના કાઠડા, શિરવા, નાના લાયજા સહિતના ગામડાંઓમાં આ…
- આમચી મુંબઈ

ન ભૂતો, ન ભવિષ્યતી..! ભાઈઓની બે જોડી વિધાનસભામાં દેખાશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આ વર્ષની એસેમ્બલી ખૂબ જ ખાસ રહી છે. સગા ભાઈઓની બે જોડી વિધાનસભામાં પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. કોંકણના રાણે ભાઈઓ અને સામંત ભાઈઓએ આ અનેરી સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. બીજો યોગાનુયોગ…
- આમચી મુંબઈ

પુણેના પાલક પ્રધાન કોણ અજિત પવાર કે ચંદ્રકાંત પાટીલ?
મુંબઈ: મહારાષ્ટ્રના ૨૧મા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે શપથ લીધા હતા. આ નિમિત્તે એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. હવે મહાયુતિના નેતાઓમાં કોને પ્રધાનપદ, કયા નેતાને કયા જિલ્લાના પાલક પ્રધાનપદ સોંપવામાં આવશે તેની ચર્ચા…
- આમચી મુંબઈ

જો હું મારી સરખામણી 2014 ના દેવેન્દ્ર ફડણવીસ સાથે કરું તો…: મુખ્ય પ્રધાને કરી ‘મન કી બાત’!
મુંબઈ: ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. 2014માં પ્રથમ વખત રાજ્યનું મુખ્ય પ્રધાનપદ સંભાળનારા ફડણવીસે તેમના બીજા શપથ ગ્રહણના થોડા કલાકો પછી 2019 માં તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. જે…
- આમચી મુંબઈ

ગૃહ મંત્રાલયના બદલામાં એકનાથ શિંદેને 3 વિકલ્પ?ભાજપના સૂત્રોનો દાવો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના નેતાઓએ વિધાનસભાના નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામની જાહેરાત કર્યા બાદ મુખ્ય પ્રધાનપદના સસ્પેન્સનો અંત આવ્યો હતો. જો કે શપથ ગ્રહણ સમારોહ સુધી શિવસેનાના નેતા એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાનપદના શપથ લેશે કે કેમ તે અંગે શંકા…
- નેશનલ

Farmers Protest: ખેડૂતોએ હાલ કૂચ મોકુફ રાખી, સરકારને બે દિવસનો સમય આપ્યો…
નવી દિલ્હી : પંજાબ અને હરિયાણા બોર્ડરની શંભુ બોર્ડરથી દિલ્હી તરફ 101 ખેડૂતોના સમૂહે શુક્રવારે પગપાળા કૂચ (Farmers Protest)શરૂ કરી હતી. જો કે, થોડા મીટર પછી બેરીકેડથી તેમને અટકાવવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક ખેડૂતો હરિયાણા બાજુ શંભુ બોર્ડર પર લગાવવામાં…
- મહારાષ્ટ્ર

શિંદે જૂથે ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજના’ અંગે સ્પષ્ટતા કરી…
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે (૫ ડિસેમ્બર) શપથ ગ્રહણ સમારોહ પછી મીડિયા સાથે વાતચીત કરી. આ અવસરે તેમણે ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજના’ને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. ફડણવીસે કહ્યું હતું કે, અમે લાડકી બહેન યોજના ચાલુ રાખવાના છીએ.…









