- આમચી મુંબઈ
બાબા સિદ્દીકી હત્યા કેસ: આઠ આરોપીને અદાલતી કસ્ટડી…
મુંબઈ: રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની બાન્દ્રામાં ગોળી મારી હત્યા કરવાના કેસમાં શનિવારે વિશેષ એમસીઓસીએ કોર્ટે આઠ આરોપીને 16 ડિસેમ્બર સુધીની અદાલતી કસ્ટડી ફટકારી હતી. આ પણ વાંચો : વડા પ્રધાન મોદીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! મુંબઈ પોલીસ દોડતી થઇ…
- આમચી મુંબઈ
પંજાબના ભજન ગાયક પર નવી મુંબઈમાં હુમલો: 10 થી વધુ સામે ગુનો…
થાણે: પંજાબના 45 વર્ષના ભજન ગાયક પર નવી મુંબઈમાં હુમલો કરવામાં આવ્યો હતો, જેને પગલે 10થી વધુ લોકો સામે ગુનો દાખલ કરાયો હતો. આ પણ વાંચો : કોમેડિયન સુનીલ પાલના અપહરણનાચાર દિવસ પછી એફઆઈઆર નોંધાયો… ગુરદાસપુરના રહેવાસી લકવિંદર સુરજિત સિંહ…
- આમચી મુંબઈ
અગ્નિવીર ભરતી પ્રક્રિયા પાર કરવામાં મદદ ને બહાને યુવાનો સાથે ઠગાઇ: બે જણ પકડાયા…
પાલઘર: પાલઘર જિલ્લામાં અગ્નિવીર ભરતી પ્રક્રિયા પાર કરવામાં મદદને બહાને ઉમેદવારો સાથે છેતરપિંડી આચરવા પ્રકરણે સાતારા જિલ્લાના બે રહેવાસીની ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ અણ્ણાસાહેબ ધનાજી કાકાડે (30) અને ગણેશ કાળે…
- આમચી મુંબઈ
પેમેન્ટ્સ બેન્કની ફ્રેન્ચાઇઝી અપાવવાના બહાને દંપતી સાથે 80 લાખની ઠગાઇ: ત્રણ સામે ગુનો…
થાણે: થાણે જિલ્લામાં દંપતીને પેમેન્ટ્સ બેન્કની ફ્રેન્ચાઇઝી આપવાને બહાને 80 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ પણ વાંચો : ઇન્સ્ટાગ્રામ પરની રિલેશનશિપ મોંઘી પડી! દુબઈથી આવેલા વરરાજાની જાન પહોંચી અને…
- આમચી મુંબઈ
‘બાંગ્લાદેશ વિરુદ્ધ રસ્તા પર ઉતરવા તૈયાર છે’, મુસ્લિમોએ હિંદુઓ પર હુમલા સામે અવાજ ઉઠાવ્યો…
મુંબઈ: છેલ્લા ઘણા મહિનાઓથી બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ સમુદાય પર થઇ રહેલા હુમલાઓ ચર્ચાના કેન્દ્રમાં છે. ઈસ્લામિક ઉગ્રવાદીઓ સતત મંદિરો પર સતત હુમલા કરી રહ્યા છે. આ મામલે ભારતમાં વસતા હિંદુમાં રોષની લાગણી છે, ભારત સરકારે પણ અનેક વાર વાંધો ઉઠાવ્યો…
- આમચી મુંબઈ
કોમેડિયન સુનીલ પાલના અપહરણનાચાર દિવસ પછી એફઆઈઆર નોંધાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જાણીતા કોમેડિયન સુનીલ પાલના કથિત અપહરણની ઘટનાના ચાર દિવસ પછી સાંતાક્રુઝ પોલીસે પાંચથી છ અજાણ્યા અપહરણકાર વિરુદ્ધ અપહરણ અને ખંડણી વસૂલવાનો ગુનો નોંધ્યો હતો. હરિદ્વારના ઢાબા પરથી અપહરણ બાદ બે દિવસ એક રૂમમાં બંધક બનાવી અપહરણકારોએ આઠ…
- આમચી મુંબઈ
ઇવીએમ પર શંકા હોય તો ચૂંટણી પંચનો સંપર્ક કરો: અજિત પવાર…
મુંબઈ: શિવસેના (ઉબાઠા) આદિત્ય ઠાકરેના ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઈવીએમ) ની કાયદેસરતા પર સવાલ ઉઠાવતા આરોપો પર વળતો પ્રહાર કરતાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અને એનસીપીના વડા અજિત પવારેકહ્યું હતું કે જો વિપક્ષને કોઈ સમસ્યા હોય તો ચૂંટણી પંચ અથવા કોર્ટનો સંપર્ક…
- આપણું ગુજરાત
નખત્રાણાના નિરોણા પંથકમાં દીપડાનો આંતકઃ માલધારીઓની માગણી તંત્ર કાને ધરશે?
ભુજ : કચ્છના માલધારીઓ પોતાના પશુધનને ચરાવવા માટે સીમાડાઓ તરફ વળ્યા છે એ વચ્ચે સરહદી કચ્છના પાવરપટ્ટી વિસ્તારના નિરોણા ખાતેની ડુંગરોની કોતરોમાં છેલ્લા લાંબા સમયથી દીપડાઓ દ્વારા પશુઓનું મારણ કરાતું હોવાથી ભયભીત માલધારીઓ દ્વારા આ રાની પશુને પિંજરે પૂરવાની માગ…
- આમચી મુંબઈ
ઇન્સ્ટાગ્રામ પરની રિલેશનશિપ મોંઘી પડી! દુબઈથી આવેલા વરરાજાની જાન પહોંચી અને જોયું કે…
મુંબઈ: દેશમાં ઘણા લગ્ન ઈચ્છુક યુવાનો છેતરપીંડીનો ભોગ બનતા હોય છે, એવામાં પંજાબમાં હાલ એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. શણગારેલી કારના કાફલા સાથે લગ્ન કરવા પહોંચેલા વરરાજા અને જાનૈયાઓને ખબર પડીકે કન્યા જ ગાયબ છે. આ પણ વાંચો : પશ્ર્ચિમ…