- આપણું ગુજરાત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપે મંત્રીઓને જવાબદારી સોંપી…
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના (Gujarat Local Body Elections) પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ એકશન મોડમાં (Gujarat BJP in action mode) આવી ગયું છે. ભાજપ દ્વારા મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. કેબિનેટની મળેલી બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ચર્ચા…
- આપણું ગુજરાત
અમદાવાદમાં લંડનથી આવેલા NRG યુવકની મિત્રએ જ કરી હત્યા, કારણ જાણીને ચોંકી જશો…
Ahmedabad Crime News: અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા (Law and Order in Ahmedabad) કથળી છે, દિવસને દિવસે ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. શહેરમાં લંડનથી (London) આવેલા એનઆરજી (NRG) યુવકની હત્યાથી ચકચાર મચી ગઈ હતી. અમદાવાદના શાહપુરમાં (Shahpur) ચાર દિવસ પહેલાં લંડનથી…
- આમચી મુંબઈ
રામગીરી મહારાજે બાંગ્લાદેશી હિંદુઓની સુરક્ષા માટે કેન્દ્રીય હસ્તક્ષેપની હાકલ કરી…
છત્રપતિ સંભાજીનગર : ધાર્મિક નેતા રામગીરી મહારાજે મંગળવારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા હસ્તક્ષેપની માંગ કરી હતી.તેમણે હિંદુ સમુદાયને જાતિ જૂથોમાં વિભાજિત ન થતા એક થવા માટે કહ્યું હતું.છત્રપતિ સંભાજીનગર (અગાઉના ઔરંગાબાદ) જિલ્લા કલેક્ટર કચેરી…
- આમચી મુંબઈ
રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા:મીરારોડની હિંસા માટે પકડાયેલા ૧૪ ને જામીન…
મુંબઈ: અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વસંધ્યાએ મીરા રોડમાં થયેલી કોમી હિંસામાં કથિત રીતે સામેલ ૧૪ મુસ્લિમ લોકોની ધરપકડ કરાઇ હતી તેઓને બૉમ્બ હાઇ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા અને નોંધ્યું હતું કે તેમને વધુ તાબામાં રાખવાની જરૂર નથી. આ…
- આમચી મુંબઈ
સુનીલ પાલ બરાબરનો ભેરવાયો, ખુદ રચ્યું હતું અપહરણનું નાટક, આ રીતે ફૂટ્યો ભાંડો!
મુંબઈઃ જાણીતો કૉમેડીયન સુનીલ પાલની અપહરણના કેસમાં (Sunil Pal Kidnapping Case) ખુદ ફસાઇ રહ્યો છે. હવે આ કેસમાં મોટો ખુલાસો થયો છે. તેનો એક ઑડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ (Viral Audio) થઈ રહ્યો છે, જેમાં સુનીલ પાલ અપહરણકર્તા સાથે…
- આપણું ગુજરાત
“માત્ર પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન” સરકારની આ યોજનાએ સંતોષી કરોડો શ્રમિકોની ભૂખ…
ગાંધીનગર: ગુજરાત રાજ્યના માર્ગ અને અન્ય મકાન બાંધકામ શ્રમિકો માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા જૂન-2017 માં શ્રમીક અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી હતી. બાદમા કોરોનામાં આ યોજના બંધ થઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે યોજનાને ફરીથી ગત…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી ઃ ચિત્તની ચંચળતા અનિદ્રાનું એક કારણ…
-ભાણદેવ હવે આપણે જોઇએ કે બસ્તિક્રિયાથી શું થાય છે.બસ્તિક્રિયા એક ઉત્તમ શોધનકર્મ છે. તેના અભ્યાસથી મલાશય અને મોટા આંતરડાની સફાઇ થાય છે. પરિણામે તેમની ક્ષમતા વધે છે. વાયુજન્ય રોગોના નિવારણ માટે બસ્તિકિયા ઉત્તમ ઉપાય છે.કબજિયાત અને અપાનવાયુની ક્રૂરતા બસ્તિના અભ્યાસથી…
- તરોતાઝા
મોજની ખોજ ઃ દારૂમાં નશો હોત, તો બોટલ ના ડોલતી હોત?
-સુભાષ ઠાકર કહેવું પડે આ તો મારું બેટું જબરું, ચંબુલાલ..અમે જિંદગીભર પ્રાણાયામો, આસનો, કસરતો, સ્વિમિંગ, વોકિંગ આ બધુ કરી કરીને થાકી ગયા, તૂટી ગયા ને છતાં ઇકોતેરે પહોંચતા તો ગળી ગયેલા કેળાં જેવા થઈ ગયા ને મોઢા ઉપર તો નારિયેળના…
- આમચી મુંબઈ
‘તો પહેલેથી જતા રહેતા હોય તો…’ સોનુ નિગમે રાજસ્થાનના મુખ્ય પ્રધાન સામે રોષ ઠાલવ્યો, જાણો શું છે ઘટના…
મુંબઈ: કોઈ કલાકર પરફોર્મ કરી રહ્યો હોય ત્યારે તેની સામેથી કોઈ દર્શક ઉભો થઇને જતો રહે એ નિરાશાજનક બાબત હોય છે. બોલિવૂડના જાણીતા ગાયક સોનુ નિગમે (Sonu Nigam) હાલમાં જ આવી એક ઘટના અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સોનુએ રાજસ્થાનના…
- નેશનલ
14 કે 15 જાન્યુઆરી, જાણો ક્યારે છે મકર સંક્રાંતિ, પૂજા વિધિ…
હિંદુ ધર્મમાં મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવા વર્ષનો આ પહેલો તહેવાર છે. આ દિવસે સૂર્ય ભગવાન ધનુરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી તેને મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણમાં જવાનું…