- આપણું ગુજરાત
Morbi ઝૂલતા પુલ કેસમાં આરોપીઓને ડીસ્ચાર્જ કરવાની અરજી પર 31 ડિસેમ્બરે વધુ સુનાવણી…
મોરબીઃ મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના (Morbi Bridge Collapse) કેસમાં ગત માસમાં આરોપીઓએ વકીલ મારફત તમામને બિનતહોમત ડીસ્ચાર્જ કરવા માટે અરજી કરી હતી. જેને પગલે આજે મુદત હોવાથી પીડિત પરિવારના વકીલ દ્વારા અરજી નામંજૂર કરવા અને કેસ ચલાવવા માટે દલીલો કરવામાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં મહાયુતીની સરકારના ગઠન બાદ પ્રધાનમંડળનું વિસ્તરણ ક્યારે?
રાજ્યમાં ગઠબંધનની સરકાર બની છે. ૫ ડિસેમ્બરે દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા, જ્યારે એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. સરકારની રચના બાદ વિધાનસભાનું ત્રણ દિવસનું વિશેષ સત્ર પણ યોજાયું હતું. આ…
- આમચી મુંબઈ
ઘાટકોપર જૉલી જિમખાના આયોજિત જેપીએલ ટી-10 ટૂર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ…
મુંબઈઃ ઘાટકોપર જૉલી જિમખાના આયોજિત જેપીએલ ટી-10 ટૂર્નામેન્ટની 14મી સીઝનનું ઉદ્દઘાટન શનિવાર, સાતમી ડિસેમ્બરે સવારે 8.00 વાગ્યે ટ્રસ્ટી પ્રવીણભાઈ પટેલ, મૅનેજિંગ કમિટી મેમ્બર તથા ક્રિકેટ ઇન્ચાર્જ નીશીથભાઈ ગોળવાલા, મૅનેજિંગ કમિટી મેમ્બર સંજયભાઈ મુછાળા, ક્રિકેટ સબ-કમિટીના ક્નવીનર મથુરાદાસ ભાનુશાલી તથા પ્રથમ…
- આમચી મુંબઈ
કેવી મસ્જિદ ને કેવી વાત: મુસ્લિમ ટ્રસ્ટના દાવાને અદાલતે ફગાવી દીધો…
થાણા: કલ્યાણ સિવિલ કોર્ટે મંગળવારે જિલ્લામાં આવેલા દુર્ગાડી કિલ્લાની અંદર એક મસ્જિદની માલિકીનો દાવો કરતા મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલા દાવાને ફગાવી દીધો હતો. અદાલતે મહારાષ્ટ્ર સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કિલ્લાની અંદર મસ્જિદ અને ઈદગાહ (નમાઝ પઢવાની જગ્યા)…
- આમચી મુંબઈ
પોલીસની નોકરી મળતા ઉજવણી શોકમાં ફેરવાઈ, ચાર મિત્રોના રોડ અકસ્માતમાં મૃત્યુ…
લાતુર (મહા): મંગળવારે વહેલી સવારે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં,મિત્રની રાજ્ય રિઝર્વ પોલીસ દળમાં પસંદગી થતા ઉજવણી કરીને પરત ફરી રહેલા યુવાનોની કાર એક ટ્રક સાથે અથડાતાં ચાર મિત્રો મૃત્યુ પામ્યા હતા. પોલીસે જણાવ્યું કે, આ અકસ્માત અંબાજોગાઈ નજીકના વાઘાલા ખાતે થયો…
- આમચી મુંબઈ
મુંબઈ ભાજપના અધ્યક્ષ બદલાશે? ફડણવીસના વફાદાર સુનિલ રાણેને મુંબઈ અધ્યક્ષ બનાવવામાં આવે એવી અટકળો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં જંગી બહુમતી સાથે વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી, એવું લાગે છે કે ભાજપ હવે ઠાકરે જૂથની સત્તાના કેન્દ્ર મુંબઈ મહાનગરપાલિકા પર કોઈપણ સંજોગોમાં કબજે કરવાની તૈયારી કરી રહી છે. આ જ પૃષ્ઠભૂમિમાં મુંબઈના વર્તમાન અધ્યક્ષને હટાવીને નવો…
- આમચી મુંબઈ
ભાજપના ધનગર નેતાએ શરદ પવારને તેમની સાંસદ પુત્રીને રાજીનામું આપવા કહ્યું…
પુણે: ભાજપના નેતા ગોપીચંદ પડલકરે મંગળવારે એનસીપી (એસપી)ના વડા શરદ પવારને કહ્યું કે,જો તેઓને ઈવીએમ પર વિશ્વાસ ન હોય તો તેમની પુત્રી અને પૌત્રને સાંસદ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનું કહેવાની હિંમત બતાવે. પવારના તીવ્ર ટીકાકાર પડલકરની આ ટિપ્પણી, મહારાષ્ટ્ર…
- આપણું ગુજરાત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપે મંત્રીઓને જવાબદારી સોંપી…
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના (Gujarat Local Body Elections) પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ એકશન મોડમાં (Gujarat BJP in action mode) આવી ગયું છે. ભાજપ દ્વારા મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. કેબિનેટની મળેલી બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ચર્ચા…
- આપણું ગુજરાત
અમદાવાદમાં લંડનથી આવેલા NRG યુવકની મિત્રએ જ કરી હત્યા, કારણ જાણીને ચોંકી જશો…
Ahmedabad Crime News: અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા (Law and Order in Ahmedabad) કથળી છે, દિવસને દિવસે ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. શહેરમાં લંડનથી (London) આવેલા એનઆરજી (NRG) યુવકની હત્યાથી ચકચાર મચી ગઈ હતી. અમદાવાદના શાહપુરમાં (Shahpur) ચાર દિવસ પહેલાં લંડનથી…
- આમચી મુંબઈ
રામગીરી મહારાજે બાંગ્લાદેશી હિંદુઓની સુરક્ષા માટે કેન્દ્રીય હસ્તક્ષેપની હાકલ કરી…
છત્રપતિ સંભાજીનગર : ધાર્મિક નેતા રામગીરી મહારાજે મંગળવારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા હસ્તક્ષેપની માંગ કરી હતી.તેમણે હિંદુ સમુદાયને જાતિ જૂથોમાં વિભાજિત ન થતા એક થવા માટે કહ્યું હતું.છત્રપતિ સંભાજીનગર (અગાઉના ઔરંગાબાદ) જિલ્લા કલેક્ટર કચેરી…