- ટોપ ન્યૂઝ
નવા વર્ષથી શરુ થશે એક રાષ્ટ્ર એક સભ્ય યોજનાઃ 1.80 કરોડ લોકોને મળશે લાભ…
નવી દિલ્હીઃ નવા વર્ષની શરૂઆતથી એક રાષ્ટ્ર, એક સભ્ય યોજનાની (One Nation, One Subscription Scheme) શરૂઆત થશે. આ યોજનાથી 1.80 કરોડ વિદ્યાર્થીને લાભ થશે. 1 જાન્યુઆરી, 2025 થી વિશ્વભરના ટોચના જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન પેપર્સને (research papers) ઍક્સેસ કરી શકશે.…
- આપણું ગુજરાત
કચ્છનું નલિયા @ 5 ડિગ્રીઃ સમગ્ર ગુજરાતમાં ઠંડી જામી…
ભુજઃ કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીનો માહોલ જામ્યો છે. જોકે હજુ ગાત્ર થિજવતી ઠંડી આવી નથી, પરંતુ રાજ્યનું સૌથી ઠંડુગાર નગર એવું અબડાસાનું નલિયા પાંચ ડિગ્રી તાપમાને ઠર્યુ હતું. આ સાથે સમગ્ર કચ્છમાં ઠંડીનો વરસાતો અનુભવાયો છે. કચ્છના…
- નેશનલ
દહેજ ઉત્પીડન મામલે સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી; કાયદાનો દુરુપયોગ અટકાવવા અદાલતો સાવચેત રહે…
નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે કલમ 498A દહેજ ઉત્પીડન કાયદાના થઈ રહેલા દુરુયોગ અંગે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દહેજ ઉત્પીડનના કેસોમાં કાયદાનો દુરુપયોગ અટકાવવા અને પતિના સંબંધીઓને ફસાવવાની વૃત્તિને કારણે નિર્દોષ પરિવારના સભ્યોને ખોટી રીતે મુશ્કેલીમાંથી…
- આમચી મુંબઈ
ચૂંટણીમાં ‘વોટ જેહાદ’ જેવા શબ્દના ઉપયોગ બદલ ચૂંટણી પંચ એક્શનમાં, આપ્યું આ નિવેદન…
મુંબઈ: તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેટલાક રાજકીય પક્ષો દ્વારા ઉપયોગમાં લેવાયેલા ‘વોટ જેહાદ’ જેવા વિવાદાસ્પદ શબ્દ પ્રયોગ ભારતીય ચૂંટણી પંચ (ઇસીઆઈ) ઝીણવટથી ચકાસી રહ્યું છે એમ એક અધિકારીએ આજે જણાવ્યું હતું. આ પણ વાંચો : મહારાષ્ટ્રના…
- આપણું ગુજરાત
ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સફળ સુશાસનના બે વર્ષ પૂર્ણ…
ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (Gujarat CM Bhupendra Patel) શાસનને આવતીકાલે (12 ડિસેમ્બર, 2024) બે વર્ષ પૂર્ણ થશે. મુખ્યપ્રધાનના દ્રષ્ટીવંત નેતૃત્વમાં વર્તમાન સરકારે રાજ્યની વિકાસયાત્રાને જનહિતલક્ષી યોજનાઓથી અનેક સિદ્ધિઓ અને શ્રેષ્ઠ પરિણામો સાથે નવી દિશા આપી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ…
- મનોરંજન
તારી માસુમિયત ઝૂંટવી લેવાશે અહીં… Aishwarya Rai-Bachchan ને આવું કોણે કહ્યું?
બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. ઐશ્વર્યા પર્સનલ લાઈફમાં તો એક ઉમદા વ્યક્તિત્વની માલિક છે જ પણ એની સાથે સાથે જ તેની ગણતરી એક સારી એક્ટ્રેસ તરીકે પણ કરવામાં આવે છે. જોકે,…
- આમચી મુંબઈ
પેસેન્જર્સે મેટ્રો-3 ને નકારી કાઢી! ઉતારુઓની સંખ્યામાં થયો ઘટાડો…
મુંબઇઃ મુંબઇગરાઓએ કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ મેટ્રો-3 રૂટના આરેથી બીકેસી સુધીના શરૂ થયેલા માર્ગને મોળો પ્રતિસાદ આપ્યો છે. આ રૂટને સેવામાં મૂક્યા બાદ આરૂટ પર પ્રવાસીઓનો ખાસ કોઇ પ્રતિસાદ મળ્યો નથી અને હવે આ રૂટ પરના દૈનિક મુસાફરોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.…
- આમચી મુંબઈ
બંધારણનું અપમાન કરવા મુદ્દે મહારાષ્ટ્રના પરભણીમાં ફાટી નીકળી હિંસા, તોડફોડના બનાવ…
મુંબઈ: મહારાષ્ટ્રના પરભણીમાંથી આજે હિંસા ફાટી નીકળી (Parbhani Violence) હતી અને ઘણી જગ્યાએ આગચંપી પણ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ કેટલાક અસામાજિક તત્વોએ ડો.ભીમરાવ આંબેડકર ની પ્રતિમા પાસે બંધારણનું અપમાન કર્યું હતું. જેના કારણે લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી,…
- સ્પેશિયલ ફિચર્સ
સવારના નાસ્તાના છે અઢળક ફાયદા! નહિ કરનારા લોકો માટે ચેતવણી…
આજની ભાગદોડ ભરેલી લાઈફસ્ટાઈલમાં લોકો ઘણીવાર નાસ્તો છોડી દે છે અથવા ઉતાવળમાં કંઈપણ ખાય છે. પરંતુ તાજેતરના અભ્યાસમાં આ આદતને ગંભીર ચેતવણી તરીકે રજૂ કરવામાં આવી છે. નિષ્ણાતો કહે છે કે જો આપણે સવારનો નાસ્તો યોગ્ય સમયે અને યોગ્ય રીતે…