- નેશનલ

મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટઃ ખરીફ પાક પર એમએસપી વધારી…
નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટ (Central Cabinet Meeting)ની આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાંચ મહત્વની નિર્ણયો લેવામાં આવ્યાં છે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ (Union Minister Ashwini Vaishnav) દ્વારા આ નિર્ણયો અંગે વિગતો શેર કરવામાં આવી હતી. આ નિર્ણયોમાં…
- આમચી મુંબઈ

મહેસૂલ વિભાગના બે અધિકારી સહિત ત્રણની લાંચના કેસમાં ધરપકડ…
થાણે: રત્નાગિરિ જિલ્લામાં જમીનના રેકોર્ડમાં નામ ઉમેરવા માટે લાંચ માગવા અને સ્વીકારવા બદલ એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ મહેસૂલ વિભાગના બે અધિકારી સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી. ત્રણેયની ઓળખ મ્હાપ્રાલના સર્કલ ઓફિસર અમિત શિગવાન અને તલાઠી શ્રીનિવાસ શ્રીરામે તથા મંદનગડના ડેપ્યુટી…
- નેશનલ

શશી થરૂર ભાજપના ‘સુપર સ્પોકપર્સન’! કોંગ્રેસ નેતાના આકરા પ્રહારો…
નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ શશી થરૂર ઓપરેશન સિંદૂર ગ્લોબલ આઉટરીચ પ્રોગ્રામ માટેના એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે, આ દરમિયાન શશી થરૂર પાકિસ્તાનની પોલ ખુલી પાડી રહ્યા છે. આ કામ માટે શશી થરૂરની પ્રશંસા થઇ રહી છે, પરંતુ કોંગ્રેસ…
- મનોરંજન

અક્ષય-પરેશ રાવલ બાદ દીપિકા અને સંદીપ વાંગા વચ્ચેનો વિવાદ વકર્યો…
હેરાફેરી-3 માટે બાબુરામ આપ્ટેનું પાત્ર કરવાની અભિનેતા પરેશ રાવલે ના પાડ્યા બાદ તેમના અને અક્ષય કુમાર વચ્ચે ખટરાગ વધ્યો છે અને આ મામલો કોર્ટમાં જવાની તૈયારીમાં છે. ત્યારે બીજો એક વિવાદ પણ બોલીવૂડમાં ચર્ચાનો વિષય બન્યો છે. કબીર અને એનિમલ…
- દ્વારકા

દ્વારકાના દરિયામાં તોફાન છતાં માછીમારી: કલેક્ટરના આદેશની અવહેલના…
દ્વારકાઃ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયા ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. પરંતુ દ્વારકાના દરિયામાં ભારે કરંટ વચ્ચે માછીમારો દરિયા ખેડતા જોવા મળ્યાં છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ભારે કરંટ વચ્ચે દરિયામાં માછીમારી કરતી એક બોટ…
- નેશનલ

આસામમાં 171 ફેક એન્કાઉન્ટરનો આરોપ: સુપ્રીમ કોર્ટે માનવાધિકાર પંચને તપાસ સોંપી…
નવી દિલ્હીઃ આસામમાં 171 ફેક એન્કાઉન્ટર કિલિંગ મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે માનવાધિકાર પંચ મારફત નિષ્પક્ષ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે વકીલ આરિફ યાસિન જવાદ્દરની અરજી મુદ્દે આ આદેશ આપ્યો છે. આરિફ યાસિને ગુવાહાટી હાઈ કોર્ટેના ચુકાદાને પડકાર્યો હતો,…
- નેશનલ

પાકિસ્તાની નેતા એ જ ખોલી પોલ, પાકિસ્તાનમાં મુહાજિર સમુદાયને મદદ કરવા પીએમ મોદીને કરી અપીલ…
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ છે. પાકિસ્તાનમાં એક તરફ બલૂચિસ્તાનમાં આઝાદી માટે લડત ચલાવવામાં આવી રહી છે. ત્યારે દેશનિકાલ કરાયેલા પાકિસ્તાની નેતા અને મુત્તાહિદા કૌમી મૂવમેન્ટના સ્થાપક અલ્તાફ હુસૈને પાકિસ્તાનની પોલ…
- IPL 2025

RCB એ બગાડ્યું ગુજરાતનું ગણિત, જાણો પ્લેઓફમાં કઈ ટીમની કોની સામે થશે ટક્કર…
નવી દિલ્હીઃ આઈપીએલ 2025ની 70મી અને અંતિમ લીગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને લખનઉ સુપર જાયટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં આરસીબીએ લખનઉ 6 વિકેટથી હરાવ્યું હતું. જીત સાથે આરસીબીએ ક્વોલિફાયર-1 માં સ્થાન મેળવ્યું હતું. આરસીબીની જીત સાથે જ પ્લેઓફનું…
- નેશનલ

દેશના અનેક રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો ગુજરાત-મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન…
નવી દિલ્હીઃ દેશમાં ચોમાસાનું આગમન નિર્ધારીત સમય કરતાં વહેલું થયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસાના કારણે દેશના વિવિધ વિસ્તારોમાં મૂશળધાર વરસાદ પડ્યો છે. આજે પણ ઘણા રાજ્યોમાં ભારે વરસાદનો અંદાજ છે. હવામાન વિભાગ મુજબ, 28 મે થી…









