- આમચી મુંબઈ
શેરબજારમાં ફરી ૧૦૦૦ પોઇન્ટનો તોતિંગ કડાકો, જાણો કારણો!
નીલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં ફરી ૧૦૦૦ પોઇન્ટનો તોતિંગ કડાકો બોલતા રોકાણકારો ડઘાઈ ગયા છે અને એક તબક્કે બીએસઈના માર્કેટ કેપિટલ માં અંદાજે અઢી લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઇ ગયું હતું. અફડાતફડી હજુ પણ ચાલુ છે અને બજાર સ્થિરતા મથી રહ્યું છે.આ…
- આપણું ગુજરાત
બેન્કિંગ સેક્ટરમાં કરિયર બનાવવાની આ ‘સરકારી તક’ ન ગુમાવશો, જાણો વિગતો…
અમદાવાદઃ કૉર્મસના સ્ટુડન્ટ્સ માટે બેંકિગ સેક્ટર ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ માત્ર કૉમર્સ નહીં અન્ય સ્ટ્રીમમાં અભ્યાસ કરતા યુવાનો પણ બેન્કિંગ સેક્ટરમાં કામ કરવા ઈચ્છતા હોય છે અને તેમાં પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈSBI) જેવી નેશનાલાઈઝ્ડ બેંકમાં કામ…
- નેશનલ
રાહુલ બાદ હવે પ્રિયંકા ગાધીનું ફેન બન્યું પાકિસ્તાન…
વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાની પેલેસ્ટાઈન લખેલી બેગને લઇને વિવાદ હજી શમ્યો નથી. દરમિયાન પાકિસ્તાનમાં પણ તેમના બેગની ચર્ચા થઈ રહી છે. એવા અહેવાલ છે કે પાકિસ્તાન સરકારના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને ભારતીય સાંસદના વખાણ કર્યા છે. આવોૌ આપણે…
- નેશનલ
NTA 2025: નેશનલ ટેસ્ટિંગ એજન્સીની પુનઃરચના અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આપ્યું આ અપડેટ…
નવી દિલ્હી : દેશમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીની (NTA 2025 )પુનઃરચના અંગે મોટા સમાચાર આવ્યા છે. જેમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે આગામી વર્ષ 2025માં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)નું પુનઃગઠન કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પુનઃરચના બાદ…
- આમચી મુંબઈ
ફડણવીસના સ્વાગત માટેની રેલીમાં 31 લોકોનો કિંમતી સામાન થયો ચોરી…
નાગપુરઃ દેવેન્દ્ર ફડણવીસે મહાયુતિ ગઠબંધન વતી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદના શપથ લીધા છે. ત્યાર બાદ રવિવારે નાગપુરમાં રાજ્ય સરકારના મંત્રીઓની શપથવિધિ યોજાઈ હતી. આ પ્રસંગે દેવેન્દ્ર ફડણવીસના ચાહકોએ તેમના માટે એક ખાસ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં કેટલાક ખિસ્સાકાતરુઓ…
- તરોતાઝા
એકસ્ટ્રા અફેરઃ ઓમરની વાત સાચી, ઈવીએમ પર દોષારોપણ ક્યાં સુધી?
-ભરત ભારદ્વાજ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મળેલી કારમી હારના પગલે કૉંગ્રેસ સહિતના વિપક્ષો ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)માં ગરબડનાં રોદણાં રડી રહ્યા છે ત્યારે નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ ઈવીએમ મુદ્દે કૉંગ્રેસને બરાબરની આડે હાથ લઈ લીધી…
- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધા: શિયાળાનું જાદુઈ પીણું-કાંજી સ્વાસ્થ્યને ટકાટક બનાવવામાં લાભકારી…
-શ્રીલેખા યાજ્ઞિક શિયાળામાં વિવિધ વાનગી-વસાણાં વગેરે ખાઈને સંપૂર્ણ સ્વાસ્થ્યને વર્ષભરની શક્તિ મળી રહે તેની કાળજી લેવાતી હોય છે. તેમાં પણ લીલા શાકભાજી કહો કે તાજા ફળોને આરોગવાથી એક અનેરો સંતોષ મળે છે. શિયાળામાં ગરમા-ગરમ ચા, કૉફી, ઉકાળો કે કઢિયેલ દૂઘ…
- તરોતાઝા
વિશેષ: ખાવાની આ કેટલીક આદત તમને શિયાળામાં ફિટ રાખશે…
-દિક્ષિતા મકવાણા આહારમાં ઘી, સરસવનું તેલ અને નારિયેળ તેલ… આયુર્વેદ અનુસાર આ વસ્તુઓ તમારા શરીરને ગરમ રાખે છે. શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખવા અને ત્વચામાં ભેજ જાળવી રાખવા માટે તમારા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. આયુર્વેદ અનુસાર ભોજનને લઈને…
- ઇન્ટરનેશનલ
શપથ લેતા પહેલા ટ્રમ્પને આંચકો; અમેરિકન જજે સજા રદ કરવાની અરજી ફગાવી, શું છે મામલો?
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શપથ લેતા પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે અમેરિકી ન્યાયાધીશે હશ મની કેસમાં તેમની સજા રદ કરવાની અરજી ફગાવી દીધી હતી. આ પણ વાંચો : Bangladesh ની સ્થિતિ પર અમેરિકાની નજર, વ્હાઇટ હાઉસે…