- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાના નવા 43 કેસ, મુંબઈના સૌથી વધુ…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં 25મી મેના એક જ દિવસમાં કોરોનાના નવા 43 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ મુંબઈના દર્દીની સંખ્યા છે. કોઈ દર્દીનું મોત થયું નથી, જ્યારે તમામ દર્દીની હાલત સ્થિર છે. આરોગ્ય વિભાગે સતર્કતા દાખવવાની સલાહ આપી છે અને લોકોને…
- આપણું ગુજરાત
વડા પ્રધાન મોદી આવતીકાલે ગુજરાતને આપશે બે ટ્રેનની ભેટ, કોને મળશે લાભ?
નવી દિલ્હી/ગાંધીનગરઃ ભારતીય રેલવે માટે કમાઉ દીકરો બનેલી વંદે ભારત એક્સપ્રેસ દેશના ખૂણે ખૂણે પહોંચી રહી છે તેની સાથે ગુજરાતમાં પણ વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. આવતીકાલે ગુજરાતને એકસાથે બે નવી ટ્રેનની ભેટ મળશે, જેમાં એક વંદે ભારત ટ્રેનનો સમાવેશ…
- નેશનલ
‘ગમે ત્યાં, ગમે તેમ ન બોલો!’ વડાપ્રધાન મોદીની NDA નેતાઓને કડક ચેતવણી…
નવી દિલ્હી: તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી(BJP)ના કેટલાક નેતાઓએ પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂરના સંદર્ભમાં વાંધાજનક નિવેદનો આપી વિવાદ ઉભો કર્યો હતો, જેણે કારણે પાર્ટીની છબીને નુકશાન પહોંચ્યું હતું. આજે રવિવારે દિલ્હીમાં યોજાયેલી નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ(NDA)ના નેતાઓની બેઠકમાં વડા…
- નેશનલ
હિન્દુ સમાજની એકતાથી જ ભારત શક્તિશાળી બનશે: મોહન ભાગવતનું મોટું નિવેદન…
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે હિન્દુ સમાજની એકતા પર ભાર મુક્યો હતો અને કહ્યું હતું કે ભારતને લશ્કરી અને આર્થિક રીતે એટલું શક્તિશાળી બનાવવું જોઈએ કે વિશ્વની શક્તિઓ સાથે મળીને પણ તેને હરાવી શકે નહીં. તેમનું…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સ્પેશિયલ પબ્લિક સિક્યુરિટી બિલ પર પેનલને વિક્રમી 12,000 સૂચનો મળ્યા: જયંત પાટીલ…
મુંબઈ: મહારાષ્ટ્ર સ્પેશિયલ પબ્લિક સિક્યુરિટી બિલ પર ચર્ચા કરી રહેલી જોઈન્ટ સિલેક્ટ સમિતિને અત્યાર સુધીમાં ‘વિક્રમી’ 12,000 વાંધા અને સૂચનો મળ્યા છે, એમ તેના સભ્ય અને એનસીપી (એસપી)ના સિનિયર નેતા જયંત પાટીલે જણાવ્યું હતું.આ બિલનો હેતુ નક્સલવાદ પર ધ્યાન કેન્દ્રિત…
- નેશનલ
લુધિયાણા પશ્ચિમ પેટાચૂંટણી AAP માટે ‘કરો યા મરો’ જંગ! જાણો શું છે કારણ…
લુધિયાણા: ભારતીય ચૂંટણી પંચે રવિવારે ચાર રાજ્યોની વિધાનસભા માટે પેટાચૂંટણીઓ(Assembly by election)ની જાહેરાત કરી. ગુજરાતની બે, કેરળની એક, પશ્ચિમ બંગાળની એક અને પંજાબની એક બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. જેમાં સૌથી વધુ ચર્ચા પંજાબના લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક (Ludhiana West…
- IPL 2025
અકસ્માતે કૅપ્ટન બની જતા હોય છે, શુભમન ગિલનું ઉદાહરણ સર્વશ્રેષ્ઠ…
મુંબઈઃ મોટા ભાગે ખેલાડીઓ પોતાના પર્ફોર્મન્સને આધારે કે નિર્ણય શક્તિના જોર પર કે અસાધારણ પ્રભાવને લીધે ટીમના કૅપ્ટન બનતા હોય છે, પણ શુભમન ગિલ (Shubhman Gill) માટે એવું કહેવાય છે કે તે અકસ્માતે કૅપ્ટન બની ગયો છે અને 21મી સદીમાં…
- ભાવનગર
ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોનું મોત…
ધોલેરા, અમદાવાદઃ ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજી ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે હ્યુન્ડાઈ વરના અને મારૂતિ એસ-ક્રોસ કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકો સહિત 4 લોકોનું…
- આમચી મુંબઈ
ડ્રગ્સના દૂષણને નાથવા મહારાષ્ટ્ર પોલીસ સજ્જ: એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ…
મુંબઈઃ સમગ્ર દેશ અને મહારાષ્ટ્ર રાજ્યમાં કેફી દ્રવ્યોની દાણચોરીના વધી રહેલા દૂષણને નાથવા એન્ટી-નાર્કોટિક્સ સેલ અને કેન્દ્ર સરકારના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, કસ્ટમ્સ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ જેવી ડ્રગ વિરોધી એજન્સીઓ છે. પરંતુ હવે આંતરરાજ્ય ડ્રગ્સના વેપાર પર કાર્યવાહી કરવા માટે…
- IPL 2025
સીઝનના બેસ્ટ પર્ફોર્મન્સમાં ચેન્નઈએ પાંચ વિકેટે બનાવ્યા 230 રન…
અમદાવાદઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ અહીં ગુજરાત ટાઇટન્સ (GT) સામે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કર્યા બાદ સારી શરૂઆત કરી હતી અને છેલ્લે બે હાફ સેન્ચુરી તથા બીજી ચાર સાધારણ ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે 230 રન કર્યા હતા અને…