- IPL 2025

સૂર્યવંશીની રેકોર્ડ બ્રેક સદીથી લઇને મ્હાત્રેની વિસ્ફોટક બેટિંગઃ આઇપીએલના જાણો ઉતાર-ચઢાવ…
મુંબઇઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંતે આખરે લખનઉ સુપર જાયન્ટ્સની છેલ્લી લીગ મેચમાં સદી ફટકારીને પોતાનું ફોર્મ પરત મેળવ્યું હતું પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. જ્યારે અક્ષર પટેલની દિલ્હી કેપિટલ્સ સારી શરૂઆત…
- આપણું ગુજરાત

ગુજરાત સહિત 4 રાજ્યોમાં યોજાનારી મોક ડ્રીલ મુલતવી, જાણો શું છે કારણ…
પાકિસ્તાન સાથેની બોર્ડર પર આવેલા ભારતના રાજ્યોમાં ઓપરેશન શીલ્ડ હેઠળ આવતી કાલે તારીખ 29 મેના રોજ મોક ડ્રીલની જાહેરાત કરવામાં આવી હતી, હવે અહેવાલ છે કે વહીવટી કારણોસર આ મોક ડ્રીલ મૂલતવી રાખવામાં આવી છે. આ મોક ડ્રીલ માટેની નવી…
- મનોરંજન

અક્ષય કુમાર-પરેશ રાવલનો ઝઘડો માત્ર પબ્લિસિટી સ્ટંટ? આ એક્ટરે કર્યો દાવો…
મુંબઈ: છેલ્લા સમયથી ચર્ચા થઇ રહી છે કે હેરાફેરી-3માંથી પરેશ રાવલ ખસી જવાને કારણે અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસે તેમના પર કેસ દાખલ કર્યો છે, જેના કારણે પરેશ રાવલ અને અક્ષય કુમાર વચ્ચે ઝઘડો (Paresh Rawal-Akshay Kumar fight) થયો છે. જેને…
- નેશનલ

PM Modi આવતીકાલે સિક્કિમ રાજ્ય સ્થાપનાના સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપ…
ગંગટોકઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ૨૯ મે એટલે ગુરુવારે પાલજોર સ્ટેડિયમ ખાતે સિક્કિમના રાજ્ય સ્થાપનાના સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. ગૃહ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામામાં જણાવાયું છે કે ડેપ્યુટી સેક્રેટરી અને અંડર સેક્રેટરી(અને…
- આમચી મુંબઈ

ડોંબિવલીમાં કોરોનાથી બીજું મૃત્યુ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોનાથી બીજું મૃત્યુ થયું છે. આ અગાઉ કોરોનાથી એક મહિલાનું મૃત્યુ થયા બાદ બુધવારે અન્ય એક દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. હાલ કલ્યાણ-ડોંબિવલીમાં કોરોના આઠ સક્રિય દર્દી છે. પાલિકાના જણાવ્યા મુજબ ડોંબિવલીના ૬૭…
- આમચી મુંબઈ

શિવસેના (યુબીટી)ને વધુ એક ઝટકો, ભૂતપૂર્વ વિધાનસભ્ય નિર્મલા ગાવિત શિંદે સેનામાં જોડાયા…
મુંબઈ: ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી)ને વધુ એક ઝટકો લાગ્યો છે. નાસિકના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય નિર્મલા ગાવિત બુધવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાઈ ગયા હતા. શિંદેની હાજરીમાં થાણેમાં પક્ષપ્રવેશ સમારોહ યોજાયો હતો.…
- પાટણ

હત્યાના પુરાવા છુપાવવા માટે દ્રશ્યમ ફિલ્મ જોઈ! પાટણ પંથકની ચોંકાવનારી ઘટના! વાંચો આ અહેવાલ…
સાંતલપુર, પાટણઃ ફિલ્મોની માણસના મન પર ખૂબ ભારે અસર થતી હોય છે. ફિલ્મો જે થતું હોય છે તેનું જ વર્તન હવે લોકો વાસ્તવિક જીવનમાં પણ કરવા લાગ્યાં છે. એક સર્વે પ્રમાણે ક્રાઈમની ફિલ્મો લોકો પર વધારે અસર કરે છે. આવી…
- આમચી મુંબઈ

મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકારના કાર્યકાળમાં એકનાથ શિંદેને આયોજન પ્રક્રિયાઓમાંથી બાકાત રખાતા…
થાણે: શિવસેનાના સાંસદ નરેશ મ્હસ્કેએ શિવસેના (યુબીટી) જૂથ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારી દરમિયાન મોટા પાયે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકોને શિવસેનાના વરિષ્ઠ નેતા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ટીકા કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી. થાણેના આનંદ…
- નેશનલ

સ્થૂળતા સામેના વડાપ્રધાન મોદીના અભિયાનને FSSAI અને CBSE નો ટેકો; રાજ્યોને આપ્યા નિર્દેશ…
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વાસ્થ્ય અને ફિટનેસ અંગે ખુબ કાળજી રાખે છે અને દેશવાસીઓને પણ સતત જાગૃત કરતા રહે છે. માર્ચ મહિનામાં તેમના ‘મનકી બાત’ પોડકાસ્ટમાં વડાપ્રધાન મોદીએ દેશમાં વધતી જતી સ્થૂળતાની સમસ્યા સામે અભિયાન શરુ કરવાની અપીલ (PM…
- નેશનલ

પાકિસ્તાનના એરબેઝ અને આતંકી કેમ્પોનો ભારતે કર્યો નાશ, સામે આવી નવી સેટેલાઇટ તસવીરો…
નવી દિલ્હીઃ ભારતે પહલગામ આતંકવાદી હુમલાનો ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને જવાબ આપ્યો હતો. પાકિસ્તાનમાં ઘૂસીને 9 આતંકવાદીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કર્યાં હતાં. આ દરમિયાન આતંકવાદીઓની મદદ કરવા આવેલી પાકિસ્તાની આર્મીને પણ ભારતે જવાબ આપ્યો હતો. ભારતે પાકિસ્તાનના અનેક કેમ્પ અને એરબેઝ ધ્વસ્ત…









