- પાટણ

હત્યાના પુરાવા છુપાવવા માટે દ્રશ્યમ ફિલ્મ જોઈ! પાટણ પંથકની ચોંકાવનારી ઘટના! વાંચો આ અહેવાલ…
સાંતલપુર, પાટણઃ ફિલ્મોની માણસના મન પર ખૂબ ભારે અસર થતી હોય છે. ફિલ્મો જે થતું હોય છે તેનું જ વર્તન હવે લોકો વાસ્તવિક જીવનમાં પણ કરવા લાગ્યાં છે. એક સર્વે પ્રમાણે ક્રાઈમની ફિલ્મો લોકો પર વધારે અસર કરે છે. આવી…
- આમચી મુંબઈ

મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકારના કાર્યકાળમાં એકનાથ શિંદેને આયોજન પ્રક્રિયાઓમાંથી બાકાત રખાતા…
થાણે: શિવસેનાના સાંસદ નરેશ મ્હસ્કેએ શિવસેના (યુબીટી) જૂથ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારી દરમિયાન મોટા પાયે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકોને શિવસેનાના વરિષ્ઠ નેતા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ટીકા કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી. થાણેના આનંદ…
- નેશનલ

સ્થૂળતા સામેના વડાપ્રધાન મોદીના અભિયાનને FSSAI અને CBSE નો ટેકો; રાજ્યોને આપ્યા નિર્દેશ…
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વાસ્થ્ય અને ફિટનેસ અંગે ખુબ કાળજી રાખે છે અને દેશવાસીઓને પણ સતત જાગૃત કરતા રહે છે. માર્ચ મહિનામાં તેમના ‘મનકી બાત’ પોડકાસ્ટમાં વડાપ્રધાન મોદીએ દેશમાં વધતી જતી સ્થૂળતાની સમસ્યા સામે અભિયાન શરુ કરવાની અપીલ (PM…
- નેશનલ

પાકિસ્તાનના એરબેઝ અને આતંકી કેમ્પોનો ભારતે કર્યો નાશ, સામે આવી નવી સેટેલાઇટ તસવીરો…
નવી દિલ્હીઃ ભારતે પહલગામ આતંકવાદી હુમલાનો ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને જવાબ આપ્યો હતો. પાકિસ્તાનમાં ઘૂસીને 9 આતંકવાદીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કર્યાં હતાં. આ દરમિયાન આતંકવાદીઓની મદદ કરવા આવેલી પાકિસ્તાની આર્મીને પણ ભારતે જવાબ આપ્યો હતો. ભારતે પાકિસ્તાનના અનેક કેમ્પ અને એરબેઝ ધ્વસ્ત…
- નેશનલ

મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટઃ ખરીફ પાક પર એમએસપી વધારી…
નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટ (Central Cabinet Meeting)ની આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાંચ મહત્વની નિર્ણયો લેવામાં આવ્યાં છે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ (Union Minister Ashwini Vaishnav) દ્વારા આ નિર્ણયો અંગે વિગતો શેર કરવામાં આવી હતી. આ નિર્ણયોમાં…
- આમચી મુંબઈ

મહેસૂલ વિભાગના બે અધિકારી સહિત ત્રણની લાંચના કેસમાં ધરપકડ…
થાણે: રત્નાગિરિ જિલ્લામાં જમીનના રેકોર્ડમાં નામ ઉમેરવા માટે લાંચ માગવા અને સ્વીકારવા બદલ એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ મહેસૂલ વિભાગના બે અધિકારી સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી. ત્રણેયની ઓળખ મ્હાપ્રાલના સર્કલ ઓફિસર અમિત શિગવાન અને તલાઠી શ્રીનિવાસ શ્રીરામે તથા મંદનગડના ડેપ્યુટી…
- નેશનલ

શશી થરૂર ભાજપના ‘સુપર સ્પોકપર્સન’! કોંગ્રેસ નેતાના આકરા પ્રહારો…
નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ શશી થરૂર ઓપરેશન સિંદૂર ગ્લોબલ આઉટરીચ પ્રોગ્રામ માટેના એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે, આ દરમિયાન શશી થરૂર પાકિસ્તાનની પોલ ખુલી પાડી રહ્યા છે. આ કામ માટે શશી થરૂરની પ્રશંસા થઇ રહી છે, પરંતુ કોંગ્રેસ…
- મનોરંજન

અક્ષય-પરેશ રાવલ બાદ દીપિકા અને સંદીપ વાંગા વચ્ચેનો વિવાદ વકર્યો…
હેરાફેરી-3 માટે બાબુરામ આપ્ટેનું પાત્ર કરવાની અભિનેતા પરેશ રાવલે ના પાડ્યા બાદ તેમના અને અક્ષય કુમાર વચ્ચે ખટરાગ વધ્યો છે અને આ મામલો કોર્ટમાં જવાની તૈયારીમાં છે. ત્યારે બીજો એક વિવાદ પણ બોલીવૂડમાં ચર્ચાનો વિષય બન્યો છે. કબીર અને એનિમલ…
- દ્વારકા

દ્વારકાના દરિયામાં તોફાન છતાં માછીમારી: કલેક્ટરના આદેશની અવહેલના…
દ્વારકાઃ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયા ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. પરંતુ દ્વારકાના દરિયામાં ભારે કરંટ વચ્ચે માછીમારો દરિયા ખેડતા જોવા મળ્યાં છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ભારે કરંટ વચ્ચે દરિયામાં માછીમારી કરતી એક બોટ…









