- આમચી મુંબઈ
નિર્માણાધીન ઈમારત પરથી પડી જતાં મજૂરનું મોત: બિલ્ડર-કોન્ટ્રાક્ટર સામે ગુનો…
થાણે: થાણે જિલ્લાના મુંબ્રા નજીક નિર્માણાધીન ઈમારતના ચોથા માળેથી નીચે પટકાયેલા મજૂરનું મૃત્યુ થતાં પોલીસે બિલ્ડર અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. મુંબ્રા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના રવિવારની બપોરે 1.35 વાગ્યે કૌસા પરિસરમાં ખર્ડી રોડ પર આવેલી…
- આમચી મુંબઈ
સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરનારો પાલઘરની લૅબમાં બનાવતો હતો ડ્રગ્સ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ બાદ નોકરીએ લાગેલો યુવાન પાલઘરની કેમિકલ ફૅક્ટરીમાં આવેલી લૅબોરેટરીમાં ડ્રગ્સનું ઉત્પાદન કરતો હોવાની ચોંકાવનારી માહિતી પોલીસ તપાસમાં સામે આવી હતી. અંધેરીની એમઆઈડીસી પોલીસે આ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરી 22.64 લાખ રૂપિયાનું મેફેડ્રોન (એમડી)…
- આપણું ગુજરાત
ગુજરાતીઓને સરદાર સરોવરનું ‘સુખ’: ઉનાળો પૂરો થવા આવ્યો પણ હજુ ડેમમાં 53 ટકાથી વધુ પાણીનો જથ્થો…
અમદાવાદ: રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થાય તેને આડે બસ ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ગત વર્ષે સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 44.18 ટકા જળ સંગ્રહ…
- નેશનલ
જેટલી કાર ચલાવશો એટલો ટોલ આપવો પડશે, જાણો સરકારની નવી ટોલ નીતિ અંગે…
નવી દિલ્હીઃ દેશભરમાં એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે પર મુસાફરી કરનારા મુસાફરોને જલદી રાહત મળશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દેશમાં નવી ટોલ પોલિસી લાગુ થશે. જે અંતર્ગત ટોલ બૂથ પર ફાસ્ટેગના વધુ કેમેરા લગાવવામાં આવશે. કેમેરા નંબર પ્લેટ ચેક કરશે, જ્યારે…
- રાશિફળ
જૂન મહિનામાં બનશે ત્રણ-ત્રણ રાજયોગ, રાજા જેવું જીવન જુવશે આ રાશિના જાતકો…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને શુભાશુભ યોગ સહિત વિવિધ રાજયોગનું નિર્માણ કરે છે, જેની અસર દેશ-દુનિયા સહિત મનુષ્ય પર પણ જોવા મળે છે. ચાલી રહેલાં જૂન મહિનામાં ત્રણ દુર્લભ રાજયોગ…
- આપણું ગુજરાત
પોલીસની ભરતી મુદ્દે ગુજરાત એસટી દોડાવાશે એક્સ્ટ્રા બસ…
અમદાવાદ: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (Gujarat Police Bharti Board) દ્વારા આગામી 15 જૂન, 2025ના રોજ સવારે 9:30 થી 12:30 દરમિયાન લોકરક્ષક (LRD) કેડરની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર…
- તરોતાઝા
આરોગ્ય પ્લસ : કેવા ચિકિત્સક પાસે સારવાર લેવી જોઈએ?
સંકલન: સ્મૃતિ શાહ-મહેતા આપણે આ કોલમમાં વિવિધ તબક્કે અનેકવિધ રોગ – બીમારીઓ વિશેના વિભિન્ન ચિકિત્સા- ઉપચાર વિશે જાણ્યું.આમ જૂઓ તો ભારત દેશના બહુ મોટા ભાગ્ય છે કે, આયુર્વેદનો ભવ્ય વારસો પરંપરામાં પ્રાપ્ત થયો છે. આપણી પાસે રોગને મૂળમાંથી નાબૂદ કરવા…
- તરોતાઝા
વિશેષ: પરિવારના સાથ સાથે સ્વાદ પીરસતી…
ખુશ્બુ મુલાણી ઠક્કર આજના આધુનિક યુગમાં ઘર ચલાવવાની જવાબદારી માત્ર એક જ વ્યક્તિની નથી, પણ બન્ને જીવનસાથીઓની બને છે. આર્થિક સંજોગો બદલાય છે, સ્થિતિઓ બદલાય છે, એક બીજાને સમજવાના માપદંદ બદલાય છે. ઘર બન્ને જીવનસાથીની સંયુક્ત જવાબદારી છે જ્યાં સહયોગ,…