- નેશનલ
ઘર- પરિવાર અને બિઝનેસમાં સમૃદ્ધિ ખેંચીને લાવશે ઘરમાં રાખેલી આ એક મૂર્તિ…
ફેંગશૂઈ કે જેને આપણે ચીની વાસ્તુશાસ્ત્રના નામે પણ ઓળખીએ છીએ એને લઈને અનેક માન્યતાઓ પ્રચલિત છે. આ ફેંગશૂઈમાં જ અનેક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે કે જેને અમલમાં મૂકીને ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે. IndiaMART આવી જ એક…
- નેશનલ
સરહદ વિવાદ મુદ્દે ભારત-ચીન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક, આ મુદ્દાઓ પર બની સહમતી!
નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે સરહદના વિવાદ પર લાંબા સમયથી તણાવની સ્થિતી છે પણ હવે તે ઓછો થતો હોય તેમ જોવા મળી રહ્યો છે. ચીન-ભારત સીમા વિવાદ પર વિશેષ પ્રતિનિધિઓની 23મી બેઠક બુધવારે બેઇજિંગમાં યોજાઈ હતી. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા…
- સ્પોર્ટસ
દરેકનો સમય આવતો હોય, આજે મારો આવી ગયોઃ અશ્વિન…
બ્રિસ્બેનઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બુધવારે તાત્કાલિક રીતે લાગુ પડે એ રીતે નિવૃત્તિ જાહેર કરીને સમગ્ર ક્રિકેટજગતને ચોંકાવી દેનાર મહાન ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્વિને બ્રિસ્બેનના ડ્રેસિંગ-રૂમમાં સાથી ખેલાડીઓને સંબોધતા કહ્યું, `આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવામાં મેં ઘણી મોજ માણી. દોસ્તો, દરેકનો આવો સમય આવતો જ…
- આપણું ગુજરાત
ડાકોર-દ્વારકાના દર્શનાર્થીઓ માટે મહત્ત્વના સમાચારઃ મંદિરના દર્શનના સમયમાં થયો ફેરફાર…
દ્વારકા: ધનુર્માસના પ્રારંભ થતાં ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર અને દ્વારકામાં દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સમયે સૂર્ય એક મહિના સુધી ધન રાશિમાં રહે છે. આ ધન રાશિમાં સૂર્યનું રહેવું તેને ધનુર્માસ, ધનાર્ક અથવા વિવાહાદિ વ્યાવહારિક દૃષ્ટિએ શુભ ગણાતા…
- નેશનલ
‘એક દેશ, એક ચૂંટણી’ બિલ દરમિયાન ગડકરી-સિંધિયા સહિત 20 સાંસદો ગેરહાજર: પીએમ મોદીના એકહથ્થુ શાસનને ખુલ્લો પડકાર?
નવી દિલ્હી: ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ લોકસભામાં રજુ કરવામાં આવ્યું હતું, આ બિલ ભાજપ માટે ખુબ જ મહત્વનું હતું, એક દેશ, એક ચૂંટણી 129મું બંધારણ (સુધારો) બિલ મંગળવારે એટલે કે 17મી ડિસેમ્બરના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. બિલ…
- આપણું ગુજરાત
બનાસકાંઠાનું મસાલી બન્યું દેશની સરહદ પરનું પ્રથમ સોલાર ગામ, પાકિસ્તાન માત્ર આટલું જ છે દૂર…
અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકાનું મસાલી ગામ દેશની સરહદ પરનું પ્રથમ સોલર ગામ બન્યું છે. આશરે 800 ગામની વસતી ધરાવતા આ ગામમાં 119 મકાન પર સોલર રૂફટોપ લગાવવામાં આવ્યા છે. આ ગામથી પાકિસ્તાનની સરહદ માત્ર 40 કિલોમીટર દૂર છે. આ…
- આપણું ગુજરાત
અમદાવાદ મેટ્રોમાં મુસાફરી વખતે ટિકિટની લાઇનમાં ઊભા રહેવાથી મળશે છૂટકારો, એપ્લિકેશન થઈ લૉન્ચ…
અમદાવાદઃ અમદાવાદમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો મેટ્રો રેલ સેવાનો લાભ લે છે. મુસાફરોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. અત્યાર સુધી જે લોકો મેટ્રોમાં મુસાફરી કરવા માંગતા હતા તેમને મેટ્રો સ્ટેશનથી ટિકિટ ખરીદવી પડતી હતી. પરંતુ હવે અમદાવાદ મેટ્રો દ્વારા…
- આપણું ગુજરાત
રાજકોટ મનપા બાકી વેરાની રકમ વસૂલવા બાબતે આક્રમકઃ 9 મિલકત સીલ…
રાજકોટ: રાજકોટ મહાનગર પાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા મનપા વિસ્તારમાં બાકી વેરાની સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. રાજકોટ મનપાની વેરા વસુલાત શાખા દ્વારા રીકવરી ઝુંબેશમાં આજે વધુ 9 મિલકત સીલ કરીને ત્રણ નળ જોડાણ કાપવામાં આવ્યા છે. શહેરનાં જુદા-જુદા…
- આમચી મુંબઈ
નવી સરકાર સમક્ષ માળખાકીય સુવિધાઓનું નેટવર્ક ઊભું કરવાનો પડકાર, ક્યા પ્રોજેક્ટ પૂર્ણ કરવા જરૂરી?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સરકાર બન્યા બાદ મહાયુતિ સરકાર સામે અનેક પડકારોમાં સૌથી મોટો પડકાર રાજ્યમાં આર્થિક રોકાણ લાવવાનો, રોજગારીનું સર્જન કરવાનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નેટવર્ક બનાવવાનો છે. આ પણ વાંચો : અમિત શાહની આંબેડકર પર ટિપ્પણી સામે વિપક્ષનું વોકઆઉટ રાજ્યમાં વધુ…
- આમચી મુંબઈ
ઉતાવળે કોઈ નિર્ણય નહીં, ઓબીસી નેતાઓને મળીશ: છગન ભુજબળ…
નાશિક: મહારાષ્ટ્રના નવા પ્રધાનમંડળમાં સ્થાન ન મળતાં તેમના આગામી પગલાં અંગે અટકળો વચ્ચે, એનસીપીના નારાજ નેતા છગન ભુજબળે બુધવારે કહ્યું હતું કે, તેઓ ઉતાવળે કોઈ નિર્ણય લેશે નહીં. આ પણ વાંચો : Kurla Killer Bus Accident: ડ્રાઈવરના મેડિકલ ટેસ્ટના રિપોર્ટ…