- આપણું ગુજરાત
Video: અમદાવાદમાં હથિયારો સાથે દાદાગીરી કરનારાના હવે પોલીસે કાઢ્યાં વરઘોડા
Ahmedabd News: ગુજરાતમાં પોલીસે ગુનેગારોને પકડીને બરાબર સરભરા કરી જાહેરમાં વરઘોડો કાઢીને તેમની સાન ઠેકાણે લાવવાનું કામ શરૂ કર્યું હતું. શહેરમાં અસામાજિક તત્વોને જાણે કાયદાનો કોઈ ડર જ ના હોય તેમ ખુલ્લી તલવારો સાથે જાહેરમાં આતંક મચાવી પોલીસ કર્મીઓને હથિયારો…
- સ્પોર્ટસ
નવી મુંબઈમાં ભારતીય મહિલા ક્રિકેટર્સના નવા વિક્રમોની ભરમાર…
નવી મુંબઈઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગુરુવારે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં પોતાનો રેકોર્ડ-બ્રેક ટીમ-સ્કોર (217/4) નોંધાવ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમને ત્રીજી અને છેલ્લી ટી-20માં હરાવી દીધી હતી. એ સાથે, ભારતીય ટીમ આ સિરીઝની ટ્રોફી 2-1થી જીતી ગઈ છે. ભારતના નવા…
- નેશનલ
EVM Verification માટે નીતિ બનાવવાની માંગણીઃ 25મી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરશે…
નવી દિલ્હીઃ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઇવીએમ)ના વેરિફિકેશન માટે નીતિ બનાવવાની માંગ કરતી અરજી પર આગામી વર્ષે જાન્યુઆરીમાં જસ્ટિસ દીપાંકર દત્તાના નેતૃત્વ હેઠળની ખંડપીઠ સુનાવણી કરશે, એમ સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું. આ પણ વાંચો : Petrol Pump પર ભૂલથી પણ…
- નેશનલ
પન્નુની ધમકી અંગે વિદેશ મંત્રાલયે આપી પ્રતિક્રિયાઃ અમેરિકા કાર્યવાહી કરે એવી અપેક્ષા…
નવી દિલ્હી: શિખ અલગાવવાદી ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા અમેરિકામાં ભારતીય રાજદૂતને ધમકી આપવાના કિસ્સાને ભારત સરકારે ગંભીરતાથી લીધી છે અને કહ્યું છે કે અમે આ ધમકીઓને બહુ ગંભીરતાથી લઈએ છીએ. વિદેશમાં ખાલિસ્તાની આંદોલન ચલાવી રહેલા શીખ અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુએ…
- નેશનલ
સરહદોની સુરક્ષા અને નક્સલવાદ સામેની લડાઇમાં સીમા સુરક્ષા દળે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવીઃ અમિત શાહ…
સિલીગુડી (પશ્ચિમ બંગાળ): કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નેપાળ અને ભૂટાન જેવા મિત્ર દેશો સાથે દેશની સરહદોની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા અને બિહાર અને ઝારખંડમાં નક્સલવાદ સામેની લડાઈમાં તેના યોગદાન માટે આજે સશસ્ત્ર સીમા બળ (એસએસબી)ની પ્રશંસા કરી હતી.અમિત શાહે…
- નેશનલ
હવે ઓડિશાના ચંદ્રગિરી રિઝર્વ ફોરેસ્ટમાં એલિફન્ટ કેર સેન્ટર બનાવાશે…
બરહામપુરઃ ઓડિશાના ગંજમ જિલ્લાના ચંદ્રગિરી રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં ટૂંક સમયમાં હાથી સંભાળ કેન્દ્ર બનાવવામાં આવશે. આ જાણકારી સ્થાનિક ધારાસભ્ય પ્રદ્યુમન નાયકે આજે આપી હતી. વન વિભાગે બેરુબારી નજીક આ સુવિધા માટે લગભગ ૨૧ હેક્ટર જમીન નક્કી કરી છે. આ પણ…
- આમચી મુંબઈ
અસંતુષ્ટ વિધાનસભ્યોને એકનાથ શિંદેની શ્રદ્ધા અને સબુરીની સલાહ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં નવી મહાયુતિ સરકારની રચના કરવામાં આવી છે. રાજ્યમાં એક મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાન સાથે 39 પ્રધાનો પણ છે. પ્રધાનપદના શપથ લેવાયા હોવા છતાં હજુ આ લોકોને ખાતાની ફાળવણી થઈ…
- આમચી મુંબઈ
વાનખેડે સ્ટેડિયમની `હાફ સેન્ચુરી’ નિમિત્તે આવતા મહિને એમસીએની શાનદાર ઉજવણી…
મુંબઈઃ રાષ્ટ્રના ગૌરવ સમા મુંબઈના વાનખેડે સ્ટેડિયમને 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે એ નિમિત્તે આગામી જાન્યુઆરીમાં એક અઠવાડિયા સુધી એની શાનદાર ઉજવણી કરવામાં આવશે. મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (એમસીએ) દ્વારા આ ગ્રેન્ડ સેલિબ્રેશનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં પ્રધાનોના શપથગ્રહણ પછી ખાતાની ફાળવણી ક્યાં અટકી?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં મહાયુતિ સત્તામાં આવ્યાને લગભગ એક મહિનો વીતી ગયો છે, પરંતુ હજુ સુધી પ્રધાનોને ખાતાની વહેંચણી થઈ નથી. એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળશે અને ટૂંક સમયમાં કેબિનેટની રચના કરવામાં આવશે અને સરકાર…