- સ્પેશિયલ ફિચર્સ
તમે પણ બટેટાંની છાલને નકામી સમજીને ફેંકી દો છો? આ વાંચ્યા બાદ નહીં કરશો આવું…
હેડિંગ વાંચીને તમને પણ થઈ ગયું હશે કે ભાઈ બટેટાંની છાલ તો ફેંકી જ દેવાય ને એનું તે વળી શું કામ? પરંતુ અહીં અમે જે માહિતી તમને આપવા જઈ રહ્યા છીએ એ વાંચ્યા બાદથી તો તમે ચોક્કસ જ આવું નહીં.…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર વેડફાયું, કારણ કે ખાતા વગરના પ્રધાનો ચૂપ રહ્યા: વિપક્ષ…
નાગપુર: વિરોધ પક્ષોએ શનિવારે એવો આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર ફક્ત ઔપચારિકતા ખાતર યોજવામાં આવ્યું હતું કારણ કે ખાતા વગરના પ્રધાનો ખેડૂતો અને અન્ય લોકોના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવી શક્યા ન હતા. આ પણ વાંચો : બીએમસી ચૂંટણીમાં…
- ટોપ ન્યૂઝ
નિર્મલા સીતારમણ દ્વારા મોટી જાહેરાત, હવે આ વસ્તુઓ પર GST નહીં લાગે…
જેસલમેર: ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની 55મી બેઠક પૂરી થઈ ગઈ છે, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણના નેતૃત્વમાં રાજસ્થાનના જેસલમેરમાં મળેલી આ બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. નાણાપ્રધાન બેઠક દરમિયાન લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી રહ્યા છે. આ પણ…
- નેશનલ
Punjab ના મોહાલીમાં છ માળની બિલ્ડિંગ ધરાશાયી , 15 લોકો દટાયા હોવાની આશંકા…
મોહાલી : પંજાબના(Punjab)મોહાલીમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. જેમાં છ માળની ઈમારત ધરાશાયી થઈ છે. આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જીમ હતું. આ બિલ્ડિંગના કાટમાળ નીચે 15 લોકો દટાયા હોવાની આશંકા છે. હાલ એનડીઆરએફ અને રાહત ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ…
- સ્પોર્ટસ
તુમ લોગ મરવા દોગે મુઝે, વો દોનોં ઍક્ટિવ હૈ….રોહિત શર્માએ આવું કોના માટે કેમ કહ્યું?
બ્રિસ્બેનઃ ભારતના સિલસિલાબંધ ક્રિકેટરો નિવૃત્તિની જાહેરાત કરે એવું કંઈ વારંવાર ન બને. જૂન મહિનામાં ભારતે ટી-20નો વર્લ્ડ કપ જીતી લીધો ત્યાર બાદ અચાનક જ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી-20 આંતરરાષ્ટ્રીયમાંથી રિટાયરમેન્ટ જાહેર કર્યું ત્યાર પછી રવીન્દ્ર જાડેજાએ પણ એમાંથી…
- આમચી મુંબઈ
મેટ્રો-થ્રીના પ્રવાસીઓની સંખ્યા ૧૧ લાખ સુધી પહોંચાડવાનું લક્ષ્ય…
મુંબઈ: દેશની ૧૦૦ ટકા થતા રાજ્યની સૌથી લાંબી મેટ્રો-થ્રી ૨૭ સ્ટેશનોની અંડરગ્રાઉન્ડ લાઇન મે, ૨૦૨૫ સુધી સંપૂર્ણ રીતે કાર્યાન્વિત થઇ જશે, એવો વિશ્વાસ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વ્યક્ત કર્યો હતો. હાલમાં ૧૦ સ્ટેશનો દ્વારા છ લાખ પ્રવાસીઓ આ માર્ગનો ઉપયોગ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં આરોગ્ય સંભાળ સંસ્થાઓના દરેક સ્તરે માનવશક્તિની અછત: કૅગનો અહેવાલ…
નાગપુર: મહારાષ્ટ્રમાં આરોગ્ય વિભાગ હેઠળની આરોગ્ય સંભાળ સંસ્થાઓના દરેક સ્તરે માનવશક્તિની અછત અને માળખાગત સુવિધાઓ પર વધુ પડતો બોજ એ મુખ્ય ચિંતાઓ છે જે કૅગ દ્વારા તેના ઓડિટ રિપોર્ટમાં ઉઠાવવામાં આવી છે.કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલે (કૅગ) નોંધ્યું છે કે વિશાળ…
- નેશનલ
ISRO અવકાશમાં વધુ મોટી સિદ્ધિઓ નોંધાવશે! આ એજન્સી સાથે કર્યા મહત્વના કરાર…
નવી દિલ્હી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO) ને છેલ્લા ઘણા વર્ષોથી અવકાશ વિજ્ઞાનમાં વિવિધ સિદ્ધિઓ મેળવીને દુનિયાભરમાં પ્રતિષ્ઠા સ્થાપિત કરી રહી છે. આગામી સ્પેસ મિશન માટે ISRO ને નવો પાર્ટનર મળ્યો છે. ISRO એ શનિવારે યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) સાથે સમાનવ…
- આમચી મુંબઈ
‘તુમ લડો મૈં બુકે દેકર ઘર જાતા હૂં…’, એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની ઉડાવી મજાક…
નાગપુર: વિધાનસભાના શિયાળુ સત્રમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અંતિમ સપ્તાહના પ્રસ્તાવ પર વિધાન પરિષદમાં જવાબ આપતાં શિવસેના યુબીટીના નેતા ઉદ્ધવ ઠાકરેની નામ લીધા વગર મજાક ઉડાવી હતી અને વિપક્ષી નેતા અંબાદાસ દાનવેને સંબોધીને કહ્યું હતું કે તમે સત્તાધારીઓ સાથે…