- સ્પોર્ટસ
ભારત પ્રવાસ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઇગ્લેન્ડની ટીમ જાહેરઃ રૂટની વન-ડે ટીમમાં વાપસી…
લંડનઃ ઈંગ્લેન્ડે આગામી ભારત પ્રવાસ અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આવતા વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) એ 15 સભ્યોની વન-ડે ટીમની જાહેરાત કરી…
- નેશનલ
જમ્મુ-કાશ્મીરમાં વરસાદનું ઘટી રહેલું પ્રમાણ કઈ વાતનો આપે છે સંકેત?
શ્રીનગરઃ કાશ્મીરમાં 40 દિવસના શિયાળાના સૌથી આકરા સમયગાળા ચિલ્લે કલાંની 21 ડિસેમ્બરથી શરૂઆત થઈ ગઈ છે. ચિલ્લે કલાં એક ફારસી શબ્દ છે જેનો અર્થ ‘અતિશય ઠંડી’ થાય છે. આ સમય દરમિયાન શીતલહેર તેની ટોચ પર પહોંચશે અને કાશ્મીરના પર્વતો અઠવાડિયાઓ…
- આમચી મુંબઈ
શાહપુરમાં ગોળી મારી જ્વેલરી સ્ટોરના સેલ્સમૅનની હત્યા: શૂટરો બૅગ લૂંટી ફરાર…
થાણે: શાહપુરમાં બાઈક પર આવેલા બે શૂટરે જ્વેલરી સ્ટોરના સેલ્સમૅન અને તેના માલિક પર ગોળીબાર કર્યો હતો. ગોળી વાગવાથી સેલ્સમૅનનું મૃત્યુ થયું હતું, જ્યારે શૂટરો સેલ્સમૅનના હાથમાંની બૅગ લૂંટી ફરાર થઈ ગયા હતા. આ પણ વાંચો : દેવેન્દ્ર સરકારમાં ખાતાની…
- સ્પોર્ટસ
રોહિત શર્માના સંન્યાસને લઈ સુનીલ ગાવસ્કરે કરી મોટી ભવિષ્યવાણી…
નવી દિલ્હીઃ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા છેલ્લા થોડા સમયથી કંગાળ ફોર્મનો સામનો કરી રહ્યો છે. ન્યૂ ઝીલેન્ડ બાદ ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ રોહિત શર્મા રન બનાવવા સંઘર્ષ કરતો નજરે પડી રહ્યો છે. પારિવારિક કારણોસર રોહિત શર્મા…
- મનોરંજન
મહોબ્બતેંની કિરણ અને સંજના યાદ છે? જૂઓ બે દાયકા બાદ કેવી લાગે છે…
અમિતાભ બચ્ચનની ડૂબતી કરિયરને બચાવવાનો શ્રેય જે ફિલ્મને જાય છે તે મહોબ્બતેં આજે પણ યુવાનોની ફેવરિટ ફિલ્મ છે બચ્ચન ઉપરાંત શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાયની જોડી આ ફિલ્મમાં હતી, પરંતુ સાથે અન્ય ત્રણ યંગ કૉલેજિયન કપલ પણ આ ફિલ્મમા્ં બતાવવામાં…
- નેશનલ
ગીરના સાવજ હવે મધ્ય પ્રદેશના ભોપાલમાં જોવા મળશે…
ભોપાલઃ મધ્ય પ્રદેશ અને ગુજરાત વચ્ચે 16 વર્ષ પછી સિંહ અને વાઘની અદલાબદલી થઈ હતી.ગુજરાતના ગીરમાંથી સિંહને ભોપાલ લાવવામાં આવ્યા હતા. જ્યારે મધ્ય પ્રદેશમાંથી વાઘને ગુજરાત મોકલવામાં આવશે. આવી સ્થિતિમાં ગુજરાતના સિંહોની ગર્જના એમપીમાં સંભળાશે તો એમપીના વાઘ ગુજરાતમાં જોવા…
- આમચી મુંબઈ
સમજણના અભાવે ધર્મના નામે અત્યાચાર થતા હોવાનું ભાગવતનું નિવેદન…
અમરાવતી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે આજે જણાવ્યું હતું કે ‘ધર્મ’ નામે જે પણ જુલમ અને અત્યાચારો થયા છે તે ગેરસમજ અને ‘ધર્મ’ની સમજણના અભાવને કારણે થયા છે. આ પણ વાંચો : હત્યાના પ્રયાસ કેસના આરોપીએ જજ તરફ…
- આમચી મુંબઈ
‘નીલકમલ’ બોટ દુર્ઘટનાઃ વધુ એક મૃતદેહ મળ્યો, મૃતાંકમાં વધારો…
મુંબઈઃ મુંબઈમાં ‘નીલકમલ’ બોટ દુર્ઘટનામાં બચાવદળને વધુ એક મૃતદેહ મળી આવતા અત્યાર સુધીમાં ૧૫ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા આઈલેન્ડ જવા નીકળેલી ફેરી નેવીની સ્પીડ બોટ સાથે થયેલી અથડામણ બાદ દરિયામાં ડૂબી ગઈ હતી. આ પણ…
- નેશનલ
ભોપાલમાં પૂર્વ કોન્સ્ટેબલના ઘરમાંથી નીકળ્યો ‘કુબેરનો ખજાનો’, ગણતરી કરતા અધિકારીઓની આંખો પહોળી થઈ ગઈ…
ભોપાલઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં લોકાયુક્ત પોલીસે પરિવહન વિભાગના પૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્માના ઘરે રેડ પાડી હતી. જેમાં કુબેરનો ખજાનો મળ્યો હતો. આ કોન્સ્ટેબલના ઘરમાંથી સોના, ચાંદીના મળેલા જથ્થાને જોઈ પોલીસ પર અચંબામાં પડી ગઈ હતી. આ પણ વાંચો : Pegasusનું…
- નેશનલ
કાશ્મીર થીજ્યુંઃ શનિવારની રાતે તોડ્યાં 50 વર્ષના રેકોર્ડ્સ
નવી દિલ્હી: ડિસેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે, એવામાં કાશ્મીરમાં કડકડતી ઠંડીની (Cold in Kashmir) શરૂ થઈ છે. ગઈ કાલે શનિવારથી 40 દિવસ ચાલવા વાળા ઠંડીના રાઉન્ડની શરૂઆત થઇ ગઈ છે, જેને ‘ચિલ્લે કલાં’ કહેવામાં આવે છે. હવામાન વિભાગના જણાવ્યા…