- સ્પોર્ટસ
ગિલ કે જયસ્વાલ નહીં આ ખેલાડી બની શકે છે GOAT, દિનેશ કાર્તિકે કરી ભવિષ્યવાણી…
મુંબઈ: હાલમાં ક્રિકેટ વિશ્વમાં ઘણા યુવા ખેલાડીઓ પ્રતિભા દેખાડી રહ્યા છે, ઘણા ક્રિકેટરોમાં ભવિષ્યમાં મહાન બેટ્સમેન બનવાની ક્ષમતા છે. ભારતના પૂર્વ ક્રિકેટર દિનેશ કાર્તિકે ભવિષ્યના ગ્રેટેસ્ટ ઓફ ધ ઓલ ટાઈમ (GOAT) ખેલાડી અંગે ભવિષ્યવાણી કરી છે. કાર્તિકે ભારતના શુભમન ગિલ…
- ધર્મતેજ
શિવ રહસ્ય : તમારા પતિ જીવિત છે, તમે નિશ્ચિંત રહો, તમારા પતિ અમર છે, તેઓ સુરક્ષિત છે, તેમને કંઈ નહીં થાય…
ભરત પટેલ (ગતાંકથી ચાલુ)દેવર્ષિ નારદની આરાધનાનો સ્વર સમગ્ર સંસારમાં પહોંચવા લાગ્યો. ત્વષ્ટા ઋષિને એ સ્વરથી કંપન થવા લાગી. ત્વષ્ટા ઋષિ માતા શક્તિને કહે છે, ‘હે માતા શક્તિ હે ભગવાન શિવ, મને દેવર્ષિ નારદના સ્વરનો ભય લાગવા માંડયો છે, મારી ભૂલ…
- ધર્મતેજ
વિશેષ : નિંદાનું નિંદામણ કરે એ સાચો સાધુ…
રાજેશ યાજ્ઞિક કેરીના રસથી વધુ સ્વાદિષ્ટ શું હોઈ શકે? તેનો જવાબ આપવો ભાગ્યેજ શક્ય બને. તર્કથી તો સાબિત કરી શકાય તેમ છે કે તેના કરતા વધુ સ્વાદિષ્ટ બીજા અનેક રસ હોઈ શકે, પણ સિદ્ધાંત સમજાવવો હોય તો સૌથી નિકટનો જવાબ…
- ધર્મતેજ
અલૌકિક દર્શન: જાગૃત માનવી અર્થહીન ને અસંગત વર્તન ને વિચાર કરે નહીં…
ભાણદેવ (ગતાંકથી ચાલુ)પ્રાણાયામ વિશે વિશેષ:(1) પ્રાણાયામનો અભ્યાસ સવાર-સાંજ ખાલી પેટે કરવો જોઇએ.(2) અનિવાર્ય મનોદબાણ અને અનિવાર્ય કૃતિદબાણના દરદીએ કુંભક કરવો નહીં. તેમના માટે માત્ર પૂરક-રેચકનો અભ્યાસ જ પર્યાપ્ત છે.(3) સમયમર્યાદા અને આવર્તનોની સંખ્યાનું પ્રમાણ અહીં જે બતાવ્યું છે તે કોઇ…
- કચ્છ
Kutch માં એક મહિના બીજી વાર Earthquake નો આંચકો, કેન્દ્ર બિંદુ લખપતની નજીક…
અમદાવાદ : ગુજરાતના કચ્છ(Kutch)જિલ્લામાં સોમવારે સવારે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો(Earthquake)આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ એ જણાવ્યું હતું કે સોમવારે સવારે 10.44 વાગ્યે ભૂકંપ આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ લખપતથી 76 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ…
- સ્પેશિયલ ફિચર્સ
જાન્યુઆરી, 2025 થી આ કારણે WhatsApp કામ કરવાનું કરશે બંધ? જોઈ લો તમારો ફોન તો નથી ને…
એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર્સ માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યું છે. મેટાના એક નિર્ણયને કારણે અનેક સ્માર્ટફોન્સ ભંગાર થઈ જશે. ચાલો તમને જણાવીએ શું છે આખો મામલો… વાત જાણે એમ છે કે મેટા કેટલાક એન્ડ્રોઈડ મોબાઈલ પરથી સપોર્ટ હટાવવા જઈ રહ્યું…
- ધર્મતેજ
ચિંતન: હજુ તો શરૂઆત પણ નથી થઈ…
હેમુ ભીખુ જો એમ માની લેવામાં આવે કે આધ્યાત્મના માર્ગમાં સારી પ્રગતિ થઈ ચૂકી છે, તો એ માન્યતાથી એમ તો સાબિત થઈ જ જાય કે હજુ તો શરૂઆત પણ નથી થઈ. આજકાલ સોશિયલ મીડિયામાં કુંડલિની જાગ્રત થવાના, શાંભવી મુદ્રા સિદ્ધ…
- નેશનલ
ભારતીય યુનિકોર્ન સ્ટાર્ટઅપ કંપનીઓના કર્મચારીઓમાં 6,700 કર્મચારીઓનો ચોખ્ખો ઘટાડો…
નવી દિલ્હી : ગયા વર્ષે ઓગસ્ટથી આ વર્ષના ઓગસ્ટ વચ્ચે ભારતીય યુનિકોર્ન સ્ટાર્ટઅપ કંપનીઓના કર્મચારીઓમાં 6,700 કર્મચારીઓનો ચોખ્ખો ઘટાડો થયો છે. એકંદરે, 116 ભારતીય યુનિકોર્ન કંપનીઓએ ગયા વર્ષે ઓગસ્ટમાં 4,17,561 લોકોને નોકરીએ રાખ્યા હતા અને આ વર્ષે ઓગસ્ટમાં તે ઘટીને…
- ધર્મતેજ
માનસ મંથન: એક સમય થાય પછી સૌની સાથે સંબંધો ટકાવી રાખીને ફેલાવેલા પાથરણાં સંકેલી લેવા…
મોરારિબાપુ બાપ ! તમારા શહેરમાં કોઈ મંદિર હોય ત્યાં તમે કદાચ રોજ જતા હો, તમને વંદન. પણ કદાચ રોજ સમય ન મળે તો અઠવાડિયે જતા હશો, વાર-તહેવારે જતા હશો, ધન્યવાદ. પણ ઘરમાં પણ એક મંદિર હોય છે, ત્યાં તમે રોજ…