- વડોદરા
ઝઘડિયા રેપ કેસની પીડિતા જીવન સામે જંગ હારી ગઈઃ વડોદરા સિવિલમાં થયું મોત…
વડોદરા: ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનનારી બાળકી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચેનો જંગ ખેલ્યા બાદ આજે હારી છે. સતત સાત દિવસની સારવાર બાદ બાળકીનું મૃત્યુ થયું છે. 16 ડિસેમ્બર, 2024ના ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.…
- સ્પોર્ટસ
મોહમ્મદ શમી વિશે બીસીસીઆઇનો મહત્ત્વનો ફિટનેસ રિપોર્ટ આવી ગયો…ઑસ્ટ્રેલિયા જશે કે નહીં?
નવી દિલ્હીઃ બીસીસીઆઇએ એક વર્ષ કરતાં વધુ સમયથી અનફિટ હોવાને કારણે ટીમ ઇન્ડિયાની બહાર રાખવામાં આવેલા પેસ બોલર મોહમ્મદ શમીની ફિટનેસ વિશે અત્યંત મહત્ત્વનો અહેવાલ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. શમીના ઑસ્ટ્રેલિયા ખાતેના પ્રવાસ વિશેનું ભાવિ આ અહેવાલ પરથી સ્પષ્ટ…
- નેશનલ
મજબૂરી કા નામ નીતીશ કુમાર? ભાજપે ચૂંટણી માટે મુખ્ય પ્રધાનનો ચહેરો કર્યો જાહેર…
પટણાઃ બિહારના રાજકારણમાં ફરી નવો વળાંક આવ્યો છે. બિહાર ભાજપે (ભારતીય જનતા પાર્ટી)એ એક મોટો નિર્ણય લીધો છે. પાર્ટીએ નીતીશ કુમારના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ભાજપે કહ્યું છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા તેમણે નીતીશ કુમારના નામ પર…
- ટોપ ન્યૂઝ
અલવિદાઃ જાણીતા દિગ્દર્શક શ્યામ બેનેગલનું 90 વર્ષે નિધન…
નવી દિલ્હીઃ ડિસેમ્બર મહિના સાથે વર્ષ વિદાય થઈ રહ્યું છે ત્યારે અગાઉ જાણીતા તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધન પછી ઈન્ડસ્ટ્રી જાણીતા દિગ્દર્શકને ગુમાવતા ઈન્ડસ્ટ્રીને આંચકો લાગ્યો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ દિગ્દર્શક શ્યામ બેનેગલનું નિધન થયું છે. બેનેગલે 90 વર્ષની જૈફ…
- આમચી મુંબઈ
કશું રાજકીય નથી: ઉદ્ધવ અને રાજ ઠાકરેના કૌટુંબિક કાર્યક્રમમાં હાજરી આપવા પર સંજય રાઉતની ટિપ્પણી…
મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે સોમવારે કહ્યું હતું કે અલગ થયેલા પિતરાઈ ભાઈઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે રાજકીય પુન:મિલનનું સૂચન કરવું ‘ખૂબ જ અપરિપક્વ’ હતું, એક દિવસ પહેલાં તેઓ એક કૌટુંબિક કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા હતા. આ…
- આમચી મુંબઈ
15 વર્ષની ભત્રીજી પર બળાત્કાર: નરાધમને આજીવન કેદની સજા…
મુંબઈ: 15 વર્ષની ભત્રીજી પર અનેક વખત બળાત્કાર કરી તેને ગર્ભવતી બનાવનારી વ્યક્તિને મુંબઈની એક વિશેષ અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી. આ હિચકારા કૃત્યની બાળકના મન પર ગંભીર અસર પડી છે, જે આજીવન રહેશે એમ અદાલતે જણાવ્યું છે. આ…
- આમચી મુંબઈ
‘નફરત ફેલાવવાનો પ્રયાસ’: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ફડણવીસના રાહુલ ગાંધીની પરભણી મુલાકાત પર આકરા પ્રહારો…
પુણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર હિંસાગ્રસ્ત પરભણીની મુલાકાત લેવા બદલ આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે આ એક રાજકીય કારણોસર હતી અને તેના દ્વારા નફરત ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ…
- રાજકોટ
રાજકોટમાં કાંદા-મગફળીની ભરપૂર આવક, માર્કેટિંગ યાર્ડ બહાર લાગી લાંબી કતારો…
રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક માર્કેટિંગ યાર્ડમાં આયાત થઈ રહી છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં પણ ખૂલતી બજાર સાથે 50 લાખ ડુંગળીની આવક થતાની સાથે જ ભાવમાં પણ જબરો કડાકો જોવા મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી, મગફળી સહિત અન્ય વસ્તુઓની…
- નેશનલ
Bank Locker માં કિંમતી જણસ મૂકો છો? પહેલાં આ વાંચી લો, પછી કહેતા નહીં કે કીધું નહોતું…
આપણામાંથી મોટાભાગના લોકો આપણો કિંમતી સામાન લોકરમાં રાખીએ છીએ અને તમામ બેંકો પોતાના ગ્રાહકોને આ લોકરની સુવિધા ઉપલબ્ધ કરાવી આપે છે. લોકરમાં બેશકિંમતી સામાન રાખીને આપણે ટેન્શન ફ્રી થઈ જઈએ છીએ, કારણ કે લોકરમાં મૂકેલા સામાનની જવાબદારી બેંકની થઈ જાય…
- આમચી મુંબઈ
સરપંચ હત્યા કેસ: કોંગ્રેસે નિષ્પક્ષ તપાસ માટે ધનંજય મુંડેને મહારાષ્ટ્ર કેબિનેટમાંથી હટાવવાની માગણી કરી…
પરભણી: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ સોમવારે બીડના સરપંચ હત્યા કેસની તપાસ નિષ્પક્ષ રીતે થાય તે સુનિશ્ર્ચિત કરવા માટે એનસીપી નેતા ધનંજય મુંડેને કૅબિનેટમાંથી બરતરફ કરવાની માગણી કરી હતી. આ પણ વાંચો : રાહુલ ગાંધી મહારાષ્ટ્રના પરભણીમાં હિંસામાં માર્યા ગયેલા…