- આમચી મુંબઈ
15 વર્ષની ભત્રીજી પર બળાત્કાર: નરાધમને આજીવન કેદની સજા…
મુંબઈ: 15 વર્ષની ભત્રીજી પર અનેક વખત બળાત્કાર કરી તેને ગર્ભવતી બનાવનારી વ્યક્તિને મુંબઈની એક વિશેષ અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી. આ હિચકારા કૃત્યની બાળકના મન પર ગંભીર અસર પડી છે, જે આજીવન રહેશે એમ અદાલતે જણાવ્યું છે. આ…
- આમચી મુંબઈ
‘નફરત ફેલાવવાનો પ્રયાસ’: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ફડણવીસના રાહુલ ગાંધીની પરભણી મુલાકાત પર આકરા પ્રહારો…
પુણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર હિંસાગ્રસ્ત પરભણીની મુલાકાત લેવા બદલ આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે આ એક રાજકીય કારણોસર હતી અને તેના દ્વારા નફરત ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ…
- રાજકોટ
રાજકોટમાં કાંદા-મગફળીની ભરપૂર આવક, માર્કેટિંગ યાર્ડ બહાર લાગી લાંબી કતારો…
રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક માર્કેટિંગ યાર્ડમાં આયાત થઈ રહી છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં પણ ખૂલતી બજાર સાથે 50 લાખ ડુંગળીની આવક થતાની સાથે જ ભાવમાં પણ જબરો કડાકો જોવા મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી, મગફળી સહિત અન્ય વસ્તુઓની…
- નેશનલ
Bank Locker માં કિંમતી જણસ મૂકો છો? પહેલાં આ વાંચી લો, પછી કહેતા નહીં કે કીધું નહોતું…
આપણામાંથી મોટાભાગના લોકો આપણો કિંમતી સામાન લોકરમાં રાખીએ છીએ અને તમામ બેંકો પોતાના ગ્રાહકોને આ લોકરની સુવિધા ઉપલબ્ધ કરાવી આપે છે. લોકરમાં બેશકિંમતી સામાન રાખીને આપણે ટેન્શન ફ્રી થઈ જઈએ છીએ, કારણ કે લોકરમાં મૂકેલા સામાનની જવાબદારી બેંકની થઈ જાય…
- આમચી મુંબઈ
સરપંચ હત્યા કેસ: કોંગ્રેસે નિષ્પક્ષ તપાસ માટે ધનંજય મુંડેને મહારાષ્ટ્ર કેબિનેટમાંથી હટાવવાની માગણી કરી…
પરભણી: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ સોમવારે બીડના સરપંચ હત્યા કેસની તપાસ નિષ્પક્ષ રીતે થાય તે સુનિશ્ર્ચિત કરવા માટે એનસીપી નેતા ધનંજય મુંડેને કૅબિનેટમાંથી બરતરફ કરવાની માગણી કરી હતી. આ પણ વાંચો : રાહુલ ગાંધી મહારાષ્ટ્રના પરભણીમાં હિંસામાં માર્યા ગયેલા…
- આમચી મુંબઈ
નવી મુંબઈ-થાણે ગેરકાયદે વસવાટ કરતાં 18 બાંગ્લાદેશી પકડાયા…
મુંબઈ: નવી મુંબઈ અને થાણે પરિસરમાં પોલીસે વિવિધ સ્થળે દરોડા પાડી ગેરકાયદે વસવાટ કરતાં 18 બાંગ્લાદેશીની ધરપકડ કરી હતી. આ પણ વાંચો : ખાતું મળ્યા બાદ બધા પ્રધાનો પહોંચ્યા મંત્રાલય, પણ શિક્ષણ પ્રધાન તો અહીંયા પહોંચી ગયા… ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની…
- આમચી મુંબઈ
પરભણી હિંસા બાદ ન્યાયિક કસ્ટડીમાં મૃત્યુ પામેલા સોમનાથ સૂર્યવંશીની હત્યા દલિત હોવાથી કરવામાં આવી: રાહુલ ગાંધી…
પરભણી: મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણની પ્રતિકૃતિના અપમાન બાદ થયેલી હિંસા માટે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે એવો દાવો કર્યો હતો કે, સોમનાથ સૂર્યવંશીની હત્યા એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તેઓ દલિત હતા અને બંધારણનું રક્ષણ કરી રહ્યા હતા. The…
- સ્પેશિયલ ફિચર્સ
Health: શિયાળામાં આ કઠોળનો કરો ભરપૂર ઉપયોગ, કુશ્તીબાજ જેવી તાકાત મળશે…
શિયાળો ખાવાપીવા અને શરીર બનાવવાની એટલે કે સ્વસ્થ રહેવાની ઋતુ માનવામાં આવે છે. વળી, શિયાળામાં ભૂખ પણ બહુ લાગે છે અને ખોરાક પણ સારો લઈ શકાય છે. આથી આ ઋતુમાં લેવામાં આવતા ખોરાકની પસંદગી સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરીએ તો આખું…
- આમચી મુંબઈ
લોન અપાવવાને બહાને 1.74 કરોડ રૂપિયાની છેતરપિંડી: નવ સામે ગુનો…
થાણે: લોન અપાવવામાં મદદ કરવાને બહાને 1.74 કરોડ રૂપિયા કથિત રીતે પડાવવા બદલ થાણે પોલીસે ફાઈનાન્શિયલ કન્સલ્ટેંટ ફર્મના માલિક અને બૅન્ક મૅનેજર સહિત નવ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ પણ વાંચો : મેટ્રો-થ્રીના પ્રવાસીઓની સંખ્યા ૧૧ લાખ સુધી પહોંચાડવાનું…
- આમચી મુંબઈ
સેબીએ ભારત ગ્લોબલ ડેવલપર્સમાં ટ્રેડિંગ સસ્પેન્ડ કર્યું, પ્રોમટર્સ પર લાદ્યા પ્રતિબંધ…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ આગામી આદેશ જારી થવા સુધી ભારત ગ્લોબલ ડેવલપર્સના શેરમાં ટ્રેડિંગ સ્થગિત કરી દીધું હતું. નિયમનકારે કંપનીના પ્રમોટરોને મૂડીબજારોમાં અનિશ્ચિત સમય સુધી પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ…