- નેશનલ
Farmers Protest: ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલની હાલત ગંભીર, ડોકટરોએ સરકારને ચેતવ્યા…
ચંદીગઢ : પંજાબના ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલના ખેડૂતોની માંગ (Farmers Protest)બાબતે આમરણાંત ઉપવાસ 28માં દિવસે પણ ચાલુ છે. તેઓ પંજાબ અને હરિયાણાની ખનૌરી બોર્ડર પર ઉપવાસ પર બેઠા છે. ત્યારે તેમની તપાસ કરી રહેલા ડોક્ટરે જણાવ્યું કે ખેડૂત નેતા…
- સ્પોર્ટસ
પુરુષ ક્રિકેટરોને પણ શરમાવે એવો હરમનપ્રીત કૌરનો અફલાતૂન વન-હૅન્ડેડ કૅચ!
વડોદરાઃ ભારતની મહિલા ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડિઝ સામેની નવી મુંબઈ ખાતેની તાજેતરની ટી-20 સિરીઝ 2-1થી જીત્યા બાદ વડોદરામાં શ્રેણીની પ્રથમ વન-ડેમાં 211 રનના તોતિંગ માર્જિનથી વિજય મેળવીને 1-0થી સરસાઈ મેળવી લીધી જેમાં ખાસ કરીને કૅપ્ટન હરમનપ્રીત કૌરે આ વન-ડેમાં જે…
- અમદાવાદ
માવઠાની આગાહીને પગલે ગુજરાતમાં ધુમ્મસની ચાદર છવાઈ: ફ્લાઈટને લેન્ડ થવામાં મુશ્કેલી…
અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, માવઠાની આગાહીને પગલે હવામાનમાં પલટો આવ્યો હતો, રાજ્યમાં ઠંડીનું જોર છેલ્લા ત્રણ દિવસથી ઘટ્યું છે. રાત્રિ દરમિયાનના લઘુતમ તાપમાનમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં…
- ટોપ ન્યૂઝ
આ વર્ષે 1 ફેબ્રુઆરી શનિવારે રજૂ થશે કેન્દ્રીય બજેટ, શેરબજાર ખુલ્લું રહેશે કે બંધ?
નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ નાણાકીય વર્ષ 2025-26 માટે સામાન્ય બજેટ રજૂ કરશે. 1 ફેબ્રુઆરીએ શનિવાર હોવા છતાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ખુલ્લા રહેશે. સામાન્ય રીતે શનિવાર અને…
- આપણું ગુજરાત
6000 કરોડના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝટકો; હાઇકોર્ટે ફગાવી આગોતરા જામીન અરજી
અમદાવાદઃ ગુજરાતમાં બીઝેડ ગ્રુપ દ્વારા પોન્ઝી સ્કિમના ઓઠા હેઠળ 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરી ફરાર થઈ ગયેલા ભાગેડુ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા માટે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. અગાઉ ગ્રામ્ય સેશન્સ…
- ગાંધીનગર
“ગુજરાતની તમામ શાળાઓમાં ‘નો ડિટેન્શન પોલિસી’નો ચુસ્ત પણે પાલન” શિક્ષણમંત્રી પાનશેરીયા…
ગાંધીનગર: કેન્દ્ર સરકારે નો ડિટેન્શન પોલિસી (No Detention Policy) નાબૂદ કરવાની જાહેરાત કરી છે. હવે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષાઓમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે. તેમને પાસ કરી દેવાની પ્રથા પર કેન્દ્ર સરકારે રોક લગાવી દીધી છે, ત્યારે…
- અમદાવાદ
ગુજરાતના 20 ધારાસભ્યોની સુરક્ષા પરત ખેંચાઈ: ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો નિર્ણય…
અમદાવાદઃ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એકાએક 20 જેટલા ધારાસભ્યોની સુરક્ષાને પરત ખેંચી લેવામાં આવી હતી. સમગ્ર મામલે ગૃહ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં ધારાસભ્યોની સુરક્ષા પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કોઈપણ વ્યક્તિને સુરક્ષા…
- નેશનલ
સંસદમાં ધક્કા મુક્કી દરમિયાન અમારી કોઈ ચૂક નહીં: CISF…
નવી દિલ્હી: સંસદ પરિસરમાં થયેલી ધક્કા મુક્કીનો મામલો ખૂબ જ ચગ્યો છે ત્યારે આ ઘટના પર સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ ફોર્સ (CISF) તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. ડીઆઈજી શ્રીકાંત કિશોરે દાવો કર્યો હતો કે સાંસદો વચ્ચેની ઘટના દરમિયાન તેમની તરફથી કોઈ…
- મનોરંજન
શાહિદની દીકરીને જોઈને ચાહકોએ કહ્યું માતાની કોપી…
નવી દિલ્હીઃ શાહિદ કપૂર ઘણી વાર પત્ની મીરા રાજપૂત સાથે જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતો જોવા મળે છે. શાહિદ તેના બાળકો સાથે સમય પસાર કરવાની પણ કોઈ તક છોડતો નથી. તાજેતરમાં મીરા રાજપૂત પુત્રી મીશા સાથે એક સલૂનની બહાર જોવા મળી…