- ગાંધીનગર
“ગુજરાતની તમામ શાળાઓમાં ‘નો ડિટેન્શન પોલિસી’નો ચુસ્ત પણે પાલન” શિક્ષણમંત્રી પાનશેરીયા…
ગાંધીનગર: કેન્દ્ર સરકારે નો ડિટેન્શન પોલિસી (No Detention Policy) નાબૂદ કરવાની જાહેરાત કરી છે. હવે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષાઓમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે. તેમને પાસ કરી દેવાની પ્રથા પર કેન્દ્ર સરકારે રોક લગાવી દીધી છે, ત્યારે…
- અમદાવાદ
ગુજરાતના 20 ધારાસભ્યોની સુરક્ષા પરત ખેંચાઈ: ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો નિર્ણય…
અમદાવાદઃ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એકાએક 20 જેટલા ધારાસભ્યોની સુરક્ષાને પરત ખેંચી લેવામાં આવી હતી. સમગ્ર મામલે ગૃહ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં ધારાસભ્યોની સુરક્ષા પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કોઈપણ વ્યક્તિને સુરક્ષા…
- નેશનલ
સંસદમાં ધક્કા મુક્કી દરમિયાન અમારી કોઈ ચૂક નહીં: CISF…
નવી દિલ્હી: સંસદ પરિસરમાં થયેલી ધક્કા મુક્કીનો મામલો ખૂબ જ ચગ્યો છે ત્યારે આ ઘટના પર સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ ફોર્સ (CISF) તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. ડીઆઈજી શ્રીકાંત કિશોરે દાવો કર્યો હતો કે સાંસદો વચ્ચેની ઘટના દરમિયાન તેમની તરફથી કોઈ…
- મનોરંજન
શાહિદની દીકરીને જોઈને ચાહકોએ કહ્યું માતાની કોપી…
નવી દિલ્હીઃ શાહિદ કપૂર ઘણી વાર પત્ની મીરા રાજપૂત સાથે જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતો જોવા મળે છે. શાહિદ તેના બાળકો સાથે સમય પસાર કરવાની પણ કોઈ તક છોડતો નથી. તાજેતરમાં મીરા રાજપૂત પુત્રી મીશા સાથે એક સલૂનની બહાર જોવા મળી…
- વડોદરા
ઝઘડિયા રેપ કેસની પીડિતા જીવન સામે જંગ હારી ગઈઃ વડોદરા સિવિલમાં થયું મોત…
વડોદરા: ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનનારી બાળકી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચેનો જંગ ખેલ્યા બાદ આજે હારી છે. સતત સાત દિવસની સારવાર બાદ બાળકીનું મૃત્યુ થયું છે. 16 ડિસેમ્બર, 2024ના ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.…
- સ્પોર્ટસ
મોહમ્મદ શમી વિશે બીસીસીઆઇનો મહત્ત્વનો ફિટનેસ રિપોર્ટ આવી ગયો…ઑસ્ટ્રેલિયા જશે કે નહીં?
નવી દિલ્હીઃ બીસીસીઆઇએ એક વર્ષ કરતાં વધુ સમયથી અનફિટ હોવાને કારણે ટીમ ઇન્ડિયાની બહાર રાખવામાં આવેલા પેસ બોલર મોહમ્મદ શમીની ફિટનેસ વિશે અત્યંત મહત્ત્વનો અહેવાલ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. શમીના ઑસ્ટ્રેલિયા ખાતેના પ્રવાસ વિશેનું ભાવિ આ અહેવાલ પરથી સ્પષ્ટ…
- નેશનલ
મજબૂરી કા નામ નીતીશ કુમાર? ભાજપે ચૂંટણી માટે મુખ્ય પ્રધાનનો ચહેરો કર્યો જાહેર…
પટણાઃ બિહારના રાજકારણમાં ફરી નવો વળાંક આવ્યો છે. બિહાર ભાજપે (ભારતીય જનતા પાર્ટી)એ એક મોટો નિર્ણય લીધો છે. પાર્ટીએ નીતીશ કુમારના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ભાજપે કહ્યું છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા તેમણે નીતીશ કુમારના નામ પર…
- ટોપ ન્યૂઝ
અલવિદાઃ જાણીતા દિગ્દર્શક શ્યામ બેનેગલનું 90 વર્ષે નિધન…
નવી દિલ્હીઃ ડિસેમ્બર મહિના સાથે વર્ષ વિદાય થઈ રહ્યું છે ત્યારે અગાઉ જાણીતા તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધન પછી ઈન્ડસ્ટ્રી જાણીતા દિગ્દર્શકને ગુમાવતા ઈન્ડસ્ટ્રીને આંચકો લાગ્યો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ દિગ્દર્શક શ્યામ બેનેગલનું નિધન થયું છે. બેનેગલે 90 વર્ષની જૈફ…
- આમચી મુંબઈ
કશું રાજકીય નથી: ઉદ્ધવ અને રાજ ઠાકરેના કૌટુંબિક કાર્યક્રમમાં હાજરી આપવા પર સંજય રાઉતની ટિપ્પણી…
મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે સોમવારે કહ્યું હતું કે અલગ થયેલા પિતરાઈ ભાઈઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે રાજકીય પુન:મિલનનું સૂચન કરવું ‘ખૂબ જ અપરિપક્વ’ હતું, એક દિવસ પહેલાં તેઓ એક કૌટુંબિક કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા હતા. આ…