- ભુજ
મુંદરા બંદરેથી પ્રતિબંધિત નશાકારક સિરપની ૧.૮૦ લાખ બોટલ ઝડપાઈ…
ભુજઃ ભારતના બીજા નંબરના સૌથી મોટા કચ્છમાંથી બહાર ગયેલો નશાકારક દ્રવ્યનો જથ્થો પકડાયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, નાઇજીરિયાના લાગોસમાં ટિંકન આઇલેન્ડ બંદર પર ઉતરેલા કન્ટેનરોની ત્યાંની વિવિધ સુરક્ષા એજન્સીઓએ કરેલી તપાસમાં મોટી…
- અમદાવાદ
અમદાવાદના ખોખરામાં બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરનારા 2 ગઠિયા પકડાયાં…
અમદાવાદ: અમદાવાદના ખોખરા વિસ્તારમાં જયંતિ વકીલની ચાલીની બહાર ડો. બાબાસાહેબની પ્રતિમાને અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનાને પગલે લોકોનાં ભારે રોષ વ્યાપ્યો છે અને આરોપીઓની ધરપકડ કરવાની માગ સાથે ધરણાં પર બેઠા હતા. જ્યારે હવે આ મામલે પોલીસે બે…
- નેશનલ
બાંગ્લાદેશી નાગરિકોને ગેરકાયદે ઘૂસાડનારી ગેંગનો પર્દાફાશઃ 11 પકડાયા…
નવી દિલ્હી: દિલ્હી પોલીસે અગિયાર લોકોની ધરપકડ સાથે બાંગ્લાદેશી નાગરિકોને ગેરકાયદે ઘુસાડવામાં સામેલ એક ગેંગનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા લોકોમાં ચાર બાંગ્લાદેશી નાગરિક છે અને બાકીના કથિત રીતે બનાવટી દસ્તાવેજો બનાવવામાં સામેલ…
- સ્પોર્ટસ
ગિલ, જયસ્વાલ અને પંત માટે રોહિત શર્માએ આપ્યું નિવેદનઃ ત્રણેય એક જ બોટમાં સવાર…
મેલબોર્ન: યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને શુભમન ગિલ તેમના અનિયમિત ફોર્મના કારણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝમાં એક જેવી સ્થિતિમાં છે, પરંતુ કેપ્ટન રોહિત શર્માનું માનવું છે કે ત્રણમાંથી કોઈ પર વધારાનો બોજ નાખવામાં આવ્યો નથી, કારણ…
- આમચી મુંબઈ
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહારાષ્ટ્ર માટે 20 લાખ ઘરોને મંજૂરી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્ર સરકારે આ વર્ષે મહારાષ્ટ્ર માટે વધારાના 13 લાખ ઘરો ફાળવ્યા છે, જેનાથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક વર્ષમાં કુલ 20 લાખથી વધુ ઘરો મહારાષ્ટ્રના ગરીબોને મળશે, એમ સોમવારે પુણેમાં આવેલા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે…
- આમચી મુંબઈ
કલ્યાણમાં ગુમ 12 વર્ષની બાળકીનો મૃતદેહ કબ્રસ્તાન નજીક મળ્યો…
થાણે: કલ્યાણમાં ઘર બહારથી ગુમ થઈ ગયેલી 12 વર્ષની બાળકીનો મૃતદેહ બીજે દિવસે ગામના કબ્રસ્તાન નજીકથી મળી આવ્યો હતો. આ પણ વાંચો : કાંદિવલીના બિઝનેસમૅન સાથે 7.50 કરોડનું સાયબર ફ્રોડ: પોલીસે 4.65 કરોડ બચાવ્યા ડીવાયએસપી રાહુલ ઝલતેએ જણાવ્યું હતું કે…
- નેશનલ
હિમાચલમાં હિમવર્ષાને કારણે 174 રસ્તા બંધ: ખાદ્રાલામાં પડ્યો વધુ બરફ…
શિમલા: હિમાચલ પ્રદેશમાં કેટલાક જિલ્લાઓમાં હિમવર્ષાને પગલે ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત ઓછામાં ઓછા ૧૭૭ રસ્તા બંધ કરવામાં આવ્યા હતા, એમ અધિકારીઓએ આજે જણાવ્યું હતું. કિન્નૌર, લાહૌલ અને સ્પીતિ અને શિમલા, કુલ્લુ, મંડી, ચંબા અને સિરમૌર જિલ્લાના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા નોંધાઈ…
- આમચી મુંબઈ
ભ્રષ્ટાચાર કેસઃ ‘લોકપાલ’ની સુનાવણી માટે સેબીનાં પ્રમુખ અને મહુઆ મોઈત્રાને તેડું…
મુંબઈઃ ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા લોકપાલે સેબી પ્રમુખ માધવી પુરી બુચ અને તૃણમુલ કૉંગ્રેસ સાંસદ મહુઆ મોઈત્રા સહિત અન્ય ફરિયાદીઓને આગામી મહિને મૌખિક સુનાવણી માટે બોલાવ્યા છે, એમ એક સત્તાવાર આદેશમાં આ જાણકારી આપવામાં આવી છે. લોકપાલ સમક્ષ ભ્રષ્ટાચારની ફરિયાદની સુનાવણી…
- આમચી મુંબઈ
ED એક્શનમાંઃ દાઉદના ભાઈ ઈકબાલ કાસકરનો ફ્લેટ જપ્ત કર્યો…
મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ થાણેના નીઓપોલિસ ટાવરમાં દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરના ફ્લેટનો કબજો લઇ લીધો છે. ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં એપ્રિલ 2022માં ફ્લેટને ટાંચ મારી હતી. 2017માં થાણેના કાસરવડવલી પોલીસ સ્ટેશનમાં કાસકર સામે નોંધાયેલા ખંડણીના કેસોની તપાસ ઈડી કરી…
- નેશનલ
કોંગ્રેસે બાબાસાહેબનું સ્મારક બનવા દીધું નહીં: યોગીના કોંગ્રેસ પર પ્રહારો…
લખનઊઃ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તાજેતરમાં સંસદમાં ડો. બાબાસાહેબ આંબેડકર (B.R.Ambedkar) પર આપેલા નિવેદનને લઈને કોંગ્રેસમાં હોબાળો ચાલુ છે. અમિત શાહના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. હવે આ સમગ્ર વિવાદમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી…