- આમચી મુંબઈ
કલ્યાણમાં ગુમ 12 વર્ષની બાળકીનો મૃતદેહ કબ્રસ્તાન નજીક મળ્યો…
થાણે: કલ્યાણમાં ઘર બહારથી ગુમ થઈ ગયેલી 12 વર્ષની બાળકીનો મૃતદેહ બીજે દિવસે ગામના કબ્રસ્તાન નજીકથી મળી આવ્યો હતો. આ પણ વાંચો : કાંદિવલીના બિઝનેસમૅન સાથે 7.50 કરોડનું સાયબર ફ્રોડ: પોલીસે 4.65 કરોડ બચાવ્યા ડીવાયએસપી રાહુલ ઝલતેએ જણાવ્યું હતું કે…
- નેશનલ
હિમાચલમાં હિમવર્ષાને કારણે 174 રસ્તા બંધ: ખાદ્રાલામાં પડ્યો વધુ બરફ…
શિમલા: હિમાચલ પ્રદેશમાં કેટલાક જિલ્લાઓમાં હિમવર્ષાને પગલે ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત ઓછામાં ઓછા ૧૭૭ રસ્તા બંધ કરવામાં આવ્યા હતા, એમ અધિકારીઓએ આજે જણાવ્યું હતું. કિન્નૌર, લાહૌલ અને સ્પીતિ અને શિમલા, કુલ્લુ, મંડી, ચંબા અને સિરમૌર જિલ્લાના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા નોંધાઈ…
- આમચી મુંબઈ
ભ્રષ્ટાચાર કેસઃ ‘લોકપાલ’ની સુનાવણી માટે સેબીનાં પ્રમુખ અને મહુઆ મોઈત્રાને તેડું…
મુંબઈઃ ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા લોકપાલે સેબી પ્રમુખ માધવી પુરી બુચ અને તૃણમુલ કૉંગ્રેસ સાંસદ મહુઆ મોઈત્રા સહિત અન્ય ફરિયાદીઓને આગામી મહિને મૌખિક સુનાવણી માટે બોલાવ્યા છે, એમ એક સત્તાવાર આદેશમાં આ જાણકારી આપવામાં આવી છે. લોકપાલ સમક્ષ ભ્રષ્ટાચારની ફરિયાદની સુનાવણી…
- આમચી મુંબઈ
ED એક્શનમાંઃ દાઉદના ભાઈ ઈકબાલ કાસકરનો ફ્લેટ જપ્ત કર્યો…
મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ થાણેના નીઓપોલિસ ટાવરમાં દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરના ફ્લેટનો કબજો લઇ લીધો છે. ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં એપ્રિલ 2022માં ફ્લેટને ટાંચ મારી હતી. 2017માં થાણેના કાસરવડવલી પોલીસ સ્ટેશનમાં કાસકર સામે નોંધાયેલા ખંડણીના કેસોની તપાસ ઈડી કરી…
- નેશનલ
કોંગ્રેસે બાબાસાહેબનું સ્મારક બનવા દીધું નહીં: યોગીના કોંગ્રેસ પર પ્રહારો…
લખનઊઃ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તાજેતરમાં સંસદમાં ડો. બાબાસાહેબ આંબેડકર (B.R.Ambedkar) પર આપેલા નિવેદનને લઈને કોંગ્રેસમાં હોબાળો ચાલુ છે. અમિત શાહના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. હવે આ સમગ્ર વિવાદમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી…
- નેશનલ
ફરી રાજસ્થાનમાં બોરવેલમાં ત્રણ વર્ષની બાળકી ફસાઈ: બચાવ કામગીરી ચાલુ…
જયપુરઃ રાજસ્થાનના કોટપુતલી-બહેરોર જિલ્લામાં ૭૦૦ ફૂટ ઊંડા બોરવેલમાં ત્રણ વર્ષની બાળકી ૨૦ કલાકથી વધુ સમયથી ફસાયી છે અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને એસડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. આ પણ વાંચો : Sheikh Hasina બાંગ્લાદેશ પરત…
- મનોરંજન
…તો Shahrukh Khan નહીં આ હોલીવૂડ એક્ટર હોત DDLJ નો રાજ!
બોલીવૂડના મોસ્ટ પોપ્યુલર અને કિંગ ઓફ રોમેન્સ શાહરૂખ ખાન (Shahrukh Khan)ની ફેનફોલોઈંગ ખૂબ જ તગડી છે અને એના ફિલ્મોના ચાહકો પણ એટલા જ છે. વાત કરીએ કિંગ ખાનની સૌથી વધુ વખણાયેલી, સુપરહિટ ફિલ્મોની તો તેમાં સૌથી પહેલાં નામ દિલવાલે દુલ્હનિયા…
- ગાંધીનગર
ગુજરાતમાં ખાનગી શાળાની એફિડેવિટ પ્રક્રિયા ઓનલાઈન બનાવાશેઃ શિક્ષણ મંત્રીની જાહેરાત…
ગાંધીનગર: ગાંધીનગરમાં આવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આજે શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોરની અધ્યક્ષતામાં રાજ્યની તમામ ફી નિયમન સમિતિઓના અધ્યક્ષો અને સભ્યો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શિક્ષણને લગતી વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ પણ…
- બનાસકાંઠા
ગુજરાતમાં ‘નકલી’નો રાફડો ફાટ્યોઃ દિયોદરમાં બનાવટી યુરિયા લિક્વિડ બનાવતી ફેક્ટરી ઝડપાઈ…
બનાસકાંઠાઃ ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો હોય તેમ એક બાદ એક નકલી વસ્તુઓ પકડાઈ રહી છે. એલસીબી એ આજે નકલી યુરિયા લિક્વિડ ખાતરના ઉત્પાદન સાથે સંકળાયેલા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. બનાસકાંઠાના દિયોદરમાં નકલી યુરિયા લિક્વિડ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. દિયોદરના ડુચકવાડા…
- ગાંધીનગર
કિસાન સૂર્યોદય યોજનાઃ ગુજરાતમાં 96 ટકા ગામને દિવસે વીજળી મળ્યાનો સરકારનો દાવો…
ગાંધીનગરઃ ગુજરાતનો સરેરાશ માથાદીઠ વીજવપરાશ ૨,૨૩૮ યુનિટ છે જે દેશની સરેરાશ માથાદીઠ વીજવપરાશ ૧,૨૫૫ કરતાં લગભગ બમણા જેટલો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલી “પીએમ સૂર્યઘર મુફ્ત બીજલી યોજના” હેઠળ દેશના ૧ કરોડના લક્ષ્યાંક સામે ગુજરાતમાં ૨ લાખ…