- ઈન્ટરવલ
કચ્છી ચોવક : શણગારો તો બાવળ પણ શોભે!
કિશોર વ્યાસ‘સોન જિત ઘડાજે, ઉતે અગે’ આ ચોવકમાં ઉપયોગમાં લેવામાં આવેલાશબ્દોના અર્થ મુજબ સંકલિત અર્થ એવો થાય છે કે, ‘સોનું જ્યાં ઘડાય ત્યાંતેનું મહત્ત્વ રહે! પ્રથમ શબ્દ ‘સોન’ એટલે સોનું, ‘જિત’નોઅર્થ થાય છે.જ્યાં અને ‘ઘડાજે’ એટલે ઘડાય. ‘ઉતે’નો અર્થ થાય…
- ઈન્ટરવલ
મગજ મંથન : સફળતા મેળવવા ડગલે ને પગલે પરીક્ષા આપવી પડે…
-વિઠ્ઠલ વઘાસિયા સફળતાનો આનંદ શાશ્ર્વત રાખવા અને શક્તિઓમાં ચેતના લાવી વિકાસના માર્ગ પર પ્રવૃત્ત રાખવા જીવનમાં અડચણો અને દુ:ખ હોવાં ખાસ જરૂરી છે. આ સનાતન સત્ય છે.ઈતિહાસમાં જેટલા મહાપુરુષોનાં વર્ણન આવે છે તે બધાએ પોતાના જીવનમાં કષ્ટસાધ્ય દુ:ખ,ભયાનક આફતો સહન…
- આમચી મુંબઈ
ડિસેમ્બરમાં મલયેશિયાની પામતેલની આયાત 4.22 ટકા ઘટી…
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના જાન્યુઆરી અને માર્ચ વાયદામાં અનુક્રમે 75 અને 78 સેન્ટનો સુધારો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના માર્ચ વાયદામાં 13 રિંગિટનો સુધારો આવ્યાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આયાતી…
- ઈન્ટરવલ
રમુજી સવાલના મનમોજી જવાબ…
દર્શન ભાવસાર દેશમાં સૌથી વધુ શું ફગાવી દેવાય છે? આક્ષેપો…સૌથી ઝડપથી શું પ્રસરે? અફવા…બુલડોઝર બાબાથી બચવા શું કરવું જોઈએ? ન્યાય દેવીના શરણે જવું…ઉધાર લેવું સારું કે રોકડા આપવા? મને તો ઉધાર લીધેલી વસ્તુ વેચીને રોકડા કરવાનું ગમે…રોજ રામાયણ થતી હોય…
- નેશનલ
Boycott Bangladesh: આ શહેરના વેપારીઓએ બાંગ્લાદેશ સાથે વેપારનો બહિષ્કાર કર્યો…
દિલ્હી: બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામે થયેલા બળવા આને ત્યાર બાદ ફેલાયેલી અશાંતિ દરમિયાન લઘુમતી હિંદુ સમુદાયના લોકો પર હુમલાની ઘટનાઓ (Attack on Hindus in Bangladesh) બની હતી, હવે મોહમદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારના સાશનમાં પણ બાંગ્લાદેશના હિન્દુ…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયાઃ બેવકૂફ બનાયા.. બેવકૂફ બનાયા.. આપને!
હેન્રી શાસ્ત્રી‘લગ્ન કરવા એ બેવકૂફી છે’ એવો આત્યંતિક અભિપ્રાય કેટલાક પોતાને ડાહ્યા માનતા કુંવારા લોકો આપતા હોય છે. જોકે, કેટલીક બાબતે જગત આખાને બેવકૂફ બનાવવામાં પાવરધા ચીનમાં શિન નામના યુવક સાથે લગ્નના નામે ઠગાઈ કરવામાં આવી છે અને રીતસરનો બેવકૂફ…
- નેશનલ
SBI ઓફર કરી રહી છે ખાસ FD સ્કીમ, માત્ર 444 દિવસમાં મળશે આટલું વ્યાજ…
દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તેના ગ્રાહકોને ‘અમૃત વૃષ્ટિ યોજના’ ઓફર કરી રહી છે. આ એક ખાસ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ છે, જે ગ્રાહકોને ટૂંકા ગાળામાં સારા વ્યાજ દરે વળતર મેળવવાની તક આપે છે. આ…
- નેશનલ
સાતમી પાસ વ્યક્તિ નીકળ્યો ફ્રોડનો માસ્ટરમાઈન્ડ, બે મહિનામાં રૂ.ત્રણ કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા…
ભોપાલઃ ટેક્નોલોજીનો વ્યાપ જેમ જેમ વધતો જાય છે, તેમ તેમ ચોર, ગઠિયાઓ અને ફ્રોડ કરનારાઓ પણ વધુને વધુ હોંશિયાર અને ટેક સેવી થતા જાય છે. છેતરપિંડી બંધ કરવાના જેટલા રસ્તા શોધી કાઢવામાં આવે છે, તેમ તેમ ફ્રોડ કરનારાઓ પણ ફ્રોડ…
- અમદાવાદ
Gujarat માં મેડિકલ સ્ક્રીનિંગ માટે હવે હોસ્પિટલે મંજૂરી લેવી પડશે, આયુષ્યમાન કાર્ડની વિગતો નહિ માંગી શકાય…
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)ખ્યાતિકાંડ બાદ સરકારે પીએમજેવાય(PMJAY SOP)યોજના હેઠળ થતાં ઓપરેશન અને સારવાર માટે નવી એસઓપી જાહેર કરી છે. જેમાં હવે રાજ્યમાં કોઇપણ હોસ્પિટલ મંજૂરી વિના મેડિકલ સ્ક્રીનિંગનું આયોજન કરી શકશે નહિ. તેમજ જો હોસ્પિટલ મેડિકલ સ્ક્રીનિંગનું આયોજન કરવા માંગતી હશે…
- નેશનલ
બજેટ પહેલા PM મોદીએ કરી જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક…
નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટ 2025-26 માટે માત્ર એકાદ મહિનો બાકી રહ્યો છે ત્યારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નીતિ આયોગમાં કેન્દ્રીય બજેટ 2025-26ની તૈયારીના સંદર્ભમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. નીતિ આયોગમાં યોજાયેલી આ બેઠકમાં નાણા પ્રધાન નિર્મલા…