- નેશનલ

પંચતત્વમાં વિલીન થયા મનમોહન સિંહ, રાજ્ય સન્માન અને ભીની આંખે દેશે આપી વિદાય…
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આજે દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. આ પહેલા કોંગ્રેસ કાર્યાલયથી નિગમ બોધ ઘાટ સુધી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. આ અંતિમ યાત્રામાં લોકસભામાં…
- નેશનલ

હિમવર્ષા બની મુશ્કેલી; કાશ્મીરમાં પ્રવાસીઓએ મસ્જિદોમાં લીધો આશરો, કુલ્લૂમાં અનેક વાહનો ફસાયા…
શ્રીનગર: જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. મોટી સંખ્યામાં પર્યટકો કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાનો આનંદ માણવા પહોંચ્યા છે. પરંતુ આ હિમવર્ષા હવે પ્રવાસીઓ માટે આફત બની ગઈ છે. હિમવર્ષાના કારણે અનેક પ્રવાસીઓ…
- સ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયન અખબારે વિરાટ કોહલીને ‘કલાઉન કોહલી’ કહ્યો, ‘કર્મ’ની હેડલાઇનથી નિશાન બનાવ્યો…
મેલબર્ન: વિરાટ કોહલીને ઑસ્ટ્રેલિયન મીડિયા દ્વારા ફરી એક વાર અપમાનિત કરવામાં આવ્યો હતો, અને મેલબર્નમાં સૅમ કૉન્સ્ટૅસ સાથે સંકળાયેલી ઘટનાને પગલે તેને “ક્રાયબેબી” તરીકે ઓળખાવવામાં આવ્યો હતો. આ પણ વાંચો : કોહલીને ટીનેજ ઓપનર કૉન્સ્ટેસ સાથેની ટક્કર કેટલા રૂપિયામાં પડી…
- વીક એન્ડ

યુવાનોમાં વધી રહ્યો છે બોડી બિલ્ડિંગનો ક્રેઝ…
વિશેષ – વિવેક કુમાર આજકાલ યુવાનોમાં ફિટ રહેવાનો ક્રેઝ છે, પરંતુ ફિટ રહેવાની ઈચ્છા કરતાં ફિટ રહેવાની ફેશન વધુ છે. આ જ કારણ છે કે તેઓએ જિમ જવાનું શરૂ કર્યું તેને હજી એક મહિનો પણ ન થયો હોય અને તેઓ…
- વીક એન્ડ

અશ્વિનનું એરાપલ્લી પ્રસન્ના જેવું જ થયું?
સ્પોટર્સ મૅન – યશવંત ચાડ1960ના દાયકામાં ઑફ-સ્પિનના શહેનશાહ પ્રસન્નાની અવગણના થઈ હતીસ્પિન-લેજન્ડ અશ્વિનએ પણ નિરાશ હાલતમાં ભારતીય ક્રિકેટને ગુડબાય કહેવું પડ્યું છે. આ પણ વાંચો : સ્પોર્ટ્સ મૅન: ગુકેશ, ધ ગ્રેટ : ભારતમાં ૨૪ વર્ષે ફરી આનંદોત્સવ બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ઑસ્ટ્રેલિયા…
- વીક એન્ડ

આજના યુવાનોમાં ચોરી-ચોરી… છૂપકે-છૂપકે… શું ચાલી રહ્યું છે?
ક્લોઝ અપ – ભરત ઘેલાણી અત્યાર સુધીમાં 350થી વધુ મોબાઈલ ઍપ્સ પર પ્રતિબંધ મુકાઈ ગયો હોવા છતાં ડિજિટલ યુગની યુવાપેઢી અજાણી ઍપ્સ કે પ્લૅટફૉર્મ્સ પર ઑનલાઈન કેવા કેવા ખતરનાક ખેલ કરી રહી છે એની સ્ફોટક ઝલક… આ પણ વાંચો :…
- વીક એન્ડ

ડૉ. મનમોહન સિંહ આજના સમૃદ્ધ ભારતના ખરા શિલ્પી…
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું ગુરૂવારે રાત્રે 92 વર્ષની વયે નિધન થયું એ સાથે જ ભારતના રાજકારણનો એક અધ્યાય પૂરો થઈ ગયો. આ પણ વાંચો : લોકોને બદીઓથી બચાવવા થઈ અવનવી ‘મોજમજા’ની શોધ ! ભારતમાં…
- વીક એન્ડ

‘બિયોન્ડ ધ એજ’ પ્રવાસી કેન્દ્ર – સર્ગે – પોર્ટુગલ: કલ્પનાની રોમાંચક દુનિયા…
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા સ્થપતિ અટેલીએર મોનોલીટ દ્વારા પોર્ટુગલના દુનિયાનો છેડો ગણાતાં સ્થાન માટેની આ કાલ્પનિક રચના છે. સ્થાપત્યના ક્ષેત્રમાં આ પ્રકારના પ્રયોગોનું મહત્વ વધતું જાય છે. આ પણ વાંચો : શરદ જોશી સ્પીકિંગ: ન મળેલી ઉધારીની ઉપાધિ અહીં…
- નેશનલ

નિગમ બોધ ઘાટ પર આજે થશે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર…
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના અંતિમ સંસ્કારને લઈને કોંગ્રેસ અને કેન્દ્ર સરકાર વચ્ચે તકરાર ચાલી રહી છે. કોંગ્રેસે પૂર્વ વડાપ્રધાનોની જેમ રાજઘાટ પાસે તેમના અંતિમ સંસ્કાર માટે જમીનની માંગણી કરી હતી, જ્યાં પાછળથી તેમનું સ્મારક પણ બનાવવામાં આવે. જોકે,…









